Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

પૂજાના સમયે ક્યારેય પણ ન કરો આ ભૂલો… નહિ તો પૂજા અને જાપ જશે વ્યર્થમાં, જાણો તે ભૂલો કઈ

Social Gujarati by Social Gujarati
December 16, 2022
Reading Time: 1 min read
1
પૂજાના સમયે ક્યારેય પણ ન કરો આ ભૂલો… નહિ તો પૂજા અને જાપ જશે વ્યર્થમાં, જાણો તે ભૂલો કઈ

પૂજાના સમયે ક્યારેય પણ ન કરો આ ભૂલો… નહિ તો ભાગ્ય સાથ છોડશે, અને દુર થશે લક્ષ્મી.. જાણો તે ભૂલો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

પૂજા કરતા સમયે ઘણી એવી સામાન્ય બાબતો હોય છે જેના પર આપણે સામાન્ય રીતે કોઈ ખાસ ધ્યાન નથી આપતા હોતા. પરંતુ હકીકતમાં એ બાબત ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. તો મિત્રો આજે પૂજા સાથે સંબંધિત એવી શુભ અને અશુભ વાતો જણાવશું જેને ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. જો આ મહત્વપૂર્ણ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પૂજા કરવામાં આવે તો આપણી પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી. તેના શુભ પરિણામો અવશ્ય મળે છે. તો ચાલો જાણીએ તે ખુબ જ જરૂરી અને મહત્વની બાબતો કંઈ છે.

મિત્રો ભગવાન ગણેશજીની  પૂજામાં ક્યારેય તુલસીના પાંદનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ગણેશજીને તુલસીના પાંદ અપ્રિય છે. કેમ કે એક વાર તુલસીએ ગણપતિજી સાથે પરણવાની હઠ લીધી અને અને ગણેશજીને એ પસંદ ન હતું. એટલા માટે તુલસીનો ગણેશજીએ તેની પૂજામાં ત્યાગ કર્યો છે. તેથી જો તે ગણેશજીને ચડાવવામાં આવે તો અનર્થ થઇ જાય છે. આ ઉપરાંત ભૈરવદેવની પૂજામાં પણ તુલસી સ્વીકાર્ય નથી.

સ્નાન કર્યા વગર તુલસી પાંદ તોડ્યું હોય અને પછી તે પાંદનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે તો ભગવાન તે પૂજા સ્વીકાર નથી કરતા. આ ઉપરાંત બારશ, સંક્રાંતિ, રવિવાર, પક્ષાંત અને સંધ્યા કાળે ક્યારેય તુલસીના પાંદ ન તોડવા જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ આપણા પર ક્રોધિત થાય છે.

રવિવારે ક્યારેય પૂજા માટે ધરો ( એક પ્રકારનું ઘાસ છે ગણેશજીનું સૌથી પ્રિય છે ) ક્યારેય ન તોડવો જોઈએ.

મિત્રો કેવડાનું ફૂલ ભગવાન શિવને ક્યારેય ન ચડાવવું જોઈએ. ભગવાન શિવજી પાસે કેવડો એક વાર ખોટું બોલ્યો હતો એટલા માટે ભગવાને તેનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ જો કારતક મહિનામાં કેતકી પુષ્પ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો ખુબ લાભ થાય છે.

દેવતાઓ સામે ક્યારેય પ્રજ્વલ્લિત દીપક ઓલવવો જોઈએ નહિ. તેવું કરવાથી દેવતાઓનું અપમાન ગણાય છે અને પૂજા વ્યર્થ જાય છે અને અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે.

મિત્રો તુલસીના પાંદ ઘણા લોકો ગ્રહણ કરતા હોય છે તો તમને જણાવી દઈએ કે મધ્યાહન સમય બાદ ક્યારેય તુલસીના પાંદ ગ્રહણ કરવા જોઈએ નહિ. બને ત્યાં સુધી તેનું સેવન સવારે જ કરવું જોઈએ. જો રાત્રે કરવામાં આવે તો ખુબ જ મોટું આર્થિક નુકશાન ભોગવવું પડે છે.

પૂજા માટે હાથમાં ધારણ કરેલા પુષ્પો અને તાંબાના પાત્રમાં રાખેલું ચંદન તેમજ ચર્બ પાત્રમાં રાખેલું ગંગાજળ અપવિત્ર થઇ જાય છે માટે આ ત્રણેય વસ્તુને યોગ્ય પાત્રમાં રાખવા જોઈએ.

મિત્રો ક્યારેય પૂજામાં ઓગળેલું ઘી તેમજ પાતળું ચંદન ન ચડાવવું જોઈએ. પૂજા માટે જામેલા ઘી અને ગાઢ ચંદનનો ઉપયોગ કરવો જોઈએ.

