Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

બોલીવુડના આ 12 સિતારાઓએ કર્યા છે બીજા ધર્મમાં લગ્ન… ઉંમર વચ્ચેના તફાવત જાણી વિશ્વાસ નહિ આવે કે આવું પણ હોય..?

Social Gujarati by Social Gujarati
December 9, 2021
Reading Time: 1 min read
0
બોલીવુડના આ 12 સિતારાઓએ કર્યા છે બીજા ધર્મમાં લગ્ન… ઉંમર વચ્ચેના તફાવત જાણી વિશ્વાસ નહિ આવે કે આવું પણ હોય..?

પ્રેમ એ એવું ઝુનુન છે જેમાં લોકો દીવાના થઇ જાય છે, અંધ બની જાય છે. પ્રેમ થઇ ગયા પછી લોકો ન ઉંમર જોવે છે, ન ધર્મ. આથી જ પ્રેમની દુનિયાએ આ દુનિયાથી અલગ હોય છે. જયારે બોલીવુડની દુનિયાના સિતારાઓની વાત કરીએ તો તેમાં અનેક સ્ટારે પ્રેમમાં અલગ ધર્મમાં લગ્ન કર્યા છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

જો કે પ્રેમ ધર્મ અને ઉંમર જોતું નથી, આ ખોટી નથી, બોલીવુડમાં તેના ઘણા ઉદાહરણ રહેલ છે. શાહરૂખ ખાન-ગૌરીથી લઈને પ્રિયંકા ચોપડા-નીક જોનસ  સુધી ઘણા એવા કપલ્સ છે જેણે જુદા ધર્મમાં લગ્ન કર્યા છે. જયારે આ કપલ્સ સફળ લગ્ન જીવનનું સારું એવું ઉદાહરણ પણ પૂરું પાડે છે. કેટરીના અને વિક્કી કૌશલ પણ અલગ અલગ ધર્મના છે. બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાય જવાના છે. ચાલો તો જાણી લઈએ ફિલ્મી દુનિયાના આવા કેટલાક સફાલ કપલ્સ વિશે.

1) સૈફ અલી ખાન-કરીના કપૂર ખાન : સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા, જયારે બીજા લગ્ન કરીના કપૂર સાથે થયા છે. અમૃતા સાથે તેણે લગ્ન પરિવારની વિરુદ્ધ જઈને કર્યા હતા. અમૃતા સૈફ કરતા ઉંમરમાં મોટી અને ધર્મમાં અલગ હતી. લગ્ન પછી બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યો અને બંને તલાક લઈને જુદા થઇ ગયા. પછી સૈફે કરીના સાથે લગ્ન કર્યા અને બંનેના બે બાળકો તૈમુર અને જેહ છે. 

2) સોહા અલી ખાન અને કુણાલ ખેમુ : સોહા અલી ખાન અને કુણાલ ખેમુની મુલાકાત એક ફિલ્મ દરમિયાન થઇ હતી. અહીંથી તેમના વચ્ચે પ્રેમની શરૂઆત થઇ અને પછી તેમણે લીવ-ઇન-રીલેશનશીપમાં રહી પ્રેમને મજબુત કર્યો. 25 જાન્યુઆરી 2014 માં બંને લગ્નના બંધનમાં બંધાય ગયા. 

3) અરબાજ ખાન અને મલાઈકા અરોડા : જો કે અરબાજ અને મલાઈકા એ તલાક લઇ લીધા છે. પણ એક સમયે તેમનો સંબંધ ખુબ મજબુત હતો. બંને એ ઘણા વર્ષો સુધી પોતાનો સંબંધ મજબુત રાખ્યો હતો.

4) સુનીલ દત્ત અને નરગીસ : સુનીલ દત્તે પણ ધર્મ અને ઉંમરને છોડીને એક મિસાઈલ કાયમ કરી હતી. તેમના લગ્ન નરગીસ સાથે થયા હતા. લગ્ન પછી નરગીસે હિંદુ ધર્મ અપનાવ્યો હતો. તેમણે એક સફળ લગ્ન જીવનની મિસાઈલ કાયમ કરી હતી. 

5) સંજય દત્ત અને માન્યતા દત્ત : સંજય દત્તે પણ પિતા સુનીલ દત્તની જેમ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે. જોકે સંજય દત્ત પહેલા બે લગ્ન કરી ચુક્યા છે. તેના ત્રીજા લગ્ન દિલનવાજ શેખ એટલે કે માન્યતા સાથે થયા છે. બંને વચ્ચે લગભગ 19 વર્ષનો સમય ગાળો છે. પણ બંને સફળ લગ્ન જીવન જીવી રહ્યા છે. 

6) પ્રિયંકા ચોપડા અને નિક જોનસ : પ્રિયંકા અને નિક જોનસ વિશે લગભગ બધા લોકો જાણે છે. એક વિદેશી સાથે પ્રેમ લગ્ન કરવા વિશે કોઈએ પણ વિચાર્યું ન હતું. આ બંને પોતાના સંબંધને નામ આપતા 2018 માં જોધપુરના ઉમ્મેદ ભવનમાં લગ્ન કરી લીધા. ત્રણ વર્ષ પછી પણ બંને ખુબ સુખેથી લગ્ન જીવન માણી રહ્યા છે.

