Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પીએમ મોદીના આગમન માટે અયોધ્યા પલટાઈ કિલ્લામાં, આવા છે નીતિ નિયમો

Social Gujarati by Social Gujarati
August 4, 2020
Reading Time: 1 min read
0
પીએમ મોદીના આગમન માટે અયોધ્યા પલટાઈ કિલ્લામાં, આવા છે નીતિ નિયમો

મિત્રો, જેમ કે તમે જાણો છો કે, અયોધ્યામાં થઈ રહેલ રામ મંદિર નિર્માણનું કાર્ય અને તેમાં પણ રામ મંદિર સ્થાપનનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ રામ મંદિરના ભૂમિ પૂજન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પધારવાના છે, અને આ આયોજન 5 ઓગસ્ટના રોજ રાખેલ છે. આ સિવાય અહીં આ મંદિરના ભૂમિપૂજન વખતે ભૂમિના 2000 ફૂટ નીચે એક ટાઇમ કેપ્સુલ પણ મુકવામાં આવશે. ચાલો તો આ કાર્યક્રમ અંગે વિસ્તારથી થોડી જાણકારી મેળવી લઈએ. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

અયોધ્યામાં થઈ રહેલા રામ મંદિરના ભૂમિપૂજન સમારોહમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. તેથી થોડી ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તેથી જ ત્યાંનું પ્રશાસન નિયમોનું ખુબ જ કડકાઈથી પાલન કરી રહી છે અને તમે જાણો છો કે હાલની સૌથી વિકટ સ્થિતિ કોરોના વાયરસના કહેરને લઈને છે. તેથી પ્રશાસનનું બધું જ ધ્યાન કોરોનાને લઈને વધુ રાખવામાં આવ્યું છે. 

ત્યાંના ડીઆઈજી દીપક કુમાર સાથે વાત થયા મુજબ તેમણે આયોજનની તમામ વ્યવસ્થા અંગે વાત કરી છે. તેમના કહ્યા મુજબ રામ મંદિરની સુરક્ષાને લઈને ત્યાંની તમામ સુરક્ષા એજન્સીઓ સાથે વાત થઈ છે. સુરક્ષાની પૂરી તૈયારી થઈ ચુકી છે. સુરક્ષાના દરેક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય કોરોનાને ધ્યાનમાં રાખીને એક સાથે કોઈ એક જગ્યા પર 5 લોકોની વધુ લોકો એકઠા નહિ થઈ શકે. આ ઉપરાંત દીપક કુમારના જણાવ્યા અનુસાર આ આયોજનમા જે પણ વીઆઈપી આવશે અથવા તો જે કોઈ પણ આમંત્રિત મહેમાન હશે તે બધાની સુરક્ષાની જવાબદારી લેવામાં આવી છે. સુરક્ષાને લઈને ખુબ કડક કાયદા કરવામાં આવ્યા છે. આ સિવાય કોઈ પણ મહેમાન હોય, વીઆઈપી હોય, અથવા તો અયોધ્યાના સામાન્ય નાગરિક દરેકની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

આમ અયોધ્યામાં સુરક્ષાની ખુબ તૈયારીઓ ચાલી રહી છે. 5 ઓગસ્ટના રોજ જ્યારે પ્રધાનમંત્રી મોદી પધારશે ત્યારે અયોધ્યાને ચારેબાજુથી સીલ કરવામાં આવશે. આ સિવાય ફેજાબાદ શહેરના પ્રવેશ માર્ગના બધા જ રસ્તાઓ સુરક્ષા વધારવામાં આવી છે. ભૂમિપૂજનની પૂર્વ સંધ્યા પહેલા અયોધ્યામાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ.આ સિવાય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકોને અપીલ કરી છે  કે ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભીડ એકઠી ન કરવી. આમ કોવિડ-19 ને ચાલતા રાજ્ય સરકાર નિયમોનું પાલન કરવા માટે આખો કાર્યક્રમ શાંતિથી પૂર્ણ કરવા માંગે છે. આથી જ મુખ્યમંત્રીએ ભૂમિપૂજન દરમિયાન સુરક્ષાને લઈને લોકોને આવી અપીલ કરી છે. આમ આયોજન શાંતિથી પૂર્ણ થાય એવું મુખ્યમંત્રીએ કહ્યું છે.  

Tags: AyodhyaBhumipujanCM Yogi AdityanathCoronaDIG Deepak KumarPM MODIStrict securityVIP Guest
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
વોરન બફેટની જેમ કામને બનાવો શોખ. આ મહિલાના ઉદાહરણ દ્વારા સમજો કઈ રીતે થાય બિઝનેસ.

વોરન બફેટની જેમ કામને બનાવો શોખ. આ મહિલાના ઉદાહરણ દ્વારા સમજો કઈ રીતે થાય બિઝનેસ.

પત્ની પણ પતિને બાંધતી રાખડી, રક્ષાબંધનનું મહત્વ પુરાણો અનુસાર.

પત્ની પણ પતિને બાંધતી રાખડી, રક્ષાબંધનનું મહત્વ પુરાણો અનુસાર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માર્કેટમાંથી ચોખા ખરીદતા સમય ચકાચો આ વસ્તુ, નકલી કે ભેળસેળ વાળા હશે તો તરત ખબર પડી જશે. સાથે જુના છે કે નવા એ પણ જાણી જશો..

માર્કેટમાંથી ચોખા ખરીદતા સમય ચકાચો આ વસ્તુ, નકલી કે ભેળસેળ વાળા હશે તો તરત ખબર પડી જશે. સાથે જુના છે કે નવા એ પણ જાણી જશો..

May 29, 2021
આ બે વસ્તુનો રસ મિક્સ કરી ને અઠવાડિયામાં 2 વાર લગાવી લો.. તમારા વાળને આપશે અદ્દભુત સુંદરતા

આ બે વસ્તુનો રસ મિક્સ કરી ને અઠવાડિયામાં 2 વાર લગાવી લો.. તમારા વાળને આપશે અદ્દભુત સુંદરતા

April 5, 2023
રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પીય લો આ એક વસ્તુ, ગમે તેવી જૂનામાં જૂની કબજિયાત 1 જ દિવસમાં ગાયબ…

રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પીય લો આ એક વસ્તુ, ગમે તેવી જૂનામાં જૂની કબજિયાત 1 જ દિવસમાં ગાયબ…

October 1, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.