એક દીવાની જ્યોતથી બીજા દીવાની જ્યોત ક્યારેય ન સળગાવી જોઈએ. કારણ કે આ રીતે એક દીવામાંથી બીજો દીવો સળગાવાથી વ્યક્તિના જીવનમાં દરિદ્રતા આવે છે તેમજ તે વ્યક્તિ રોગોનો શિકાર બને છે. આ ઉપરાંત દીવામાંથી અગરબત્તી સળગાવામાં આવે તો તે પણ દરિદ્રતા માટેનું સૌથી મોટું કારણ હોય છે.

ક્યારેય પણ પૂજા સમયે  દીપકનું મુખ દક્ષીણ દિશામાં ન રાખવું જોઈએ. દેવી માતા અથવા જે દેવતાનો દીપક કરો છો તેની જમણી કે ડાબી બાજુએ દીવો રાખવો જોઈએ.

મિત્રો કોઈ પણ દેવતાની મૂર્તિનું સ્નાન કરાવતા હોય ત્યારે અંગુઠાનો ઉપયોગ ન કરવો જોઈએ.

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા  માટે પોષ મહિનાની શુક્લ દશમ તિથી, ચૈત્ર મહિનાની શુક્લ પાચમ અને શ્રાવણ માસની પૂનમના દિવસે લક્ષ્મી માતાનું પૂજન અવશ્ય કરવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની કમી રહેતી નથી. પરંતુ કૃષ્ણ પક્ષ અને સાવન નક્ષત્રમાં માતા લક્ષ્મીની પૂજા ન કરવી જોઈએ. આ ઉપરાંત મધ્યાહ્ન સમયે, રાત્રીના સમયે, કૃષ્ણ પક્ષ, બારશ અને આઠમના દિવસથી લક્ષ્મી માતાની પૂજાનો પ્રારંભ ન કરવો જોઈએ.

સામાન્ય રીતે છીંક અશુભ સંકેત ગણાય છે પરંતુ તમને જણાવી દઈએ કે આસન, શયન, દાન, ભોજન, વસ્ત્ર સંગ્રહ, વિવાદ અને વિવાહના સમયે છીંક ખાવું શુભ મનાય છે.

ગંદા તથા ફાટેલા કપડા તેમજ વાણંદ પાસે વાળ કપાવ્યા બાદ વાળ ચોંટેલા કપડા પહેર્યા અને મોમાં દુર્ગંધ આવતી હોય ત્યારે કરવામાં આવતી પૂજા અને જાપ વ્યર્થ જાય છે. એટલા માટે સ્વસ્થ થઈને જ પૂજા કરવી જોઈએ.

તો મિત્રો પૂજા કરતા સમયે આ ખાસ બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું..

Tags: amazingPUJA TIMESsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
સવારે નાસ્તામાં આનું સેવન બધા રોગો મૂળમાંથી ઉખાડી ફેંકશે … 90% લોકો નથી જાણતા આ અસરકારક વસ્તુ

સવારે નાસ્તામાં આનું સેવન બધા રોગો મૂળમાંથી ઉખાડી ફેંકશે ... 90% લોકો નથી જાણતા આ અસરકારક વસ્તુ

ગરદનના આ પોઈન્ટ પર થોડી જ વાર નાનો બરફ રાખો.. પછી જુઓ થશે આ ચમત્કાર.. જાણો કેમ કરવાનો પ્રયોગ.

ગરદનના આ પોઈન્ટ પર થોડી જ વાર નાનો બરફ રાખો.. પછી જુઓ થશે આ ચમત્કાર.. જાણો કેમ કરવાનો પ્રયોગ.

Comments 1

  1. Bharati says:
    4 years ago

    Very useful article.
    But GD have managed to make it printable possible, just waiting the Polital Party Permission thru the HC. So be good until Oh, try and remember the article.¬!!

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં તુલસીના છોડની માવજત કરવા અજમાવો આ ટીપ્સ, એકપણ પાન સુકાશે નહિ અને છોડ રહેશે લીલોછમ…. જાણો તુલસીના છોડને લીલો રાખવાની ટીપ્સ……

શિયાળામાં તુલસીના છોડની માવજત કરવા અજમાવો આ ટીપ્સ, એકપણ પાન સુકાશે નહિ અને છોડ રહેશે લીલોછમ…. જાણો તુલસીના છોડને લીલો રાખવાની ટીપ્સ……

December 7, 2023
ગમે તેવી અનિંદ્રાની સમસ્યા થશે ગાયબ, અજમાવો આ 1 જ ટ્રીક્સ…. દરરોજ આવશે ઘસઘસાટ અને ઘેરી ઊંઘ…

ગમે તેવી અનિંદ્રાની સમસ્યા થશે ગાયબ, અજમાવો આ 1 જ ટ્રીક્સ…. દરરોજ આવશે ઘસઘસાટ અને ઘેરી ઊંઘ…

March 12, 2025
સુરતમાં કાપડના વેપારીએ કંગનાને સપોર્ટ કરવા બનાવી સાડી, જાણો કેવી રીતે મળે છે આ સાડી.

સુરતમાં કાપડના વેપારીએ કંગનાને સપોર્ટ કરવા બનાવી સાડી, જાણો કેવી રીતે મળે છે આ સાડી.

September 14, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.