Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સૂર્યદેવના ખાલી આ એક મંત્રનો જાપ કરો, પછી જુઓ થશે તમને આ ચૌન્કાવનારા ફાયદાઓ… જાણો તે મંત્ર વિશે

Social Gujarati by Social Gujarati
May 6, 2019
Reading Time: 1 min read
0
સૂર્યદેવના ખાલી આ એક મંત્રનો જાપ કરો, પછી જુઓ થશે તમને આ ચૌન્કાવનારા ફાયદાઓ… જાણો તે મંત્ર વિશે

સૂર્યદેવના ખાલી આ એક મંત્રનો જાપ કરો, પછી જુઓ થશે તમને આ ચૌન્કાવનારા ફાયદાઓ… જાણો તે મંત્ર વિશે

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આપણે સાંભળ્યું છે કે મનુષ્ય પોતાના કર્મ અનુસાર ફળ પામે છે. તેમજ પોતે કરેલ પાપ અનુસાર તેને સજા પણ મળે છે. દરેક વ્યક્તિને એ ભય રહેલો હોય છે કે મારાથી કંઈક જાણતા કે અજાણતા પાપ તો નથી થયું ને ? અને આ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ અનેક દાન-પુણ્ય કરતાં હોય છે. પરંતુ જો તમે તમારા પાપમાંથી છૂટવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાયથી સાચે જ તમને ખુબ જ શાંતિનો અનુભવ થશે. જો આ ઉપાયને તમે વાંચશો તો તમે તમારા મનને હળવું કરી શકશો.

ઘણા બધા લોકો સૂર્યદેવની સ્તુતિ અથવા વંદના કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સૂર્યદેવનો એક એવો પ્રભાવી, અદ્દભુત, કલ્યાણકારી સ્તોત્ર છે. જેને બધી જ સૂર્ય સ્તુતિનો સારભૂત માનવામાં આવે છે. ભગવાન સૂર્યદેવના ગુપ્ત નામોમાં ભાનુ, રવિ, ભાસ્કર વગેરે શુભકારી અને ગોપનીય નામ છે.

મિત્ર ભગવાન સૂર્ય નારાયણ કે જેને આપણી હિન્દુ સંસ્કૃતિમાં દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. સવારે પ્રાતઃકાળ સૂર્યનમસ્કાર કરવાથી આપણું તેજ વધે છે અને સમગ્ર જીવન સૂર્યની જેમ પ્રકાશિત થઈ ઊઠે છે. આપણે સૂર્યદેવને જળ ચડાવીને તેમને નમન કરીએ છીએ. સૂર્ય આપણને પ્રકાશ, ઉર્જા તેમજ તાજગી પ્રદાન કરે છે. પૃથ્વીના નાનામાં નાના કણથી લઈને દરેક જીવ માટે જીવન પ્રદાન કરવાનું કામ સૂર્ય કરે છે. અને એટલા માટે જ કહેવાય છે કે સૂર્યદેવનું ઋણ માણસ ક્યારેય ચૂકવી નથી શકતા. સૂર્ય દેવ વગર આ દુનિયાની કલ્પના પણ ન થઇ શકે.

આ સ્તોત્ર એવો છે કે તેનું એકવાર પણ સૂર્યના સાનિધ્યમાં જપ કરવામાં આવે તો તમે તમારા માનસિક, વાચિક, શારીરિક અને કર્મજનિત કરેલ બધા જ પાપોને નષ્ટ કરી શકો છો. આથી પૂર્ણ શ્રદ્ધાથી અને શુદ્ધ ભાવથી ભગવાન સૂર્યદેવના આ સ્તોત્રનું સ્તવન (બોલાવો) કરવું જોઈએ.

