Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ગરમ પાણીમાં આ એક વસ્તુ નાખી પગ પલાળી રાખો, ઉતરી જશે તમારો બધો થાક અને થશે બીજા આવા ફાયદા…

Social Gujarati by Social Gujarati
August 27, 2021
Reading Time: 1 min read
0
ગરમ પાણીમાં આ એક વસ્તુ નાખી પગ પલાળી રાખો,  ઉતરી જશે તમારો બધો થાક અને થશે બીજા આવા ફાયદા…

મિત્રો તમે પોતાના ખોરાકમાં મીઠાનો ઉપયોગ કરતા હશો. પણ આ મીઠાના ઘણા એવા ફાયદા પણ છે કે, જેનાથી તમે પોતાનો થાક પણ દુર કરી શકો છો. આ સિવાય તેના બીજા પણ ઘણા ફાયદા છે. મીઠું એ ખોરાકમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે એ તો તમે જાણો છો. પણ આ સિવાય મીઠાના અન્ય ફાયદાઓ પણ છે, જેના વિશે મોટાભાગના લોકો નહિ જાણતા હોય. ચાલો તો આ ફાયદાઓ વિશે વધુ જાણી લઈએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો તમને જણાવી દઈએ કે સિંધાલુણ મીઠું, જેનો ઉપયોગ ભારતીય રસોઈ ઘરમાં વર્ષોથી ચાલ્યો આવે છે. જો કે, આ મીઠાનો ઉપયોગ વ્રત અને તહેવારમાં વધુ થાય છે. કારણ કે આ મીઠાને દરિયાઈ મીઠા કરતા વધુ પવિત્ર માનવામાં આવે છે. જો કે આજે સિંધાલુણ મીઠું પોતાના ગુણોને કારણે વધુ ચર્ચામાં છે. તે સ્વાદ સાથે ઘણી બીમારીઓમાં પણ દુર થાય છે.

સિંધાલુણ મીઠું એ હિમાલયન સોલ્ટના નામે પણ ઓળખાય છે. આછા ગુલાબી રંગના આ મીઠામાં એવા ઘણા ગુણો રહેલા છે, જે સામાન્ય મીઠાની તુલનામાં ખુબ જ ફાયદાકારક છે. હિમાલયન સોલ્ટમાં પોતાના પગ પલાળી રાખવાથી તમે ઘણા પ્રકારની પરેશાનીથી બચી શકો છો. તેનાથી દુઃખાવાની સમસ્યાથી લઈને તનાવ જેવી સમસ્યા પણ દુર થાય છે.સિંધાલુણ મીઠાનો ઉપયોગ તમે રસોઈ બનાવવાથી લઈને સ્નાન કરવમાં પણ કરી શકો છો. કારણ કે તેમાં નેચરલ પેઇનકિલર હોય છે. તે ખુબ સહેલાઈથી શરીરના દર્દને ઓછું કરે છે. આ કારણે જ ઘણા લોકો સ્નાનના પાણીમાં સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરે છે. જો કે દરરોજ તેનો ઉપયોગ ઘણું નુકસાન કરી શકે છે. તેથી તેનો પ્રયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવો જોઈએ.

આમ તમે આખા દિવસના થાક ઉતારવા માટે તમે હિમાલયન સોલ્ટનો ઉપયોગ માત્ર અડધી કલાક આ મીઠાના પાણીમાં પગ પલાળીને કરી શકો છો. આ ઉપાય કરવાથી થાકથી લઈને દર્દ અને તણાવ જેવી સમસ્યા પણ આ પ્રયોગથી દુર થઈ જાય છે.

હિમાલયન સોલ્ટ ક્યાંથી આવે છે ? : ભારતમાં સામાન્ય રીતે હિમાલયન સોલ્ટ પાકિસ્તાનથી આવે છે. જો કે ભારતમાં તો તેનો ઉપયોગ સદીયોથી થઈ રહ્યો છે. પણ તે પાકિસ્તાનમાં હિમાલયની તળેટીમાંથી આવે છે. જે ખેવડા નામની ખદાનમાંથી આવે છે. હિમાલયન સોલ્ટ પોટેશિયમ અને મૅગ્નેશિયમ જેવા ખનીજોનો ભંડાર છે. જેને કારણે તેની માંગ વધી રહી છે. તેના ઘણા ફાયદા છે જે અનેક બીમારીને દુર કરે છે.બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે : હિમાલયન સોલ્ટમાં મિનરલ્સ હોવાથી તે માંસપેશીઓની એથનને દુર કરે છે, અને બ્લડ સર્ક્યુલેશનને બરાબર કરે છે. જેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ખોરાકમાં તેનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે. જેના કારણે હાર્ટ સંબંધી પરેશાની દુર થાય છે.

તણાવથી મુક્તિ : જો તમે તણાવથી સમસ્યાથી પરેશાન છો અને પોતાને સંતુલિત કરવાની કોશિશ કરી રહ્યા છો તો સિંધાલુણ મીઠું તેમાં ખુબ મદદ કરે છે. તેમાં રહેલ મેલાટોનીન અને સેરોટોનીન હોર્મોન્સ કંટ્રોલમાં રહે છે. અને મસ્તિષ્કમાં થતી ઊથલપાથલ નિયંત્રિત કરે છે જેના કારણે તણાવથી સમસ્યા દુર થાય છે.

