Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

છેલ્લે ભગત સિંહે લખ્યો હતો આ પત્ર….. વાંચો તે પત્રની લીટીઓ.. દેશના દરેક નાગરિકને થશે ગર્વ.. જાણો તેમાં શું લખ્યું છે….

Social Gujarati by Social Gujarati
March 23, 2022
Reading Time: 1 min read
3
છેલ્લે ભગત સિંહે લખ્યો હતો આ પત્ર….. વાંચો તે પત્રની લીટીઓ.. દેશના દરેક નાગરિકને થશે ગર્વ.. જાણો તેમાં શું લખ્યું છે….

વર્ષ 1931 માં ભારતીય સ્વતંત્રતા આંદોલન દરમિયાન ક્રાંતિકારી ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને 23 માર્ચના દિવસે ફાંસી આપવામાં આવી હતી. તેથી મિત્રો આ દિવસને તેમના માનમાં ભારત સરકાર દ્વારા શહીદ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો અને ઉજવવામાં આવે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

દેશ અને દુનિયામાં આમ તો ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે. પરંતુ 23 માર્ચ કે જે દિવસે ભગત સિંહ અને તેમના બે મીત્ર સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી તે ભારતીય ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનામાની એક ઘટના છે.

મિત્રો એક બાજુ આજની યુવા પેઢી જે પ્રેમ સબંધ કે પબજીને પોતાની જિંદગી માનીને દેશ તો દૂરની વાત પણ પોતાના પરિવારથી પણ બગાવત કરતા અચકાતા નથી.

જ્યારે ભગત સિંહે પોતાની યુવાનીને દેશ માટે કુરબાન કરી દીધી હતી. ભગત સિંહ આઝાદ આંદોલનના એક એવા સિપાહી હતા કે જેની રગેરગમાં ક્રાંતિકારી દોડતી હતી. તેમનું નામ લેતા જ શરીરમાં જોશ દોડવા લાગે અને રુંવાડા ઉભા થઇ જાય છે. આપણે પોતાની જાતને દેશભક્તિના જજ્બાથી ભરવી હોય તો માત્ર ભગત સિંહ એક જ નામ કાફી છે.

મિત્રો આજે અમે ભગત સિંહની ફાંસી અને તેમણે લખેલા છેલ્લા પત્ર વિશે જણાવશું જે દેશના દરેક નાગરિકે વાંચવું જોઈએ અને બાળકો તેમજ  બીજા  લોકોને  પણ  જણાવવું  જોઈએ.

જે અંગ્રેજો ભારતને ખોખલું કરી રહ્યા હતા તેના નાકમાં દમ કરનાર સિપાહી એટલે વીર ભગત સિંહ. તેમણે  અંગ્રેજોની અસેમ્બલી પર બોમ્બ ફેંકીને તેમની ઊંઘ હરામ કરી દીધી હતી. ત્યાર બાદ તેઓ અંગ્રેજોના હાથે પકડાઈ ગયા અને તેમને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી.

જે દિવસે ભગત સિંહ અને બીજા શહીદોને ફાંસી આપવામાં આવી તે દિવસે લાહોર જેલમાં રહેલા બધા કેદીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. એટલું જ નહિ પરંતુ જેલના કર્મચારી અને અધિકારીઓ શહીદ ભગત સિંહ જેવા ક્રાંતિકારીના ગાળામાં ફાંસીનો ફંદો પહેરાવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પણ હાથ કાંપી રહ્યા હતા. જેલના નિયમ અનુસાર ફાંસી પહેલા ત્રણેય દેશ્ભકતને નવડાવામાં આવ્યા પછી તેમને નવા કપડા પહેરાવીને જલ્લાદની સામે લાવવામાં આવ્યા હતા.

જ્યારે તે ત્રણેય ક્રાંતિવીરને તેમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી તો તેણે કહ્યું કે અમે એક બીજાને ગળે લગાવવા માંગીએ છીએ. ત્રણેય એકબીજાને હસતા હસતા ગળે મળ્યા અને ત્યાર બાદ દેશ માટે હસતા હસતા ફાંસીના માચળે ચડી શહીદ થઇ ગયા હતા.

