Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ધરતી પર થતું આ દેવતાઓનું ફળ શરીર માટે છે અઢળક ગુણોથી ભરપુર, શરીરની અનેક બીમારીઓ રાખશે આજીવન દુર.. જાણો આ ફળનો ઈતિહાસ અને ગુણો…

Social Gujarati by Social Gujarati
July 8, 2023
Reading Time: 1 min read
0
ધરતી પર થતું આ દેવતાઓનું ફળ શરીર માટે છે અઢળક ગુણોથી ભરપુર, શરીરની અનેક બીમારીઓ રાખશે આજીવન દુર.. જાણો આ ફળનો ઈતિહાસ અને ગુણો…

દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આવા ફળોમાં એક નાશપતિ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. આ શરીરની ઇમ્યુનિટી પણ મજબૂત કરે છે. એવું કહેવાય છે કે ભારતમાં નાસપતિ ફળ યુરોપ અને ઇરાનના રસ્તાથી આવ્યુ. નાસપતિથી જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકારીઓ વિશે જાણવા સંપૂર્ણ લેખ વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ખાટી-મીઠી રસદાર નાસપતિમાં વિટામિન અને મિનરલ ભરપૂર હોય છે, તેના આ જ ગુણ માનવ શરીરની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે, જે મનુષ્યને સ્વસ્થ રાખે છે, હજારો વર્ષોથી ખાવામાં આવતું આ ફળ શરીરમાં લોહીની કમીને પૂરી કરે છે. નાસપતિને દેવતાઓનું ફળ પણ કહેવામાં આવ્યું છે.પશ્ચિમી દેશોમાં નાસપતિને બટર ફ્રુટ પણ કહેવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે પાક્યા બાદ આ ખાતા સમયે એટલું મુલાયમ લાગે છે કે જે જાણે માખણ હોય. આખા વિશ્વમાં નાસપતિની લગભગ 3000 જાતો ઉપલબ્ધ છે. ભારતમાં નાસપતિ, નાગ અને બબ્બુગોશા એક જ છે. ભારતમાં મળતી નાસપતિ થોડીક કઠણ અને ઓછી નરમ હોય છે અને થોડા દિવસો સુધી સંગ્રહિત કરી શકાય છે જ્યારે યુરોપિયન નાસપતિ નરમ એકદમ રસદાર હોય છે. આ ઝાડ પર જ પાકે છે અને તેને વધુ સમય સુધી સંગ્રહિત કરી શકાતી નથી. ભારતમાં તેને બબ્બુગોશા કહેવાય છે.

આ ફળના છે અનેક ઉત્પત્તિ કેન્દ્ર:- સંશોધન પ્રમાણે નાસપતિના મૂળ કેન્દ્ર દુનિયામાં અલગ-અલગ પ્રદેશોમાં રહ્યા છે. વિશેષરૂપે આ ફળના ચાર મૂળ કેન્દ્ર છે  જેમાં પહેલો ફળદ્રુપ અર્ધચંદ્રાકાર પ્રદેશ છે, જે ઈઝરાયેલથી લઈને ઈરાન-ઈરાક અને તુર્કમેનિસ્તાન સુધીનો છે. બીજા કેન્દ્રને મધ્ય પૂર્વ કહેવામાં આવે છે, જેમાં આંતરિક એશિયાનો વિસ્તાર શામેલ છે. ત્રીજું કેન્દ્ર મધ્ય એશિયાટિક માનવામાં આવે છે,જેમાં ભારત, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન વગેરેનો સમાવેશ થાય છે. ચોથું કેન્દ્ર ચીન અને દક્ષિણપૂર્વ એશિયા માનવામાં આવે છે, જેમાં ચીન, તાઈવાન, થાઈલેન્ડ, મલેશિયા, કોરિયા, વિયેતનામનો સમાવેશ થાય છે. આ એવા પ્રદેશો છે જ્યાં હજારો વર્ષ પૂર્વે શાકભાજી અને ફળોને ઉગાડવા માં આવતા હતા અને જાનવરોને પણ પાલતુ બનાવવામાં આવતા હતા. સંશોધન પ્રમાણે નાસપતિના મૂળ કેન્દ્રો દુનિયાના અલગ અલગ પ્રદેશોમાં રહ્યા છે.