7) મનોજ બાજપેયી અને નેહા : ‘ફીઝા’ ફિલ્મની અભિનેત્રી નેહાએ ફેમસ અભિનેતા મનોજ બાજપેયી સાથે લગ્ન કર્યા છે. નેહાનું સાચું નામ શબાના રજા છે. બન્નેની મુલાકાત ફિલ્મના સેટ પર થઇ હતી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન થઇ ગયા. 2006 માં તેમણે લગ્ન કરી લીધા. 

8) ઋતિક રોશન અને સુજેન ખાન : ઋતિક રોશન અને સુજેન ખાન બોલીવુડના મોસ્ટ એડોરેબલ કપલ્સ માનવામાં આવે છે. બંનેની લવ સ્ટોરી લોકોને પણ ગમે છે. તેમણે 2000 માં લગ્ન કર્યા હતા પણ બંનેએ 2014 માં તલાક લઇ લીધો. 

9) ઈરફાન ખાન અને સુપાતા સિકંદર : ઈરફાન ખાન એક્ટિંગની જેમ પોતાના લગ્ન સંબંધ પ્રત્યે પણ પુરા ઈમાનદાર હતા. નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં બંનેની મુલાકાત થઇ હતી. અહી બંને વચ્ચે પ્રેમ થયો. 1995 માં બંનેએ ધર્મની સીમા ઓળંગી લગ્ન કરી લીધા. 2020 માં લાંબી બીમારીના અંત પછી ઈરફાન ખાનનું મૃત્યુ થઇ ગયું. પણ સુપાતા આજે પણ તેને ખુબ પ્રેમ કરે છે.

10) આમીર ખાન અને કિરણ રાવ : આમીર ખાને બે લગ્ન કર્યા છે. તેની પહેલા પત્ની રીના દત્તા છે, જે હિંદુ હતી. બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા આ પણ હિંદુ છે. જો કે આમિરના બંને લગ્ન તૂટી ગયા. પહેલી પત્નીથી આમીરને બે બાળકો અને બીજી પત્નીથી એક પુત્ર આઝાદ રાવ છે.

11) શાહરૂખ ખાન અને ગૌરી છિબ્બર : શાહરૂખ અને ગૌરીની પ્રેમકહાની તો બધા જાણે છે. કોલેજ સમયથી પોતાનું દિલ ગૌરીને આપી ચૂકેલ શાહરૂખ ખાન ગૌરીના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેનો પીછો કરતા મુંબઈ આવી ગયા. ગૌરી પણ શાહરૂખને પ્રેમ કરતી હતી. 1991 માં બંને એ લગ્ન કરી લીધા. આમ બોલીવુડના પ્રખ્યાત એક્ટર પોતાના લગ્ન જીવનમાં સફળ રહ્યા છે તો અમુક સમયે નિષ્ફળ પણ રહ્યા છે. પણ તેમનું જીવન સારું ચાલી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Amir khan and Reena dattaBollywood couples divorceBollywood couples who can do interfaith marriagesBollywood interfaith marriageshow many Bollywood stars can do two marriagessanajay dutt and manyta dutt
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સરકારની આ યોજનામાં દર મહિને મળી શકે છે 10 હજાર રૂપિયા રોકડા… જાણો યોજનાનો લાભ લેવા માટેની સંપૂર્ણ માહિતી…

સરકારની આ યોજનામાં દર મહિને મળી શકે છે 10 હજાર રૂપિયા રોકડા... જાણો યોજનાનો લાભ લેવા માટેની સંપૂર્ણ માહિતી...

આ 8 પ્રકારના લોકો માટે ખજુરનું સેવન સાબિત થઈ શકે હાનિકારક, આટલી બીમારીઓમાં કરે છે વધારો… જાણો કોણે ન ખાવો જોઈએ ખજુર…!

આ 8 પ્રકારના લોકો માટે ખજુરનું સેવન સાબિત થઈ શકે હાનિકારક, આટલી બીમારીઓમાં કરે છે વધારો... જાણો કોણે ન ખાવો જોઈએ ખજુર...!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કિસાન નેતાઓએ સરકારને આપી ચેતવણી, 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર વેચી શું દૂધ.. અમારી વાત માનવામાં નહિ આવે તો.

કિસાન નેતાઓએ સરકારને આપી ચેતવણી, 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર વેચી શું દૂધ.. અમારી વાત માનવામાં નહિ આવે તો.

February 27, 2021
શિયાળામાં દરરોજ રાત્રે સુતા પહેલા દૂધમાં ઉકાળીને કરો આનું સેવન, સોજા અને સાંધાના દુખાવા દુર કરી મટાડી દેશે પાચનની સમસ્યા. લિવર અને તાવ-શરદીમાં પણ કારગર…

શિયાળામાં દરરોજ રાત્રે સુતા પહેલા દૂધમાં ઉકાળીને કરો આનું સેવન, સોજા અને સાંધાના દુખાવા દુર કરી મટાડી દેશે પાચનની સમસ્યા. લિવર અને તાવ-શરદીમાં પણ કારગર…

February 6, 2025
ખાલી પેટ એક ચમચી ઘી સાથે કરો આ દાણાનું સેવન, કેન્સર, સુકી ઉધરસ અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ… ફટાફટ વધી જશે ઇમ્યુનિટી અને પાચનશક્તિ…

ખાલી પેટ એક ચમચી ઘી સાથે કરો આ દાણાનું સેવન, કેન્સર, સુકી ઉધરસ અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ… ફટાફટ વધી જશે ઇમ્યુનિટી અને પાચનશક્તિ…

March 5, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.