Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

મંગળવારે કરો આ ઉપાય, હનુમાનજી તમારા દરેક કષ્ટને કરશે દુર.

Social Gujarati by Social Gujarati
April 22, 2024
Reading Time: 1 min read
0
મંગળવારે કરો આ ઉપાય, હનુમાનજી તમારા દરેક કષ્ટને કરશે દુર.

મિત્રો આમ આપણે જોઈએ તો ભગવાનની પૂજા કે આરાધના કોઈ પણ સમયે અને કોઈ પણ દિવસે કરી શકાય. તેના માટે દરેક દિવસ અને સમયને શુભ માનવામાં આવે છે. પરંતુ આપણા સનાતન ધર્મમાં દરેક દેવતા માટે અલગ અલગ દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો તે અનુસાર મહાબલી હનુમાનજીની પૂજા માટે મંગળવારને શુભ માનવામાં આવ્યો છે. હનુમાનજીની પૂજા માટે આ દિવસને ખાસ માનવામાં આવે છે. 

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

જો કોઈ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ચાલી રહી હોય, અને એ બધી સમસ્યા અને દુઃખોમાંથી બહાર નીકળવું હોય અને કોઈ રસ્તો ન મળતો હોય, તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર જઈને અમુક કાર્ય અવશ્ય કરવા જોઈએ. આજે અમે તમને આ લેખમાં મંગળવારના દિવસે અમુક કાર્ય કરવા માટે જણાવશું. જે હનુમાનજીના મંદિરે જઈને કરવાના છે. તો તમારી સમસ્યામાંથી બહાર નીકળવા માટે આ લેખને વાંચો અને કષ્ટભંજન દેવ માટે આ કાર્ય અવશ્ય કરો. આ ઉપાયોથી હનુમાનજી ખુબ જ પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. 

મંગળવારે કરવાના ઉપાયો : જો તમારી કોઈ મનોકામના પૂર્ણ ન થતી હોય, તો તમારે ઘરમાં અથવા તો હનુમાનજીના મંદિરમાં જઈને એક મંત્રનો જાપ કરવાનો છે, તે મંત્ર છે- “ऊँ रामदूताय नम:. આ મંત્રના જાવ તમારે મંગળવારના રોજ 108 વાર કરવાના છે. આ મંત્રના જાપથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે. 

> મંગળવારના દિવસે તમે વિધિ વિધાન સાથે પૂજા કરતા હો, તો પૂજા કર્યા બાદ એક વાર સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આવું કરવાથી સંકટમોચન હનુમાનજી મહારાજ તમારા પર ખુબ જ જલ્દી પ્રસન્ન થશે અને તમારાથી જાણતા-અજાણતા જે પાપો થયા હશે તેમાંથી મુક્તિ મળશે. 

> તમારી બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારના રોજ હનુમાનજીના ફોટો અથવા તેના મંદિરમાં જઈને સરસોંના તેલનો દીવો કરવાનો. દીવો કર્યા બાદ તેમાં બે લવિંગ નાખી દેવાના. ધીમે ધીમે તમારી સમસ્યાઓનું નિવારણ આવવા લાગશે. 

> જો તમારા જીવનમાં કોઈ બાધાઓ આવતી હોય, કોઈ મોટું કષ્ટ હોય, તો મંગળવારના રોજ હનુમાનજીની મૂર્તિની સામે બેસીને રામાયણ અને શ્રી રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. તમારી દરેક બાધાઓ અને કષ્ટો દુર થઈ જશે. 

> ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે, મારા ભાગ્યનો ઉદય નથી થતો. તો તમને જણાવી દઈએ કે હનુમાનજીને સિંદુર અને ચમેલીનું તેલ મંગળવારના રોજ ચડાવવું જોઈએ. તેનાથી તમારા ભાગ્યનો ઉદય ખુબ જલ્દી થશે. 

> મંગળવારના દિવસે હનુમાનજીને લાલ લંગોટ અર્પણ કરવું જોઈએ. તેનાથી તમારા વ્યાપારમાં વૃદ્ધિ પણ થાય છે અને વેપારને લગતા અટવાયેલા કામો પણ જલ્દીથી પૂર્ણ થાય છે. 

> જો તમે ગંભીર બીમારીથી પીડાતા હો, તો મંગળવારના દિવસે કોઈ ગરીબ બીમાર વ્યક્તિને દવાનું દાન કરવું જોઈએ. તમારી બીમારીમાં ધીમે ધીમે રાહત થશે. 

> જો શત્રુઓ તમારા પર હાવી હોય અને તમારે તેના પર વિજય મેળવવો હોય, હનુમાનજીના મંદિરમાં ગાયના ઘીનો દીપક કરવો જોઈએ. પરંતુ એક ધ્યાન રાખવાનું કે દીવો પાંચ વાટ વાળો હોવો જોઈએ. 

Tags: HANUMANJILAL LANGOTMantra chantingMustard oilRam RAKSHA STROTRASundarkandTUESDAY
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
પતંજલીએ કોરોનાની દવા બનાવી તે કેટલી અસરકારક છે?  ક્યારે, ક્યાં અને કેટલા રૂપિયાની મળશે આ દવા. 

પતંજલીએ કોરોનાની દવા બનાવી તે કેટલી અસરકારક છે? ક્યારે, ક્યાં અને કેટલા રૂપિયાની મળશે આ દવા. 

હમણાં જ સુરક્ષાબળોને પુલવામામાં મળી ખુબ મોટી સફળતા,  જાણો કેટલા આંતકીઓને માર્યા. 

હમણાં જ સુરક્ષાબળોને પુલવામામાં મળી ખુબ મોટી સફળતા, જાણો કેટલા આંતકીઓને માર્યા. 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમને ખબર છે દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઈએ..   શું 3 ટાઈમ રોટલી ખાવી જોઈએ?

શું તમને ખબર છે દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઈએ.. શું 3 ટાઈમ રોટલી ખાવી જોઈએ?

September 28, 2019
ભોજનમાં વધુ પ્રમાણમાં મીઠું નાખીને ખાતા લોકો ચેતજો, નહિ તો થશે આવી ગંભીર ગડબડી… જાણો વધુ માત્રામાં મીઠું ખાવાના નુકશાન…

ભોજનમાં વધુ પ્રમાણમાં મીઠું નાખીને ખાતા લોકો ચેતજો, નહિ તો થશે આવી ગંભીર ગડબડી… જાણો વધુ માત્રામાં મીઠું ખાવાના નુકશાન…

January 5, 2023
શિયાળામાં પીવો આ 5 માંથી કોઈ પણ 1 જ્યુસ, આજીવન નહિ આવે હાર્ટએટેક અને મોંઘુ દવાખાનું…. શરીર અને એક એક નસને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

શિયાળામાં પીવો આ 5 માંથી કોઈ પણ 1 જ્યુસ, આજીવન નહિ આવે હાર્ટએટેક અને મોંઘુ દવાખાનું…. શરીર અને એક એક નસને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

December 22, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.