હોમરે કહ્યું દેવતાઓનું ફળ છે નાસપતિ:- એક રિપોર્ટ પ્રમાણે એવું પણ કહેવાય છે કે નાસપતિની ઉત્પત્તિ કેન્દ્ર પશ્ચિમી યુરોપ અને ઉત્તરી આફ્રિકામાં પણ છે. આ ઉત્પત્તિ કેન્દ્રોથી એ વાત સાબિત થાય છે કે દુનિયામાં નાસપતિ હજારો વર્ષો પૂર્વ એકસાથે કે અલગ અલગ ઉપજ થઈ અને તેને પોતાનો સ્વાદ આખા વિશ્વને ચખાડ્યો. જો તેની ઉપજનો સમય જોઈએ તો, ચીનમાં ઈ.સ. 2000 વર્ષ પૂર્વે આની ખેતી કરવામાં આવી રહી હતી.

બીજી તરફ ગ્રીસમાં ઈ.સ. 1000 વર્ષ પૂર્વે જન્મેલા પ્રખ્યાત કવિ હોમરે પોતાના મહાકાવ્ય Odyssey માં નાસપતિને ‘દેવતાઓનું ફળ’ કહ્યુ છે. કહેવાય છે કે ભારતમાં નાસપતિ ફળ યુરોપ અને ઇરાનના રસ્તે આવ્યુ. જાણીતા લેખક યુક્તેશ્વર કુમારે તેમના પુસ્તક ‘A History of Sino-Indian Relations’ માં લખ્યું છે કે આલૂ અને નાસપતી પૂર્વીય હાન સમયગાળા એટલે કે ઈ.સ. પૂર્વે 25 થી 220 વર્ષ દરમિયાન ભારતમાં આવ્યા હતા.જ્યારે તમાકુ ન હતી ત્યારે નાશપતિ ના પાનનો ઉપયોગ થતો:- તમને જણાવીએ કે આ ફળના નામની સાથે નાશ જોડાયેલો છે, તેથી ભારતમાં કેટલાક શુભ અવસરો પર આનો ઉપયોગ નથી થતો. બીજી તરફ ચીનમાં નાસ પતિના ઝાડ સુકાઈ જવા કે કાપી નાખવાથી તેને અચાનક મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે. તમને આશ્ચર્ય થશે કે પ્રાચીન સમયમાં જ્યારે તમાકુનું ઉત્પાદન નતું થતું ત્યારે નાસપતિના પાન નો ધુમાડો પીવાની પરંપરા હતી.

નાસપતિના લાકડાનો ઉપયોગ સંગીતના વાજિંત્રો અને ફર્નિચર બનાવવામાં કરવામાં આવતો હતો. રસોઈમાં પણ તેનો વધારે ઉપયોગ થતો હતો, કારણકે તેમાંથી કોઈ ગંધ કે રંગ નીકળતો ન હતો અને પાણીમાં તેનું લાકડુ ખરાબ થતુ ન હતુ. જૂના સમયમાં આર્કિટેક્ટની સ્કેલ પણ નાસપતિના લાકડામાંથી બનતી હતી , કારણ કે લાંબા અને પાતળા આકારમાં કાપ્યા પછી પણ તેમાં તિરાડ પડતી નથી. આજકાલ નાસપતિનો ઉપયોગ કેક, સલાડ, જામ, જેલી, મુરબ્બો વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.

આમાં ઉપલબ્ધ તત્વો શરીરને સ્વસ્થ રાખે:- આ રસદાર ફળ ગુણોના મામલામાં લાજવાબ છે. આમાં ઘણાં બધાં વિટામિન અને ખનીજ હોય છે જેમાં કોપર, આયર્ન, પોટેશિયમ, મેન્ગેનીઝ અને મેગ્નેશિયમની સાથે સાથે  બી-કોમ્પલેક્સ વિટામિન જેવા ફોલેટ, રાઇબોફ્લેવિન અને વિટામિન બી 6 વગેરે સામેલ છે. આ રેસાથી ભરપૂર હોય છે જેના કારણે નાશપતિ પ્રતિરક્ષા પ્રણાલીને શ્રેષ્ઠ બનાવે છે અને શર્કરા વધુ હોવાના કારણે શરીરને ઉર્જા પ્રદાન કરે છે.નાસપતિ કેલ્શિયમથી ભરપૂર હોય છે, જેનાથી હાડકાથી જોડાયેલી સમસ્યાઓથી બચાવ થાય છે. આમાં ઠીકઠીક ઉપલબ્ધ થતું વિટામીન સી શરીરની સંરક્ષણ પ્રણાલિને સુધારે છે. આમાં આયર્નની માત્રા પણ વધારે હોય છે જેના કારણે હિમોગ્લોબીનું સ્તર વધે છે. જેનાથી એનિમિયાના જોખમને દૂર કરી શકાય છે. નુટ્રીશનના જણાવ્યા પ્રમાણે નાસપતિ તરસ છીપાવે છે, લીવરને સ્વસ્થ રાખે છે, આમાં ઔષધીય ગુણ પણ હાજર હોય છે. ઝાડા અને ઊલટી થવા પર આનું સેવન કરવાથી રાહત થાય છે.

