Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

જાણો શનિદેવ પગેથી કેમ અપાહિજ છે ? કેમ તેલ ચડાવવામાં આવે છે | જાણો રહસ્ય.

Social Gujarati by Social Gujarati
September 6, 2019
Reading Time: 1 min read
0
જાણો શનિદેવ પગેથી કેમ અપાહિજ છે ? કેમ તેલ ચડાવવામાં આવે છે | જાણો રહસ્ય.

શનિદેવ દક્ષપ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે. શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે. તેમનો પ્રભાવ એક રાશિએ અઢી વર્ષ તેમજ સાડાસાતી રૂપી પ્રભાવ લાંબા સમય સુધી ભોગવવો પડે છે. મિત્રો શનિદેવની ગતિ બધા ગ્રહોથી મંદ છે. તેનું કારણ છે તેમનું લંગડા હોવું. તો મિત્રો આજે અમે તમને જણાવશું કે શા માટે તે લંગડા છે અને સાથે સાથે એ પણ જણાવશું કે તેઓને શા માટે તેલ ચડાવવામાં આવે છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો શનિદેવના લંગડા હોવા પાછળ સૂર્યતંત્રમાં એક કથા પણ આવેલી છે. એકવાર સૂર્યદેવનું તેજ સહન ન કરી શકવાથી શન્યાદેવીએ પોતાના જ શરીરમાંથી પોતાના જેવી જ એક પ્રતિ મૂર્તિ તૈયાર કરી અને તેનું નામ સવર્ણા રાખ્યું. તેને આજ્ઞા કરી કે તેની અનુપસ્થિતિમાં તે પ્રતિ મૂર્તિ તેમના સંતાનોનું ધ્યાન રાખે અને સૂર્યદેવની સેવા કરે અને પત્ની સુખ ભોગવે. આદેશ આપીને શન્યા દેવી પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા અને અહીં સવર્ણાએ પણ પોતાની જવાબદારી એટલી સારી રીતે સંભાળી કે સૂર્યદેવને પણ તેની કોઈ જાણ ન થઇ. આ સમય દરમિયાન સવર્ણાને સૂર્યદેવથી પાંચ પુત્રો અને બે પૂત્રીની પ્રાપ્તિ થઇ. ત્યાર બાદ સવર્ણા પોતાના પુત્રો પર વધારે અને શન્યાદેવીના સંતાનો પર ઓછું ધ્યાન આપવા લાગ્યા. એકવાર શન્યાદેવીના પૂત્ર શનિદેવે સવર્ણા પાસેથી જમવાનું માંગ્યું ત્યારે તેણે કહ્યું કે પહેલા તે ભગવાનને ભોગ લગાવી દે અને ત્યાર બાદ તે તેમના નાના ભાઈઓને ખવડાવી દે ત્યાર બાદ તેને જમવાનું આપશે. ત્યારે શનિદેવને ગુસ્સો આવી ગયો અને સવર્ણાને મારવા માટે પોતાનો પગ ઉપાડ્યો. ત્યારે સવર્ણાએ શ્રાપ આપ્યો કે શનિદેવનો પગ તૂટી જાય.

આ સાંભળી શનિદેવ ડરી ગયા અને તે પોતાના પિતા સૂર્યદેવ પાસે ગયા અને તેમને આખી વાત કહી જણાવી. ત્યારે સૂર્યદેવ સમજી ગયા કે કોઈ માતા પોતાના પુત્રને આવો શ્રાપ આપી ન શકે માટે તેમને સમજાઈ ગયું કે તેમની સાથે તેમની પત્ની નહિ પણ કોઈ બીજું રહે છે.

સૂર્યદેવે ક્રોધમાં આવી અને તેને પૂછ્યું કે જણાવ તું કોણ છે. સૂર્યનું તેજ જોઇને સવર્ણા ગભરાઈ ગઈ અને બધું સત્ય જણાવી દીધું. ત્યારે સૂર્યદેવે શનિદેવને સમજાવ્યું કે સવર્ણા તેની માતા નથી પરંતુ માતા સમાન છે. માટે તેમના દ્વારા દેવાયેલ શ્રાપ વ્યર્થ નહિ જાય અને તે એટલો કઠોર પણ નહિ હોય કે તેમનો આખો પગ શરીરથી અલગ થઇ જાય અને કહ્યું કે, આ શ્રાપના કારણે તે આજીવન લંગડાતા ચાલશે અને ત્યારથી શનિદેવ લંગડાતા ચાલે છે.મિત્રો આ તો વાત થઇ કે તે લંગડાતા કેમ ચાલે છે. પરંતુ વાત કરીએ કે તેમને તેલ શા માટે ચડાવવામાં આવે છે. આનંદ રામાયણમાં એક કથામાં તેમનો ઉલ્લેખ થયેલો છે. જ્યારે ભગવાન શ્રી રામની સેનાએ સાગર સેતુ બાંધી લીધો ત્યાર બાદ કોઈ તેને હાનિ ન પહોંચાડી શકે. તેના માટે ભગવાન શ્રી રામે હનુમાનજીને તેનું ધ્યાન રાખવા કહ્યું.

