Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ચાર મોટા શહેરો માટે રાત્રી કર્ફ્યુંને લઈને આવ્યા મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ જાહેર કર્યું મોટું એલાન…

Social Gujarati by Social Gujarati
January 15, 2021
Reading Time: 1 min read
0
ચાર મોટા શહેરો માટે રાત્રી કર્ફ્યુંને લઈને આવ્યા મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ જાહેર કર્યું મોટું એલાન…

જેમ કે મિત્રો તમે જાણો છો તેમ ગુજરાતના ઘણા મોટા શહેરોમાં હાલ રાત્રી કર્ફ્યુ ચાલુ છે. જેમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ રહે છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વગેરેમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. આમ રાત્રી કર્ફ્યુથી ઘણા લોકને હેરાનગતિ થઈ રહી છે. એવામાં રાત્રી કર્ફ્યુને લઈને નવા સમાચાર આવી રહ્યા છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો તમે જાણો છો કે કોરોના મહામારીથી બચવા માટે ગુજરાતમાં ઘણા મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ કરવામાં આવ્યું હતું. પણ હાલ જાણવા મળતી માહિતી મુજબ CM વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યુને લઈને એક મોટી જાહેરાત કરી છે. 15 દિવસ સુધી એટલે કે 31 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યુ ચાલુ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના લોકોને રાત્રી કર્ફ્યુને લઈને જે સવાલો હતા તેનો હવે અંત આવ્યો છે.

જો કે લોકોને એવી આશા હતી કે ઉત્તરાયણ પછી રાત્રી કર્ફ્યુ પૂરું થઈ જાય એમ હતું. કોરોનાના ઘટતા કેસોને લઈને તેમજ વેક્સીનેશનને લઈને લોકોને એવી આશા હતી કે હવે રાત્રી કર્ફ્યુ પૂરું થઈ જશે, પણ મુખ્યમંત્રીએ જામનગર ખાતે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું ,કે હાલ તો સરકાર રાત્રી કર્ફ્યુ ને લઈને કોઈ ઢીલ નથી મુકવા માંગતી.ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ થયાવત રહેશે. પણ ઉત્તરાયણ પછી રાત્રી કર્ફ્યુ નહિ રહે એવી આશા લોકોને હતી. આમ અગાઉ કોરોનાના વાયરસની સ્થિતિ જોતા સરકાર 11 વાગ્યા સુધીની છૂટ આપી શકે તેમ છે. જો કે CM રૂપાણીનો નિર્ણય આવી ગયો છે કે જે નિયમ હતો તે યથાવત રહેશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દિવાળી પછી કોરોના કેસમાં વધારો થવાથી ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો નિયમ લાદવામાં આવ્યો હતો. તેમજ હાલ ગુજરાતમાં રસીકરણનો આરંભ થવા જઈ રહ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AhmedabadannouncedBarodaCM Vijay RupaniJanuary 31night curfewRajkotsurat
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
જાણો આપણા સ્વાસ્થ્ય માટે આ બંને ખાંડમાંથી કંઈ છે સૌથી શ્રેષ્ઠ ? મોટાભાગના લોકો રોજ ખાઈ રહ્યા છે આ ઝેર

જાણો આપણા સ્વાસ્થ્ય માટે આ બંને ખાંડમાંથી કંઈ છે સૌથી શ્રેષ્ઠ ? મોટાભાગના લોકો રોજ ખાઈ રહ્યા છે આ ઝેર

આ ત્રણમાંથી કોઈ 1 ભૂલના કારણે બાથરૂમમાં જ આવી જાય છે હાર્ટએટેક, જાણો કંઈ છે એ ભૂલ…

આ ત્રણમાંથી કોઈ 1 ભૂલના કારણે બાથરૂમમાં જ આવી જાય છે હાર્ટએટેક, જાણો કંઈ છે એ ભૂલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બદલાતા મૌસમમાં અપનાવો આ ટીપ્સ, વાયરલ જેવા તાવમાંથી મળશે મુક્તિ.

બદલાતા મૌસમમાં અપનાવો આ ટીપ્સ, વાયરલ જેવા તાવમાંથી મળશે મુક્તિ.

September 27, 2019
પેટની ચરબી સહિત વજન, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ચપટીમાં થઈ જશે કંટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ શરીર અને હૃદય આજીવન રહેશે સ્વસ્થ…

પેટની ચરબી સહિત વજન, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ચપટીમાં થઈ જશે કંટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ શરીર અને હૃદય આજીવન રહેશે સ્વસ્થ…

October 19, 2021
કુદરતી રીતે ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો એકમાત્ર રામબાણ ઈલાજ, વાળ અને ચહેરાની સુંદરતા પણ કરી દેશે ડબલ… જાણો ઉપયોગની રીત…

આ સફેદ વસ્તુ તમારા ચહેરા માટે વરદાન સમાન, ત્વચાની રફનેસ અને કરચલીઓ દુર કરી આપશે એકદમ કુદરતી નિખાર… જાણો ઉપયોગની રીત

May 6, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.