Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

Social Gujarati by Social Gujarati
July 21, 2019
Reading Time: 1 min read
0
રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

મિત્રો આજે અમે જણાવશું રામાયણના એક રહસ્ય વિશે. રામાયણ તો દરેક વ્યક્તિ એ સાંભળી જ હશે. પરંતુ આજે અમે જ રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. આ રહસ્ય જાણીને તમે આશ્વર્યમાં પડી જશો. તો ચાલો જાણીએ તે રહસ્ય વિશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

રામાયણની એ વાત તો તમે સાંભળી જ હશે કે ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી 14 વર્ષ માટે વનવાસ કરવા માટે ગયા હતા. એ વનવાસ દરમિયાન લક્ષ્મણજી સુતા ન હતા. આ વાત તમને અવિશ્વસનીય લાગતી હશે. પણ આ પૂર્ણ રીતે સત્ય છે.

જ્યારે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બધા નાના બાળ સ્વરૂપે હતા ત્યારે રોતા હતા. પછી થોડા સમયબાદ ભગવાન શ્રી રામ, ભરત, શત્રુઘ્ન રોતા બંધ થઇ ગયા. પણ લક્ષ્મણ તો લગાતાર રોતા જ રહ્યા. જ્યાં સુધી લક્ષ્મણને રામ પાસે સુવડાવ્યા નહિ ત્યાં સુધી લક્ષ્મણજી રોતા રહ્યા. ત્યારથી જ લક્ષ્મણજી ભગવાન શ્રી રામનો પડછાયો બની ગયા હતા અને સદા માટે તે પડછાયા રૂપે જ રહ્યા.

એટલે કે જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ જવાનું થયું ત્યારે રામ અને સીતાજી સાથે લક્ષ્મણજી પણ ગયા એ વાત સાંભળી લક્ષ્મણની પત્ની પણ લક્ષ્મણજી સાથે વનવાસ જવા માટે તૈયાર થઇ છે. ત્યારે લક્ષ્મણજીએ તેની પત્નીને સમજાવતા કહ્યું હતું કે “તેના ભગવાન શ્રી રામ અને માતા સીતાજીની સેવા કરવા માટે જાય છે. જો ઉર્મિલા તમે સાથે આવશો તો સેવામાં વિઘ્ન આવશે અને હું સારી રીતે સેવા નહિ કરી શકું.” આ વાત સાંભળી ઉર્મિલાએ પોતાના હૃદય ઉપર પથ્થર રાખી લક્ષ્મણજીની વાત માની લીધી. એટલે ઉર્મિલા વનમાં ન ગયા. વનમાં પહોંચ્યા બાદ વનમાં રામ અંગે સીતાજી માટે લક્ષ્મણજીએ પોતાના હાથથી એક ઝુપડી બનાવી.

જ્યારે ભગવાન શ્રી રામ અને સીતાજી એ ઝુપડીમાં આરામ કરતા ત્યારે ઝુપડીની બહાર લક્ષ્મણજી ચોંકી કરતા હતા. જ્યારે વનવાસની પહેલી રાત્રે રામ અને સીતાજી ઝુપડીમાં આરામ કરતા હતા. ત્યારે લક્ષ્મણજી બહાર ચોંકીદારી કરતા હતા ત્યારે નિંદ્રાદેવી આવ્યા અને લક્ષ્મણજીએ વરદાન માંગ્યું કે 14 વર્ષ સુધી મને નિંદ્રા ન આવે એવું વરદાન આપો. તો નિંદ્રાદેવીએ કહ્યું કે તમારા ભાગની નિંદ્રા કોઈકને તો દેવી જ પડશે. તો લક્ષ્મણજીએ કહ્યું કે “મારભાગની નિંદ્રા મારા પત્ની ઉર્મિલાને આપી દો.”

કહેવામાં આવે છે કે નિંદ્રાદેવીના વરદાનથી લક્ષ્મણજીની પત્ની ઉર્મિલા 14 વર્ષ સુધી સુતી રહી અને લક્ષ્મણજી 14 વર્ષ સુધી જાગતા રહ્યા.

