Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો…. આ વાત કોઈને ખબર નહિ હોય.

Social Gujarati by Social Gujarati
October 23, 2018
Reading Time: 1 min read
5
પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો…. આ વાત કોઈને ખબર નહિ હોય.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

💁  પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો

હિંદુ ધર્મમાં નારિયેળનું ખુબ જ મહત્વ છે. આપને દેવી દેવતાઓને પગે લાગવા જઈએ ત્યારે અચૂક પૂજાની સામગ્રી લઇ જતા હોઈએ છીએ. જેમાં નારીયેળનું ખુબ જ મહત્વ હોય છે. નારિયેળ એ ખુબ જ શુભ અને શ્રદ્ધાનું પ્રતિક કહેવાય છે, અને નારિયેળ આપને ભગવાનને અર્પિત કરીએ છીએ.

ઘણી વખત  આપણે જે શ્રીફળ ભગવાનને અર્પિત કરીએ છીએ તે બગડેલું નીકળે છે. તો આપણે વિચારવા લાગીએ છીએ કે કેમ મારું નારિયેળ બગડી ગયેલું નીકળ્યું આની પાછળ શું કારણ હશે? આ આપણે અવનવી કલ્પના કરતા હોઈએ છીએ. આનો મુખ્ય પ્રશ્ન ત્યાં આવી ને અટકે છે કે શું આ શ્રીફળ બગડી ગયેલું નીકળે તો એ શુભ કહેવાય કે અશુભ કહેવાય ?

હકીકતે ચાલો આપણે જાણીએ કે આ શુભ કહેવાય કે અશુભ..

આના વિશે લોકો એમ પણ કહે છે કે ભગવાન તમારા પર કોપાયમાન (નારાજ) છે માટે તમારું શ્રીફળ બગડી ગયેલું નીકળ્યું. ઘણા લોકો કહે છે કે તમારું ધારેલું કામ સફળ નહિ જાય માટે બગડેલું નીકળ્યું. અને ઘણા તો એમ પણ કહી દે છે કે તમે જે કામ કરો છો તેમાં કોઈ અદ્રશ્ય શક્તિ તમારું કામ થવા નહિ દે તેના સંકેત છે. આમ કહી તે લોકો કહે છે કે તમારું શ્રીફળ જો બગડેલું નીકળે તો તે અશુભ કહેવાય.

પણ સાચી જાણકારી તે લોકોને નથી હોતી..હકીકતે વધેરેલુ શ્રીફળ જો બગડી ગયેલું નીકળે તો એ શુભ કહેવાય છે. તેની પાછળ એ કારણ છે કે શ્રીફળ આમ તો સૌ દેવી દેવતાઓને ચડે છે પણ સૌપ્રથમ એ લક્ષ્મીમાતાનું પ્રથમ પ્રતિક માનવામાં આવે છે.

જયારે કોઈ ભક્ત ભગવાનને શ્રીફળ ચડાવે છે ત્યારે તે ભગવાનને પોતાની નાનકડી ભેટ અર્પણ કરે છે એમ કહેવાય, આ શ્રીફળ જયારે બગડી ગયેલું નીકળે ત્યારે સમજવું કે ભગવાને તમારી ભેટ સ્વીકારી લીધી છે કેમ કે કહેવાય છે કે શ્રીફળ એક જીવંત ફળ માનવામાં આવે છે અને જયારે તે બગડી જાય છે ત્યારે તે નિર્જીવ થઇ જાય છે તેનો અર્થ એ છે કે એ ભેટ ભગવાન તરફથી સ્વીકારાઈ છે જેથી તે નિર્જીવ થઇ જાય છે.

એવું પણ કહેવાય છે  કે ખાસ કામ ઈચ્છા પૂરી કરવા માટે શ્રીફળ વધેર્યું હોય અને તે બગડેલું નીકળે તો માનવામાં આવે છે કે તમારું ધારેલું કામ સફળ થશે..
જયારે આપને સારું શ્રીફળ વધેરીએ અને તે સારું નીકળે અને તેની પ્રસાદી આપને ગ્રહણ કરીએ તે પર શુભ જ કહેવાય છે કે ભગવાનનિ કૃપાથી તેની પ્રસાદી આપણે ગ્રહણ કરી શકીએ છીએ, આમ પણ તમે જોયું જ હશે કે ભગવાનને વધેરેલું નારિયેળ મીઠું હોય છે આમ જ શ્રીફળ ખાવ ત્યારે તે થોડો સ્વાદમાં ફેર પડે છે. આ વાત સત્યનારાયણ ભગવાનના પ્રસાદ જેવી છે કે તે પ્રસાદ જેવો સ્વાદ ઘરે બનાવેલ રવામાંથી ક્યારેય નથી આવતો.

જો તમારે એ જાણવું હોય કે ભગવાનને પૂજામાં શ્રીફળ જ કેમ ચડાવવામાં આવે છે બીજું કોઈ ફળ કેમ નહિ, તો કોમેન્ટમાં પાર્ટ – 2 લખો..

અને તમારે જો તે જાણવું હોય કે સત્યનારાયણ ભગવાનની પૂજામાં બનાવેલ પ્રસાદ જેવો સ્વાદ આપણા  ઘરે બનાવેલ પ્રસાદમાંથી કેમ નથી આવતો?  તો કોમેન્ટમાં પાર્ટ -૩ લખીને અમને જણાવો…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: coconutDevotionalgodSHRIFAL
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ છે દુનિયાની સૌથી સુંદર કિન્નર… જેની સુંદરતા જોઈ હિરોઈન પણ લાગે છે ફિક્કી… જુઓ તે કિન્નરના ફોટો

આ છે દુનિયાની સૌથી સુંદર કિન્નર... જેની સુંદરતા જોઈ હિરોઈન પણ લાગે છે ફિક્કી... જુઓ તે કિન્નરના ફોટો

તમારા કાનની બનાવટ અને રંગ ઘણું બધું કહે છે…. જાણો તમારા કાનનો આ ભાગ શું કહે છે તમારા વિશે

તમારા કાનની બનાવટ અને રંગ ઘણું બધું કહે છે…. જાણો તમારા કાનનો આ ભાગ શું કહે છે તમારા વિશે

Comments 5

  1. hetal m patel says:
    6 years ago

    no,

    Reply
  2. hetal m patel says:
    6 years ago

    yes, plesese email.me

    Reply
    • Ashwinbhai Tandel says:
      5 years ago

      3

      Reply
  3. Ashwinbhai Tandel says:
    5 years ago

    3

    Reply
  4. Mr T Chauhan says:
    4 years ago

    Please show Part 2 and part3 …

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

“લોનાર” ઝીલનું પાણી અચાનક થઈ ગુલાબી,  સ્થાનિક અને જાણકારો પણ હેરાન…    જાણો કારણ.

“લોનાર” ઝીલનું પાણી અચાનક થઈ ગુલાબી, સ્થાનિક અને જાણકારો પણ હેરાન… જાણો કારણ.

June 15, 2020
શું હોય છે પ્રેમિકામાં અને પત્નીમાં તફાવત… આ માહિતી જાણીને દંગ રહી જશો… ભારતમાં છે આવું આવું

શું હોય છે પ્રેમિકામાં અને પત્નીમાં તફાવત… આ માહિતી જાણીને દંગ રહી જશો… ભારતમાં છે આવું આવું

January 16, 2023
મહાભારતમાં શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશે જણાવ્યું હતું,   કહી હતી કળિયુગની ગંભીર વાત. 

મહાભારતમાં શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશે જણાવ્યું હતું, કહી હતી કળિયુગની ગંભીર વાત. 

June 1, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.