ભગત સિંહ શહીદ થયા તે પહેલા તેમણે એક છેલ્લો પત્ર દેશ માટે લખ્યો હતો. જે જાણીને તમને પણ આ વિરસપૂતને સલામ કરવાનું મન થશે. પત્ર કંઈક આ પ્રમાણે છે,

“સાથીઓ સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા તો મારામાં પણ હોવી જોઈએ, હું તે છુપાવવા નથી માંગતો. પરંતુ હું એક શરત પર જીવી શકું છું કે  કેદ થઈને કે પાબંદ થઈને ન રહું. મારું નામ હિન્દુસ્તાની ક્રાંતિનું પ્રતિક બની ગયું છે. ક્રાંતિકારી દળોના આદર્શે મને ખુબ ઉપર બેસાડી દીધો છે, એટલો ઉંચો કે જીવિત રહેવાની સ્થિતિમાં હું આનાથી ઉંચો જઈ શકતો નથી. મારા હસતા હસતા ફાંસી પર ચડવાથી દેશની માતાઓ પોતાના બાળકો ભગત સિંહ બને તેવી ઉમ્મીદો કરશે. તેનાથી આઝાદી માટે કુરબાની આપનાર લોકોની તાદાદ એટલી વધી જશે કે ક્રાંતિને અટકાવવી અશક્ય બની જશે. આજ કાલ મને પોતાના પર ખુબ ગર્વ છે. હવે હું ખુબ બેતાબીથી મારી અંતિમ પરીક્ષાની રાહ જોઈ રહ્યો છું. આશા છે કે તે ઝડપથી નજીક આવે.”

વીર ભગત સિંહ એક એવા ક્રાંતિકારી છે કે જે દેશ માટે જીવી પણ જાણ્યા અને સમય આવ્યે દેશ માટે શહીદ થતા પણ અચકાયા નહિ. આવા શહીદોને આજના શહીદ દિવસે શત શત નમન છે અને તેમના જજ્બાને સલામ છે. જો તમને પણ તેમના દેશભક્તિના જજ્બા પર ગર્વ થતો હોય તો કોમેન્ટમાં જઈ જવાન, ભારતમાતા કી જય લખવાનું ભૂલતા નહિ તેમજ ભગત સિંહ વિશે તમારે કંઈ કહેવું હોય તો તેમના માનમાં કોમેન્ટ કરી અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Tags: BHAGAT SINGBHAGAT SINHFREEDOM FIGHTERindiaINDIPENDENCELAST LATTERLAST WISHLATTER
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ચોર ચોરી કરવા ગયો અને ખુદે જ બોલાવી પોલીસ…. જાણો પોલીસ આવ્યા પછી શું થયું …

ચોર ચોરી કરવા ગયો અને ખુદે જ બોલાવી પોલીસ…. જાણો પોલીસ આવ્યા પછી શું થયું ...

જાણો હાલ શું ચાલી રહ્યું છે એજ્યુકેશન સીસ્ટમમાં…. બાળકોને ભવિષ્ય સાથે સ્કુલ અને માતાપિતા દ્વારા કરવામાં આવે છે ખિલવાડ…. જાણો કેવી રીતે….

જાણો હાલ શું ચાલી રહ્યું છે એજ્યુકેશન સીસ્ટમમાં…. બાળકોને ભવિષ્ય સાથે સ્કુલ અને માતાપિતા દ્વારા કરવામાં આવે છે ખિલવાડ…. જાણો કેવી રીતે….

Comments 3

  1. Ranachhodbhai patel says:
    5 years ago

    Bharat Maya kids Jay.
    Sat sat Vanda bit said me.

    Reply
  2. Dinesh Patel says:
    5 years ago

    Very Very helpfully And we are to day also Proud For Shree Bhagatshing
    Jay Jawan Shree Bhagatshing Ji

    Reply
  3. Praful says:
    5 years ago

    Aavi comment upload karvi joi
    Jethi mind ma rahe ke aazadi
    Kevi rite mali hati
    Desh mate jyare mushkeli aave
    Tyare bhagat sinh na vicharo yaad aave

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉંદર મરશે પણ નહિ અને ઘરમાંથી ભાગી પણ જશે, અપનાવો આ દેશી ઉપાય.

ઉંદર મરશે પણ નહિ અને ઘરમાંથી ભાગી પણ જશે, અપનાવો આ દેશી ઉપાય.

February 12, 2021
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

March 11, 2025
ઊંઘ ન આવતી હોય તો બોલી લો આ એક મંત્ર, ફક્ત બે જ મિનીટમાં આવી જશે ઘસઘસાટ નિંદર… અને જીવો ત્યાં સુધી નહિ થાય અનિંદ્રાની સમસ્યા…

ઊંઘ ન આવતી હોય તો બોલી લો આ એક મંત્ર, ફક્ત બે જ મિનીટમાં આવી જશે ઘસઘસાટ નિંદર… અને જીવો ત્યાં સુધી નહિ થાય અનિંદ્રાની સમસ્યા…

September 20, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.