ત્વચાની નમી બનાવી રાખે છે : જો તમે હિમાલયન સોલ્ટથી પોતાની સ્કીન પગની સુંદરતા બનાવી રાખવા માંગો છો તો 15 થી 20 મિનીટ માટે સિંધાલુણ મીઠામાં પોતાના પગ પલાળી રાખો. આ માટે અડધું ટબ ગરમ પાણી લો, તેમાં એક ચમચી સિંધાલુણ મીઠું નાખો અને તેમાં પગ પલાળી રાખો. તેનાથી પગની ડેડ સ્કીન અલગ થઈ જશે અને ફાટેલી પાની, ડ્રાય સ્કીનથી છુટકારો મળશે. સાથે સ્કીનમાં નમી પણ આવશે.દુઃખાવામાં રાહત આપે છે : જો તમારા પગની માંસપેશીયઓમાં એથનની તકલીફ છે અથવા ઢીંચણ અને પાનીની આસપાસ દર્દ છે તો સિંધાલુણ મીઠામાં પગ પલાળીને રાખો. જે ઘણો ફાયદો આપે છે. દરરોજ થતા દર્દથી છુટકારો મળશે.

હાડકાઓને મજબુત બનાવે છે : સિંધાલુણ મીઠું હાડકાઓને મજબુત બનાવે છે. સિંધાલુણ મીઠામાં રહેલ મૅગ્નેશિયમને કેલ્શિયમ તમારા હાડકાઓને મજબુત બનાવે છે. જો તમે સાંધાનો દુઃખાવો હોય તો સિંધાલુણ મીઠામાં પગ પલાળીને રાખવાથી ઘણો ફાયદો થાય છે.

અનિદ્રાને દુર કરે છે : જો તમને અનિદ્રાની સમસ્યા હોય તો તેના માટે સિંધાલુણ મીઠામાં પગ પલાળી રાખવાથી અનિદ્રામાં ઘણી રાહત મળે છે.

મેટાબોલીઝમને બરાબર કરે છે : સિંધાલુણ મીઠામાં પગ પલાળી રાખવાથી ત્વચાની દેખભાળની સાથે મેટાબોલીઝમને પણ બરાબર કરે છે. કારણ કે આ પ્રક્રિયાથી શરીર અને મસ્તિષ્ક બંનેને આરામ મળે છે. જેનો મેટાબોલીઝમ પર પણ સારો પ્રભાવ પડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Controls blood pressureEliminates insomniaEthanHimalayan SaltmetabolismMoisture skinPain reliefRelieves fatigueROCK SALTStrengthens bonesStress relief
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ચાર મોટા શહેરો માટે રાત્રી કર્ફ્યુંને લઈને આવ્યા મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ જાહેર કર્યું મોટું એલાન…

ચાર મોટા શહેરો માટે રાત્રી કર્ફ્યુંને લઈને આવ્યા મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ જાહેર કર્યું મોટું એલાન...

જાણો આપણા સ્વાસ્થ્ય માટે આ બંને ખાંડમાંથી કંઈ છે સૌથી શ્રેષ્ઠ ? મોટાભાગના લોકો રોજ ખાઈ રહ્યા છે આ ઝેર

જાણો આપણા સ્વાસ્થ્ય માટે આ બંને ખાંડમાંથી કંઈ છે સૌથી શ્રેષ્ઠ ? મોટાભાગના લોકો રોજ ખાઈ રહ્યા છે આ ઝેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હિંદુ ધર્મમાં આ કારણે મૃત્યુ પછી મૃતકના મોમાં રાખવું પડે છે તુલસી પત્ર .. જાણો તેની પાછળનું કારણ અને રહસ્ય

હિંદુ ધર્મમાં આ કારણે મૃત્યુ પછી મૃતકના મોમાં રાખવું પડે છે તુલસી પત્ર .. જાણો તેની પાછળનું કારણ અને રહસ્ય

May 20, 2019
પેટમાંથી આવતા ગુડગુડ અવાજને બે જ મિનીટમાં કરો શાંત, અજમાવો સરળ અને મફત ઘરેલું ઉપાય…. કરી નાખશે પેટની સફાઈ પણ…

પેટમાંથી આવતા ગુડગુડ અવાજને બે જ મિનીટમાં કરો શાંત, અજમાવો સરળ અને મફત ઘરેલું ઉપાય…. કરી નાખશે પેટની સફાઈ પણ…

July 28, 2023
આજે જ વધેલી રોટલીમાંથી ઘરે બનાવતા શીખો ચોકલેટ કેક…. (જાણી લો તેની રેસીપી)

આજે જ વધેલી રોટલીમાંથી ઘરે બનાવતા શીખો ચોકલેટ કેક…. (જાણી લો તેની રેસીપી)

August 21, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.