વધુ ખાવાથી પેટમાં થાય છે ગડબડ:- આ ફળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. નાસપતિમાં કેટલાક વિશેષ પ્રકારના યોગિક ઉપલબ્ધ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, હાઇબ્લડપ્રેશર અને હૃદયના હુમલાના જોખમોને દૂર કરવામાં મદદ કરે છે. તેથી જ્યારે નાસપતિની સિઝન હોય તો ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઇએ. જોકે આનું વધુ પડતું સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. સુગરના દર્દીઓએ આનુ વધુ સેવન ન કરવું જોઈએ. જો ગળામાં સમસ્યા હોય અને તાવ જેવો અહેસાસ થતો હોય તો આનુ સેવન કરવાથી બચવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: A History of Sino-Indian Relationsadvantages of pearsKeep the body healthynasapatiOdysseypear boosts immunityPear fruitpear interesting factsPear is the fruit of the godsPear leaves when there was no tobacco
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ભારતમાં લોન્ચ થઈ 3 નવી ઇલેક્ટ્રિક સ્કુટર, ફક્ત 999 રૂપિયા થઈ જશે બુકિંગ… જાણો આ હાઈ સ્પિડ સ્કુટરની કિંમત અને ખાસિયતો…

ભારતમાં લોન્ચ થઈ 3 નવી ઇલેક્ટ્રિક સ્કુટર, ફક્ત 999 રૂપિયા થઈ જશે બુકિંગ... જાણો આ હાઈ સ્પિડ સ્કુટરની કિંમત અને ખાસિયતો...

જાણો બંગાળના કૌભાંડની કહાની, ઘરમાંથી મળી આવ્યો આખો નોટોનો પહાડ…  કોથળા ભરી ભરીને મળી આવ્યા નોટોના બંડલ… જોઇને તમને પણ નહિ આવે વિશ્વાસ…

જાણો બંગાળના કૌભાંડની કહાની, ઘરમાંથી મળી આવ્યો આખો નોટોનો પહાડ... કોથળા ભરી ભરીને મળી આવ્યા નોટોના બંડલ... જોઇને તમને પણ નહિ આવે વિશ્વાસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વગર મહેનતે કે જીમ કર્યા વગર વજન ઘટાડવું હોય તો ખાવા લાગો દેશી વસ્તુઓ, ખાવાની પણ મજા સાથે ચરબી અને કોલેસ્ટ્રોલ આવી જશે કંટ્રોલમાં…

વગર મહેનતે કે જીમ કર્યા વગર વજન ઘટાડવું હોય તો ખાવા લાગો દેશી વસ્તુઓ, ખાવાની પણ મજા સાથે ચરબી અને કોલેસ્ટ્રોલ આવી જશે કંટ્રોલમાં…

March 19, 2025
ભાદરવા માસ શ્રાદ્ધપક્ષમાં તમારી રાશી પ્રમાણે કરો આ ઉપાય | પિતૃદેવ થઈ જશે તમારા પર રાજીરેડ

ભાદરવા માસ શ્રાદ્ધપક્ષમાં તમારી રાશી પ્રમાણે કરો આ ઉપાય | પિતૃદેવ થઈ જશે તમારા પર રાજીરેડ

September 14, 2019
વાળમાં મહેંદી લગાવો છો તો આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ,  ઘણી સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે

વાળમાં મહેંદી લગાવો છો તો આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, ઘણી સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે

May 11, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.