જ્યારે હનુમાનજી સાંજના સમયે પોતાના ઇષ્ટદેવ ભગવાન રામની ભક્તિમાં લીન હતા. ત્યારે શનિદેવે કાળો કુરૂપ ચહેરો ધારણ કરી ગુસ્સેથી હનુમાનજીને કહ્યું “હે વાનર, હું દેવતાઓ માંથી શક્તિશાળી શનિ છું, સાંભળ્યું છે કે તું ખુબ બળવાન છે, તો તું આંખ ખોલ અને મારી સાથે યુદ્ધ કર કારણ કે હું તારી સાથે યુદ્ધ કરવા માંગુ છું.”

ત્યારે હનુમાનજીએ ખુબ જ વિનમ્રતાથી કહ્યું કે, આ સમયે તે પોતાના ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે અને તે તેમની પૂજામાં વિઘ્ન ન લાવે અને કહ્યું કે તમે મારા આદરણીય છો કૃપા કરીને જતા રહો.

પરંતુ શનિદેવ ન માન્યા અને લડવા પર આવી ગયા. ત્યારે હનુમાનજીએ તેમને પોતાની પૂંછ વડે લપેટવાનું શરૂ કર્યું અને તેમને ખુબ દબાણપૂર્વક જક્ડવા લાગ્યા. ખુબ જોર લગાવ્યા બાદ પણ શનિદેવ તેમાંથી મુક્ત ન થઇ શક્યા અને પીડાથી વ્યાકુળ થવા લાગ્યા. ત્યાર બાદ હનુમાનજીએ સેતુની પરિક્રમા કરવાનું શરૂ કર્યું અને શનિદેવને પાઠ ભણાવવા માટે અને તેમનું ઘમંડ તોડવા માટે પોતાની પૂંછ પથ્થરો પર પટકવા લાગ્યા. શનિદેવનું શરીર લોહીલુહાણ થઇ ગયું અને તેમની પીડા અત્યંત વધી ગઈ.ત્યાર બાદ શનિદેવે હનુમાનજીને પ્રાર્થના કરી કે હવે તે તેમને બંધનમુક્ત કરી દે તેમને પોતાના અપરાધની સજા મળી ચુકી છે. હવે બીજી વાર આવી ભૂલ નહિ થાય. ત્યાર બાદ હનુમાનજીએ શનિદેવને જણાવ્યું કે તે વચન આપે કે તે ક્યારેય રામ ભક્તોને હેરાન નહિ કરે અને જો કરશે તો તેમને કઠોર દંડ પ્રાપ્ત થશે.

ત્યાર બાદ શનિદેવે વચન આપ્યું કે ભૂલથી પણ ક્યારેય હનુમાનજી તેમજ રામભક્તોની રાશિમાં તે નહિ આવે. ત્યાર બાદ હનુમાનજીએ શનિદેવને છોડી દીધા. ત્યાર બાદ શનિદેવે હનુમાનજી પાસેથી પોતાના ઘાવની પીડા ઘટાડવા માટે તેલ માંગ્યું અને હનુમાનજીએ આપેલ તેલ લગાવ્યા બાદ શનિદેવની પીડા ગાયબ થવા લાગી.

ત્યારથી શનિદેવને તેલ ચડાવવામાં આવે છે કારણ કે તેનાથી તેમની પીડા શાંત થાય છે અને તેથી જ જે લોકો તેમને તેલ ચડાવે છે તેમનાથી તે પ્રસન્ન થઇ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Tags: hindi religionhindu lordJYOTISH SHASHTRARAHU KETUshanidevshanidev and god surya
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
જો ઘરમાં આ વસ્તુ રહેલી છે તો આજે જ હટાવો,  નહિ ક્યારેય ધનવાન નહિ બનવા દે.

જો ઘરમાં આ વસ્તુ રહેલી છે તો આજે જ હટાવો, નહિ ક્યારેય ધનવાન નહિ બનવા દે.

શરીરની આ ક્રિયા નથી કરતા તો થઇ શકે કેન્સર જેવા રોગ,  જાણો કઈ ક્રિયા?

શરીરની આ ક્રિયા નથી કરતા તો થઇ શકે કેન્સર જેવા રોગ, જાણો કઈ ક્રિયા?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નાકના સ્પ્રેથી 99.99% કોરોના વાયરસ ખત્મ ! આ કંપનીનો ચોંકાવનારો દાવો…  

નાકના સ્પ્રેથી 99.99% કોરોના વાયરસ ખત્મ ! આ કંપનીનો ચોંકાવનારો દાવો…  

April 14, 2021
સદાય ખુશ રહેવાના ઉપાયો – બસ આટલું  કરો અને ખુશ રહો

સદાય ખુશ રહેવાના ઉપાયો – બસ આટલું કરો અને ખુશ રહો

March 13, 2018
ચલણી નોટ પર ફાટેલી, દાગ વાળી કે કંઈક લખેલી હોય તો ચાલશે કે નહિ ?? આવી નોટ લેતા પહેલા વાંચી લો, RBI એ શું કીધું… નહિ તો પછ્તાશો…

ચલણી નોટ પર ફાટેલી, દાગ વાળી કે કંઈક લખેલી હોય તો ચાલશે કે નહિ ?? આવી નોટ લેતા પહેલા વાંચી લો, RBI એ શું કીધું… નહિ તો પછ્તાશો…

December 31, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.