Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ સમયે ગણપતિજી નું વિસર્જન કરશો તો મળશે શુભ પરિણામ.. જાણો યોગ્ય મુર્હત અને પૂજા વિધિ

Social Gujarati by Social Gujarati
September 11, 2019
Reading Time: 1 min read
0
આ સમયે ગણપતિજી નું વિસર્જન કરશો તો મળશે શુભ પરિણામ.. જાણો યોગ્ય મુર્હત અને પૂજા વિધિ

જાણો શા માટે અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે ગણપતિજીનું વિસર્જન…

ભારતમાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરીને તેમને 10 દિવસ ઘરે રાખી તેમની પૂજા, સેવા અને આરતી વગેરે કર્યા બાદ તેમનું વિસર્જન કરવાની પરંપરા છે. જો કે ગણપતી બાપાનું વિસર્જન 3 કે 5 દિવસ પછી પણ કરી શકાય છે. પરંતુ મોટાભાગના લોકો 10 દિવસ સુધી ગણપતિ બાપાની સેવા પૂજા કરે છે અને પછી વિસર્જન કરે છે. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવાની પરંપરા સૌથી પ્રચલિત છે. મતલબ ગણેશ ચતુર્થીના 10 દિવસ રાખ્યા બાદ એટલે કે 11 માં દિવસે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરવું. લોકો ખુબ જ ધામધુમથી વિસર્જન કરે છે. પરંતુ શા માટે વિસર્જન કરવામાં આવે છે અને આ વર્ષે વિસર્જનનું શુભ મુહૂર્ત શું છે તે આજે અમે તમને જણાવશું.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

હિંદુ પંચાંગ મુજબ અનંત ચતુર્દશી દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચૌદસના દિવસે મનાવવામાં આવે છે. અને અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં આવે છે. ગણેશ ચતુર્થીના 10 દિવસ પછી અનંત ચતુર્દશી આવે છે અને આ દિવસે વિધિ વિધાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 12 સપ્ટેમ્બરના દિવસે આવે છે. અનંત ચતુર્દશીનો પ્રારંભ 12 સપ્ટેમ્બરના દિવસે સવારે 5 વાગ્યાને 6 મિનીટે થશે અને તેનો સમાપ્ત સમય 13 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યેને 35 મિનીટ સુધીનો છે.

12 સપ્ટેમ્બરના દિવસે સવારે વિસર્જનનું શુભ મુહૂર્ત 6 વાગ્યેને 8 મિનીટથી લઈને સવારના 7 વાગ્યાને 40 મિનીટ સુધીનો રહેશે. ત્યાર બાદ સવારના 10 વાગ્યેને 45 મિનીટથી લઈને બપોરના 3 વાગ્યેને 22 મિનીટ સુધી પણ શુભ મુહૂર્ત રહેશે. ત્યાર બાદ બપોરના 4 વાગ્યેને 54 મિનિટથી લઈને રાત્રીના 9 વાગ્યેના 22 મિનીટ સુધી શુભ મુહૂર્ત રહેશે અને આ ઉપરાંત 13 સપ્ટેમ્બરના રાત્રે 12 વાગ્યેને 18 મિનીટથી લઈને 1 વાગ્યાને 45 મિનીટ સુધી શુભ મુહૂર્ત રહેશે. તો આ મુહૂર્તોને ધ્યાનમાં રાખીને જો વિસર્જન કરવામાં આવશે તો તેનું શુભ ફળ પ્રાપ્ત થશે.

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજીનું વિશેષ સ્થાન છે. કોઈ પણ પૂજા, હવન કે કોઈ માંગલિક કાર્યોમાં તેમની સ્તુતિ વગર પૂજા અધુરી રહે છે. આ ઉપરાંત કોઈ પણ નવા કાર્યની શરૂઆત ગણેશજીની વંદના બાદ કરવામાં આવે છે. આ કારણે જ ગણેશ ચતુર્થી અને ભગવાન ગણેશજીના જન્મ દિવસને દેશમાં ખુબ જ ધામધૂમથી વિધિ વિધાન ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગણેશજીનો આ ઉત્સવ પુરા 10 દિવસ સુધી મનાવવામાં આવે છે અને 11 માં દિવસે તેમનું ધામધુમથી વિસર્જન કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ગણેશજીના વિસર્જનનું માત્ર ધાર્મિક અને સંસ્કૃતિક મહત્વ જ નથી. પરંતુ તે રાષ્ટ્રીય એકતાનું પ્રતિક પણ છે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાના શાસનકાળ દરમિયાન રાષ્ટ્રીય સંસ્કૃતિ અને એકતાને ફેલાવવા માટે સાર્વજનિક રૂપે ગણેશજીનું પૂજન શરૂ કર્યું હતું. લોકમાન્ય તિલકે 1857 માં અસફળ ક્રાંતિ બાદ દેશને એકસુત્રમાં બાંધવાના ઈરાદાથી આ પર્વને સામાજિક અને રાષ્ટ્રીય પર્વના રૂપે ઉજવવાની શરૂઆત કરી હતી.

