Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

17 સપ્ટેમ્બરે અમાસના દિવસે બની રહ્યા છે ખાસ યોગ, અચૂક કરવા જોઈએ આ કાર્યો.

Social Gujarati by Social Gujarati
September 15, 2020
Reading Time: 1 min read
0
17 સપ્ટેમ્બરે અમાસના દિવસે બની રહ્યા છે ખાસ યોગ, અચૂક કરવા જોઈએ આ કાર્યો.

મિત્રો 17 સપ્ટેમ્બરના રોજ મિત્રો ઘણા ખાસ યોગ બની રહ્યા છે. આ દિવસે સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા, કન્યા સંક્રાંતિ અને વિશ્વકર્મા પૂજા છે. અમાસના દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ વખતે કોરોનાના કારણે કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો, તો ઘરમાં જ નદીઓ અને તીર્થોનું ધ્યાન કરતા સ્નાન કરવું જોઈએ. તો મિત્રો 17 ના રોજ ખાસ યોગ બની રહ્યા છે, તો આ દિવસે અમુક શુભ કાર્યો કરવા જોઈએ. તો આજે અમે એ કાર્યો વિશે જણાવશું.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

સર્વપિતૃ મોક્ષ અમાસ : શ્રાદ્ધમાં આવતી અમાસને પિતૃપક્ષની અંતિમ તિથી છે. આ અવસર પર પિતૃ દેવતા માટે ધૂપ-ધ્યાન, પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. તો આ દિવસે અમુક કાર્ય ખાસ કરવા જોઈએ. જેમાં ગાયના છાણના છાણા સળગાવી અને તેના પર ગોળ ઘી નાખીને ધૂપ આપવો જોઈએ. પિતૃઓને શ્રાદ્ધ આપવા સમયે પહેલા આ ધૂપ આપવો જોઈએ.

કન્યા સંક્રાંતિ : સૂર્ય દેવને નવ ગ્રહોના રાજા માનવામાં આવે છે. તો 17 તારીખના રોજ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે છે. તો આ રાશિ પરિવર્તનને કન્યા સંક્રાંતિ કહેવામાં આવે છે. તો આ દિવસે અમુક કાર્ય ખાસ કરવા જોઈએ, જેમાં સવારે વહેલા ઉઠવું જોઈએ, સ્નાન કર્યા બાદ સૂર્ય દેવની વિશેષ પૂજા કરવી જોઈએ, તાંબાના લોટાથી સૂર્ય દેવના અર્ધ્ય અર્પણ કરવું જોઈએ, ऊँ सूर्याय नम: મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ જે વસ્તુઓ સૂર્ય સંબંધતિ હોય જેમ કે, ગોળ અને તાંબાના વાસણનું દાન કરવું જોઈએ.વિશ્વકર્મા પૂજા : પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પી છે. ભગવાન વિશ્વકર્મા જ દેવતાઓ માટે અસ્ત્ર-શસ્ત્ર, મહેલ અને મંદિરનું નિર્માણ કરે છે. વિશ્વકર્માએ સૃષ્ટિની રચનામાં પણ બ્રહ્માજીની મદદ કરી હતી. આ દિવસ બધા જ શિલ્પકાર, વ્યાપારીઓ, કારીગર, મશીનરી સંબંધિત કામ સાથે જોડાયેલા લોકો માટે ખુબ જ ખાસ હોય છે. તો આ દિવસે વિશ્વકર્મા ભગવાનની પૂજાની સાથે હથિયારોની પણ પૂજા કરવામાં આવે છે. તો આ દિવસ પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.

કરી શકાય આ કાર્યો : અમાસના દિવસે શિવલિંગ પર તાંબાના લોટાથી જળ ચડાવવું જોઈએ અને ऊँ नम: शिवाय મંત્રનો જાપ પણ કરવો જોઈએ. કોઈ તળાવમાં માછલીઓ હોય તો ત્યાં લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી જોઈએ. તેમજ ગૌશાળામાં ધન અને અનાજનું દાન પણ કરવું જોઈએ. તેમજ જરૂરિયાત વાળા લોકોની મદદ પણ કરવી જોઈએ.

Tags: AmasbrahmaKanya SankrantiNine planetsSarvapitru MokshaSculptorSeptember 17shivlingSun GodVishwakarma Puja
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
કોવિડ-19 થી દુનિયાના આ દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમ કથળી, જાણો કેવી થઈ છે હાલત.

કોવિડ-19 થી દુનિયાના આ દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમ કથળી, જાણો કેવી થઈ છે હાલત.

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો આ નિયમને અત્યારે જ જાણો, સરકારે લીધો મહત્વનો નિર્ણય.

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો આ નિયમને અત્યારે જ જાણો, સરકારે લીધો મહત્વનો નિર્ણય.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનાકાળમાં RTO ગયા વગર ઘરે બેઠા જ ડ્રાઈવિંગ લાયસન્સ થઈ જશે રીન્યુ, જાણો તેની સરળ ટીપ્સ….

કોરોનાકાળમાં RTO ગયા વગર ઘરે બેઠા જ ડ્રાઈવિંગ લાયસન્સ થઈ જશે રીન્યુ, જાણો તેની સરળ ટીપ્સ….

May 14, 2021
whatsapp લાવી રહ્યું છે એક અનોખુ ફીચર…આ વસ્તુ થશે આપ મેળે.

whatsapp લાવી રહ્યું છે એક અનોખુ ફીચર…આ વસ્તુ થશે આપ મેળે.

October 12, 2019
સરળ અને ગુજરાતી ભાષામાં જાણો – કારના ડેશબોર્ડ પર દેખાતી વોર્નિંગ લાઈટોના અર્થ, નહિ તો ગમે ત્યારે રસ્તામાં ઉભી રહેશે તમારી ગાડી…

સરળ અને ગુજરાતી ભાષામાં જાણો – કારના ડેશબોર્ડ પર દેખાતી વોર્નિંગ લાઈટોના અર્થ, નહિ તો ગમે ત્યારે રસ્તામાં ઉભી રહેશે તમારી ગાડી…

February 20, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.