મિત્રો ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસ દરમિયાન શું થયું હતું તે તમે વાંચ્યું અને સાંભળ્યું જ હશે. રાવણ વધ પછી ભગવાન  શ્રી રામ સીતાજી, લક્ષ્મણજી વનવાસથી અયોધ્યા પાછા આવ્યા પછી જયારે ભગવાન શ્રી રામનું રાજ્યાભિષેક થયું ત્યારે ઉર્મિલા ત્યાં હાજર હતા પણ નિંદ્રાદેવીના વરદાનના કારણે અર્ધ નિંદ્રા અવસ્થામાં જ હતા. ઉર્મિલાને એ અવસ્થામાં જોઈ લક્ષ્મણજી જોર જોરથી હસવા લાગ્યા.

લક્ષ્મણજીને આવી રીતે હસતા જોઇને  રાજ દરબાર લક્ષ્મણજી તરફ જોવા લાગ્યો અને એનું કારણ પૂછ્યું. તો લક્ષ્મણજી એ કહ્યું કે ઉર્મિલા હજુ સુધી નિંદ્રામાં જ છે અને જ્યાં સુધી નિંદ્રાદેવી પાસે હું વરદાન પાછુ નહિ માંગું ત્યાં સુધી ઉર્મિલા નિંદ્રામાં જ રહેશે અને ત્યાર બાદ રાજદરબારમાં રહેલા બધા જ માણસો હસવા લાગ્યા હતા. એ હસવાના અવાજ સાંભળી ઉર્મિલા સમજી ગયા કે આ બધા મારી ઉપર જ હસે છે. એ કારણે ઉર્મિલાને લજ્જા આવવાથી ઉર્મિલા સમારોહ માંથી ઉઠી ચાલ્યા ગયા. પછી નિંદ્રાદેવી પાસેથી વરદાન પાછું માગ્યા બાદ ઉર્મિલા નિંદ્રામાંથી બહાર આવ્યા.

બીજી બાજુ કેટલાક ઈતિહાસકારો એમ પણ કહે છે કે, આ વાત અસત્ય છે. આવો કોઈ બનાવ રામાયણમાં બનેલો નથી. તો આ વાત અમે આપની જાણકારી ખાતર ઈન્ટરનેટ પરથી લેવામાં આવી હતી, આ વાત સંપૂર્ણ સત્ય છે કે નહિ તે પૂરી માહિતી હાલ નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ramayanashree ramsleepy goddess
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
લાંબા સમય બાદ માતા લક્ષ્મીની કૃપા થશે આ રાશિઓ પર થશે પૈસાની રેલમછેલ…

લાંબા સમય બાદ માતા લક્ષ્મીની કૃપા થશે આ રાશિઓ પર થશે પૈસાની રેલમછેલ…

આલિયા ભટ્ટ અને ઇમરાન હાશમી છે ભાઈ બહેન. સબંધ જાણીને ચોંકી જશો.

આલિયા ભટ્ટ અને ઇમરાન હાશમી છે ભાઈ બહેન. સબંધ જાણીને ચોંકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

1 એપ્રિલથી આ 8 બેંકો થઈ રહી છે મર્જ | ગ્રાહકોએ કરવું પડશે આ ખાસ કામ, નહિ કરો તો થશે મુશ્કેલી..

1 એપ્રિલથી આ 8 બેંકો થઈ રહી છે મર્જ | ગ્રાહકોએ કરવું પડશે આ ખાસ કામ, નહિ કરો તો થશે મુશ્કેલી..

March 18, 2021
શિયાળામાં ભૂખ્યા પેટે ફક્ત 5 દાણા આનું સેવન કરી લીધું તો આખું વર્ષ રહેશો નિરોગી…  વાળ પણ બની જશે કાળા અને ઘાટા

શિયાળામાં ભૂખ્યા પેટે ફક્ત 5 દાણા આનું સેવન કરી લીધું તો આખું વર્ષ રહેશો નિરોગી… વાળ પણ બની જશે કાળા અને ઘાટા

December 25, 2023
આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

November 8, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.