Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

લગ્ન વ્યવસ્થાની સ્થાપના આ વ્યક્તિએ કરી હતી. તે પહેલા સ્ત્રીઓ સાથે થતું હતું કઈક આવું.

Social Gujarati by Social Gujarati
July 21, 2019
Reading Time: 1 min read
0
લગ્ન વ્યવસ્થાની સ્થાપના આ વ્યક્તિએ કરી હતી. તે પહેલા સ્ત્રીઓ સાથે થતું  હતું કઈક આવું.

આખા વિશ્વમાં લગભગ આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષોથી લગ્ન પ્રથા નિભાવવામાં આવે છે અને લગ્ન મનુષ્ય જીવનનો એક મહત્વનો નિર્ણય હોય છે અને પ્રસંગ પણ હોય છે. લગ્ન મનુષ્યના જીવનકાળને બદલી નાખે છે અને નવી દિશા તરફ આગળ વધારે છે. માણસની આવનારી ભવિષ્યની બદલી નાખે છે. આપણા સમાજમાં જીવનમાં લગ્નનું ખુબ જ મહત્વ રહેલું હોય છે. દરેક છોકરો કે છોકરી યુવાન થતાની સાથે જ પોતાના લગ્નજીવનના સપનાઓને સેવતો હોય છે. એટલું જ નહિ તેના માતાપિતા તો સંતાનના જન્મથી તેના લગ્નજીવન વિશે વિચારવા લાગતા હોય છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

પરંતુ મિત્રો તમને ક્યારેય એવો સવાલ થયો કે આખરે લગ્ન પ્રથા આવી ક્યાંથી ? કેવી રીતે લગ્ન પ્રથા શરૂ થઇ હશે ? મિત્રો લગ્ન પ્રથા કેવી રીતે શરૂ થઇ તેના પર ઘણા બધા તારણો, તર્કો અને વાતો જાણવા મળે છે. પરંતુ આજે અમે તમને તેનું સાચું તારણ અને તર્ક જણાવશું કે આખરે લગ્ન પ્રથાની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઇ. જે પ્રથા હજારો વર્ષો બાદ આજે પણ ભારતમાં ખુબ જ પ્રચલિત છે. તો એ જાણો આ લેખમાં અને આ લેખને અંત સુધી વાંચો. 

જ્યારે આ પૃથ્વી પર લગ્નની પ્રથા શરૂ થઇ ન હતી, આ સમાજમાં કોઈ નીતિ નિયમો બનાવવામાં આવ્યા ન હતા, ત્યારે પુરુષો અને સ્ત્રીઓ પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરતા હતા અને સ્ત્રીઓને ત્યારે માત્ર ભોગની વસ્તુ જ માનવામાં આવતી હતી. તે સમયે ઉદ્દાલક નામના એક ઋષિ થયા જેના પુત્રનું નામ હતું શ્વેતકેતુ.

ઋષિના પુત્ર શ્વેતકેતુને એક ખુબ સારા સમાજ સુધારક માનવામાં આવે છે. કારણ કે તેણે સમાજના હિત માટે ઘણા નિયમો બનાવ્યા છે. જે સમાજની ભલાઈની દ્રષ્ટીએ ખુબ જ શ્રેષ્ઠ છે અને તે નિયમોનું પાલન લોકો દ્વારા આજે પણ કરવામાં આવે છે. પરંતુ જ્યારે શ્વેતકેતુ સમાજમાં સુધારા લાવવા માંગતા હતા ત્યારે તે સમયે તેમનો ખુબ જ વિરોધ કરવામાં આવતો હતો. એટલું જ નહિ પુરાણોમાં પણ શ્વેતકેતુનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં જણાવ્યું છે કે, શ્વેતકેતુને તેના ઉગ્ર સ્વભાવના કારણે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મુક્યા હતા.