મિત્રો તમને જાણીને આનંદ થશે કે 10 દિવસ ચાલતા ગણેશ ઉત્સવે અંગ્રેજી શાસનની જડોને હલાવવા માટે બખૂબી એક મહત્વની ભૂમિકા ભજવી છે. લોકો એકઠા થઈને ખુબ ખુશી પૂર્વક ગણપતિ બાપાના નારા લગાવીને તેમનું વિસર્જન કરે છે અને આગલા વર્ષે જલ્દી આવજો તેવી પ્રાર્થના કરે છે.

મિત્રો આપણા મનમાં એક સવાલ આવે કે આખરે ગણેશજીની સ્થાપના કરી પછી તેનું વિસર્જન શા માટે કરવામાં આવે છે. ગણપતિ બાપાના વિસર્જનને લઈને ઘણી ધાર્મિક અને સામાજિક માન્યતાઓ પ્રચલિત છે. બ્રિટીશ કાળ દરમિયાન લોકોમાં એકતા વધારવા માટે ગણેશજીની સ્થાપના અને વિસર્જન કરવામાં આવતું હતું.

પરંતુ વિસર્જન અંગે એક ધાર્મિક માન્યતા પણ પ્રચલિત છે કે મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને મહાભારતની કથા સંભળાવ્યા બાદ ભગવાન ગણેશજીના તેજને શાંત કરવા માટે તેમને સરોવરમાં ડુબાડ્યા હતા. કહેવાય છે કે વેદ વ્યાસે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને મહાભારતની કથા કહેવાનું શરૂ કર્યું હતું. સતત 10 દિવસ સુધી વેદ વ્યાસ મહાભારતની કથા સંભળાવતા રહ્યા અને ગણપતિજી લખતા રહ્યા. જ્યારે કથા પૂરી થઇ ત્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો અત્યાધિક મહેનતના કારણે ગણપતિજીનું તાપમાન ખુબ જ વધી ગયું હતું. તેમનું તાપમાન ઓછું કરવા માટે વેદ વ્યાસે તેમને સરોવરમાં સ્નાન કરાવ્યું હતું. તે દિવસે અનંત ચતુર્દશી હતી અને તેથી આ દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવાની પરંપરા શરૂ થઇ. “બોલો ગણપતિ બાપ્પા મોર્યા”

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: anant chaturdashiganapati bappa moryaganapati visarjan pooja and murhatganesh chaturthi 2019 visarjan murhat
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
ટ્રાફિક રૂલ્સ તોડવાની મળશે આવી પેનલ્ટી,  પોલીસના કપડાં પર લગાવેલો હશે કેમેરો.

ટ્રાફિક રૂલ્સ તોડવાની મળશે આવી પેનલ્ટી, પોલીસના કપડાં પર લગાવેલો હશે કેમેરો.

લાશનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો, અને વરસી સમયે  જીવિત સામે આવ્યો વ્યક્તિ,  જાણો અજીબ ઘટના.

લાશનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો, અને વરસી સમયે જીવિત સામે આવ્યો વ્યક્તિ, જાણો અજીબ ઘટના.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનાના કારણે શેર બજારમાં આવી ભારે ગિરાવટ, પણ માલામાલ થવું હોય તો ખરીદી લ્યો આ 3 શેર… એક સમયે કરી દેશે રૂપિયાથી માલામાલ…

કોરોનાના કારણે શેર બજારમાં આવી ભારે ગિરાવટ, પણ માલામાલ થવું હોય તો ખરીદી લ્યો આ 3 શેર… એક સમયે કરી દેશે રૂપિયાથી માલામાલ…

December 28, 2022
માત્ર 3 જ વીઘામાં વાવી દો આ વસ્તુ, ઓછી મહેનતે છાપી લેશો વર્ષેના 10 થી 12 લાખ રૂપિયા… જાણો શેની છે આ ચમત્કારિક ખેતી…

માત્ર 3 જ વીઘામાં વાવી દો આ વસ્તુ, ઓછી મહેનતે છાપી લેશો વર્ષેના 10 થી 12 લાખ રૂપિયા… જાણો શેની છે આ ચમત્કારિક ખેતી…

June 28, 2023
આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

February 15, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.