Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

દર મંગળવારે કરો આ કામ | હનુમાનજી ખુદ કરશે તમારા પર કૃપા | તમારા દરેક વિઘ્નો ટળશે અને થશે તમારા પર ધન વર્ષા.

Social Gujarati by Social Gujarati
April 5, 2023
Reading Time: 1 min read
0
દર મંગળવારે કરો આ કામ | હનુમાનજી ખુદ કરશે તમારા પર  કૃપા | તમારા દરેક વિઘ્નો ટળશે અને થશે તમારા પર ધન વર્ષા.

તમારા દરેક વિઘ્નો ટળશે અને થશે તમારા પર ધન વર્ષા….. કરો દર મંગળવારે આ કામ….હનુમાનજી ખુદ કરશે કૃપા….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો કહેવાય છે કે હનુમાનજી શિવજીનો જ એક અવતાર છે માટે હનુમાનજીની પૂજાનું એક વિશેષ મહત્વ રહેલું છે.કહેવાય છે કે શિવજીની જેમ હનુમાનજી પણ જો કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઇ જાય તો તેમને કોઈ વાતની ખોટ નથી રહેતી અને તે વ્યક્તિના દરેક વિઘ્નો હનુમાનજી દુર કરે છે જેથી તે વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે.

હનુમાનજીની વાત કરીએ તો કળયુગમાં હાજરાહજૂર દેવતા હોય તો તે છે હનુમાનજી. કારણ કે ભગવાન રામ જ્યારે વૈકુઠ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે હનુમાનજીને આદેશ આપ્યો હતો કળયુગમાં પણ હનુમાનજી મૃત્યુલોક પર બિરાજમાન રહેશે અને  અહીંના દરેક કાર્યો સંભાળે તેથી આજે પણ હનુમાનજી મૃત્યુલોક પર જ છે. તો મિત્રો હનુમાનજીને જો પ્રસન્ન કરવામાં આવે તો તે આપણા દરેક કાર્યોમાં સફળતા અપાવે છે.

 

તો મિત્રો આજે અમે તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાના ઉપાયો જણાવશું જેને કર્યા બાદ તમારા પર હનુમાનજીની અપાર કૃપા પ્રાપ્ત થશે જેથી તમારા જીવનમાં આવતા વિઘ્નો ટળશે, સફળતા મળશે તેમજ ધનમાં પણ વૃદ્ધિ થશે તો ચાલો જાણીએ તે ખાસ કાર્યો ક્યા છે.

જો મિત્રો તમે હનુમાનજીની કૃપાથી સુખ સમૃદ્ધિ પામવા માંગો છો તો તમારે આ ઉપાય કરવાનો છે. રાત્રે સુતા પહેલા ઘરના પૂજા સ્થળ પાસે માટીના દીવામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરીને સુવું. આવું તમે નિયમિત કરશો તો તમારા ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહિ રહે અને દરેક વિઘ્નો ટળશે.

મિત્રો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં આવતા સંકટ અને કાર્યોમાં આવતા વિઘ્ન દુર થઇ જાય તો તેના માટે સંકટમોચન હનુમાનજીનો આ ઉપાય કરવો. એક છાલવાળુ નારિયેળ લઈ તેના પર સિંદુર લગાવી, કાચો દોરો બાંધીને ચોખા ચડાવવાના છે અને આ નારિયેળને સાથે રાખી હનુમાનજીની પૂજા કરવી ત્યાર બાદ જે પૂજા સ્થળ પર હનુમાનજીનો ફોટો કે મૂર્તિ હોય ત્યાં રાખી દેવું. આવું કરવાથી વિઘ્નો દુર થશે અને કાર્યો સફળ થશે.

 

જો તમારી કોઈ મનોકામના પૂરી નથી થઇ રહી તો તે પૂર્ણ કરવા માટે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને “ઓમ રામદુતાય નામ:” મંત્રનો 108 વખત જાપ કરવો. તેનાથી દરેક મુશ્કેલીઓ દુર થશે અને દરેક મનોકામના પૂર્ણ પણ થશે.

કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો કોઈ સરકારી નોકરીમાં પાસ થવા માંગો છો તો આ ઉપાય કરવો જોઈએ. તેના માટે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. તેમજ સિંદુર અને લાલ લંગોટ હનુમાનજીને અર્પિત કરવા. આ કાર્ય જો નિયમિત કરવામાં આવે તો પરીક્ષામાં અવશ્ય સફળતા મળશે.

તમારી મનોકામના પૂર્ણ થાય તેના માટે તમારે હનુમાનજીના મંદિર પર ચડાવવામાં આવતી ધજાનું દાન કરવાનું છે. તેમજ વાંદરાઓને ચણા ખવડાવવા જોઈએ અને મંગળવારે તો ખાસ ચણા ખવડાવવા અને અન્ય દિવસો પર પણ ખવડાવવા. આ ઉપાયથી હનુમાનજીની કૃપાથી મનોકામના પૂર્ણ થશે.

આ ઉપરાંત હજુ એક ઉપાય છે જે તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. તેના માટે મંગળવારના દિવસે પીપળાના 11 પાંદડા લઇ તેને સ્વચ્છ પાણીથી ધોઈને તેના પર ચંદન અથવા કંકુથી શ્રી રામ લખીને હનુમાનજીને ચડાવવા. પરંતુ આ પાંદ હનુમાનજીના પગ પર નહિ મસ્તિષ્ક પર અથવા મૂર્તિની આગળ ચડાવવા.

મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે છાલવાળા નારિયેળ પર સિંદુર લગાવી તેના પર કાચો દોરો બાંધીને હનુમાનજીને ચડાવવો તેનાથી પણ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે અને મનોકામના પૂર્ણ થશે. જ્યારે કોઈ તમને તેનો દુશ્મન માને છે તો તેને નબળા પાડવા માટે તમે આ ઉપાય કરી શકો છો. ઘરમાં હનુમાનજીનો ફોટો એવી રીતે લગાવો કે હનુમાનજીનું મુખ દક્ષીણ દિશામાં આવે. કોમેન્ટ કરો જય હનુમાનજી દાદા 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Tags: HANUMANJIhanumanji mantra
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જાણો રામાયણના આ પુરાવા વિશે. આજે પણ એ વાતને જણાવે છે કે રામાયણની ઘટના સત્ય છે.. જુઓ તેના ફોટા

જાણો રામાયણના આ પુરાવા વિશે. આજે પણ એ વાતને જણાવે છે કે રામાયણની ઘટના સત્ય છે.. જુઓ તેના ફોટા

હોળાષ્ટકના દિવસોમાં શા માટે નથી કરવામાં આવતા શુભ કાર્ય…. શું છે તેની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ.

હોળાષ્ટકના દિવસોમાં શા માટે નથી કરવામાં આવતા શુભ કાર્ય…. શું છે તેની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

SBI દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત… જો બેંક ધારક ધ્યાન નહિ આપે તો થઇ જશે કંગાળ.. એકાઉન્ટ થઈ જશે ખાલી.

May 18, 2019
હવાઈ ગયેલા પાપડને ફેંકવા કરતા અજમાવો આ 3 માંથી કોઈ 1 ટીપ્સ. ફરીવાર થઈ જશે એકદમ ક્રિસ્પી અને તાજા જેવા જ….

હવાઈ ગયેલા પાપડને ફેંકવા કરતા અજમાવો આ 3 માંથી કોઈ 1 ટીપ્સ. ફરીવાર થઈ જશે એકદમ ક્રિસ્પી અને તાજા જેવા જ….

September 13, 2022
કાળી કે લીલી દ્રાક્ષને બદલે ખાવ લાલ રંગની દ્રાક્ષ, શરીરને થશે ત્રણ ચોંકાવનારા ફાયદા… આજીવન દવાખાને ન જવું હોય તો જાણો ફાયદા અને કરો સેવન…

કાળી કે લીલી દ્રાક્ષને બદલે ખાવ લાલ રંગની દ્રાક્ષ, શરીરને થશે ત્રણ ચોંકાવનારા ફાયદા… આજીવન દવાખાને ન જવું હોય તો જાણો ફાયદા અને કરો સેવન…

February 12, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.