પરંતુ મિત્રો આ શ્વેતકેતુના નિયમના કારણે જ આજે સમાજ લગ્ન કરીને સુખેથી જીવન પસાર કરી શકે છે. કારણ કે એક સમયે જ્યારે શ્વેતકેતુ નાના હતા ત્યારે તેના પિતાના આશ્રમમાં અમુક લોકો આવ્યા અને ત્યાં રહેતી સ્ત્રીઓને ઉઠાવીને જબરદસ્તી પોતાની સાથે લઇ ગયા. આ જોયા બાદ શ્વેતકેતુએ પોતાના પિતાને સવાલ પૂછ્યો કે, તે લોકો આ રીતે સ્ત્રીઓને ઉઠાવીને કેમ લઇ ગયા ? ત્યારે તેમના પિતાએ જવાબ આપ્યો કે બેટા આવું જ થતું આવે છે આ સમાજમાં. સ્ત્રીઓને અહીં એક ભોગની વસ્તુ સમજવામાં આવે છે, જે તેનું જબરદસ્તી અપહરણ કરી લે છે તે જ તેનો માલિક બની જાય છે.પિતાની આ વાત સાંભળીને શ્વેતકેતુને ખુબ જ દુઃખ થયું અને ત્યારથી તેણે એક નિયમ બનાવ્યો કે હવેથી પુરુષે સ્ત્રી સાથે લગ્ન નામના સંબંધમાં જોડાવું પડશે ફરજીયાત. જે સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન નહિ કરે અને જે પુરુષ પર સ્ત્રી ગમન કરશે તેને ભ્રુણ હત્યા બરાબર પાપ થશે, અને જણાવ્યું કે, “તેમને શાસ્ત્રોમાં જે ભ્રુણ હત્યાનો દંડ છે તે દંડ ભોગવવો પડશે.” તેથી તેવી માન્યતા છે કે ત્યારથી જ ભારતમાં લગ્ન પ્રથાની શરૂઆત થઇ.

આમ જોઈએ તો વિવાહની પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે. કારણ કે કોઈ પણ દેવી દેવતાઓ પણ તમને પતિપત્ની સ્વરૂપે જ મળશે. તેથી કહેવાય છે કે વૈદિક કાળથી જ લગ્નની પરંપરાનો જન્મ થયો છે અને કોની સાથે લગ્ન કરવા જોઈએ તેની વિશેષ જાણકારી પણ આપણા વેદો તેમજ ઉપનિષદોમાં લખેલી છે. જે વિવાહના સૌથી પ્રાચીન લેખિત ગ્રંથો છે.

પરંતુ આપણા હિંદુ સમાજમાં લગ્ન એ સંસ્કાર છે. જેને સદીઓથી નિભાવવામાં આવે છે.

Tags: best wayhindu dharmaMARAIGE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

લાંબા સમય બાદ માતા લક્ષ્મીની કૃપા થશે આ રાશિઓ પર થશે પૈસાની રેલમછેલ…

લાંબા સમય બાદ માતા લક્ષ્મીની કૃપા થશે આ રાશિઓ પર થશે પૈસાની રેલમછેલ…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હવાનું પ્રદુષણ સિગારેટ કરતા પણ છે આટલું ભયંકર ! આ બીમારીઓનું છે મુખ્ય કારણ. 

હવાનું પ્રદુષણ સિગારેટ કરતા પણ છે આટલું ભયંકર ! આ બીમારીઓનું છે મુખ્ય કારણ. 

November 3, 2020
આવનારા સમયમાં 147 વર્ષ બાદ બનશે આ દુર્લભ યોગ… આ રાશિના જાતકોનો શરૂ થશે સારો સમય…. ખરબ સમયનો થશે અંત….

આવનારા સમયમાં 147 વર્ષ બાદ બનશે આ દુર્લભ યોગ… આ રાશિના જાતકોનો શરૂ થશે સારો સમય…. ખરબ સમયનો થશે અંત….

May 27, 2019
આખી રાત પલાળી સવારે ખાઈ લ્યો આ ફળ, આ 5 બીમારીઓ થશે હંમેશા માટે દુર…. ફાયદા જાણીને ચોંકી જશો…

આખી રાત પલાળી સવારે ખાઈ લ્યો આ ફળ, આ 5 બીમારીઓ થશે હંમેશા માટે દુર…. ફાયદા જાણીને ચોંકી જશો…

March 6, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.