વિકર્તનો વિવસ્વાંશ્ચા માર્તંડો ભાસ્કરો રવિ: |

લોક પ્રકાશક: શ્રી માલ્લોક ચક્ષુર્મૂહેશ્વર: ||

લોકસાક્ષી ત્રિલોકેશ: કર્તા હર્તા તમિસ્ત્રહા |

તપનસ્તાપનશ્ચવ શુચિ: સપ્તાશ્ચવાહન: ||

ગભસ્તિહસ્તો બ્રહ્મા ચ સર્વદેવમનસ્કૃત: |

એકવીંશતિરિત્યેષ સ્તવ ઈષ્ટ સદા રવે: ||

અર્થાત ઉપર આપેલ સ્તોત્ર એટલે કે શ્ર્લોકનો જાપ કરવાથી અનેક પાપોમાંથી મુક્તિ મળે છે. આ શ્ર્લોકનો અર્થ કંઈક આ પ્રમાણે છે, “વિકર્તન, વિવસ્વાન, માર્તંડો, ભાસ્કર, રવિ, લોક પ્રકાશક, શ્રીમાન, લોકચક્ષુ, મહેશ્વર, લોકસાક્ષી, ત્રિલોકેશ, કર્તા, હર્તા, તમિસ્ત્રાહા, તપન, તાપન, શુચિ, સપ્તશ્ચવાહન, ગભસ્તિહસ્ત, બ્રહ્મા, અને સર્વેદેવોને નમસ્કાર.

આમ અહીં આપેલ સૂર્યદેવના આ કુલ 21 નામો છે, જે ઘણા લોકો જાણતા નહીં હોય. સૂર્ય પ્રશસ્તિના આ નામોનો જાપ કરવાથી સૂર્યદેવ આનંદિત થાય છે અને તેમના તેજથી મનુષ્યે કરેલ બધા જ પાપોનો નાશ થઈ જાય છે. સૂર્યદેવનો આ શ્ર્લોક ખુબ જ પ્રભાવકારી છે. તે શરીરને નીરોગી બનાવે છે, ધનમાં વૃદ્ધિ કરે છે, વ્યક્તિની યશગાથા ફેલાવે છે. જે કોઈ સૂર્યના આ સ્તોત્રનો જાપ કરે છે તેની ત્રણેય લોકોમાં પ્રશંસા થવા લાગે છે.

તમે સૂર્યદેવના આ સ્તોત્રની મહત્તા વિશે તો જાણી લીધું, પણ હવે તમારે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ શ્ર્લોકનો જાપ ક્યાં સમયે કરવો જોઈએ. જેથી કરીને તમે તેનું અચૂક ફળ મેળવી શકો. ચાલો તો હવે એ પણ જાણી લઈએ.

સૂર્યદેવના ઉદય એટલે કે પ્રાતઃકાળમાં અને સૂર્યના અસ્ત સમયે એટલે કે સંધ્યા સમયે આ સ્તોત્ર દ્રારા જો 1ભગવાન સૂર્યની સ્તુતિ કરવામાં આવે તો મનુષ્ય પોતાના બધા જ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: MANTRrichsalvation from sinthe sunrise
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે…. આ પાંચ રાશિના જાતકો બદલી જશે ભાગ્ય…

સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે…. આ પાંચ રાશિના જાતકો બદલી જશે ભાગ્ય...

લગ્ન અથવા જીવનસાથી મળતા પહેલા ભગવાન આપે છે આવા સંકેત…. તરત જ થઇ જતા હોય છે લગ્ન…

લગ્ન અથવા જીવનસાથી મળતા પહેલા ભગવાન આપે છે આવા સંકેત…. તરત જ થઇ જતા હોય છે લગ્ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ દેશી નુસખાઓની દીવાની છે દુનિયા | સુંદર, દેખાવડી અને ગોરી બતાવા વિદેશી મહિલાઓ પણ લગાવે છે આ વસ્તુઓ…

આ દેશી નુસખાઓની દીવાની છે દુનિયા | સુંદર, દેખાવડી અને ગોરી બતાવા વિદેશી મહિલાઓ પણ લગાવે છે આ વસ્તુઓ…

September 16, 2022
મોંઘી દવાઓ કે ક્રીમના ખર્ચા વગર જ દુર થઈ જશે આંખના ડાર્ક સર્કલ અને કરચલીઓ, તમારા આહારમાં સામેલ કરો બસ આ 3 વસ્તુઓ

મોંઘી દવાઓ કે ક્રીમના ખર્ચા વગર જ દુર થઈ જશે આંખના ડાર્ક સર્કલ અને કરચલીઓ, તમારા આહારમાં સામેલ કરો બસ આ 3 વસ્તુઓ

May 10, 2021
ભાંગેલા હાડકા જોડી શરીરના દરેક દુઃખાવા કરશે દુર, પરણિત પુરુષો સહિત મહિલાઓને પણ લાભકારી. શરીર બની જશે એકદમ નીરોગી…

ભાંગેલા હાડકા જોડી શરીરના દરેક દુઃખાવા કરશે દુર, પરણિત પુરુષો સહિત મહિલાઓને પણ લાભકારી. શરીર બની જશે એકદમ નીરોગી…

January 9, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.