Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home જીવન ચરિત્ર

400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

Social Gujarati by Social Gujarati
July 9, 2020
Reading Time: 1 min read
0
400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે લગભગ દરેક લોકો માટે 2020 નું વર્ષ ખુબ જ કષ્ટદાયક રહ્યું છે. પરંતુ બોલીવુડ માટે આ વર્ષ ખુબ જ નિરાશાજનક સાબિત થતું જાય છે. છેલ્લા ત્રણ મહિનામાં ઇન્ડસ્ટ્રીના મહાન સિતારાઓ એ આ દુનિયામાંથી વિદાય લીધી છે. તો 8 જુનના રોજ એક એવા જ બોલીવુડના ફેમસ એક્ટરનું નિધન થયું છે. તો ચાલો જાણીએ કોણ છે એ ફિલ્મી એક્ટર. 

RELATED POSTS

એક સમયે ટીકીટના પૈસા પણ નહોતા, માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો, તે યુવાન અત્યારે છે ગુગલનો COE

ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત. જાણો એ કઈ ૩ બાબત?

ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ? કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

બોલીવુડના લિજેન્ડરી એક્ટર અને કોમેડિયન જગદીપ નું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. વધતી ઉંમર સાથે થતી તકલીફોના ચાલતા તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. રાત્રે 8.40 વાગ્યે મુંબઈમાં આવેલ તેમના ઘરે નિધન થયું છે. જગદીપનું સાચું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેનો જન્મ 29 માર્ચ 1939 ના રોજ થયો હતો. તમને જણાવી દઈએ કે જગદીપે 400 કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ 1975 માં આવેલ શોલે ફિલ્મમાં સૂરમાં ભોપાલીનો રોલ કર્યા જગદીપ ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને ખુબ જ સફળતા મળી હતી.

આ સિવાય ફિલ્મ ‘પુરાના મંદિર’ માં મચ્છરના કિરદાર અને ફિલ્મ ‘અંદાજ અપના અપના’ માં સલમાન ખાનના પિતાનો રોલ કર્યો અને દર્શકોને ખુબ જ સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. તો તેમણે એક ફિલ્મ પણ નિર્દેશન કર્યું હતું, જેનું નામ હતું સૂરમાં ભોપાલી. આ ફિલ્મમાં લીડ રોલમાં તેઓ પોતે જ હતા. 

Heard the sad news of Jagdeep Saab’s demise. Always enjoyed watching him on screen. He brought so much joy to the audience. My deepest condolences to Jaaved and all members of the family. Prayers for Jagdeep Saab’s soul🙏

— Ajay Devgn (@ajaydevgn) July 8, 2020

જગદીપના આવસાનને લઈને બોલીવુડ જગતના સિતારાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેમાં અજય દેવગને ટ્વિટ કર્યું છે કે, “જગદીપ સાહેબના નિધનથી ખુબ જ દુઃખદ સમાચાર મળ્યા. મેં તેને સિનેમાના પરદા પર જોયા હંમેશા એન્જોય કરતા હોય છે. તેઓ દર્શકોનું ખુબ જ મનોરંજન કરતા હતા. જાવેદ અને તેના પરિવાર સાથે મારી સંવેદના છે, જગદીપ સાહેબની આત્મા માટે પ્રાર્થના કરું છું.” અજય દેવગન સિવાય ડાયરેક્ટર અનુભવ સિન્હાએ કહ્યું, ભગવાન જગદીપ સાહેબબ આત્માને શાંતિ આપો

મિત્રો જગદીપના બે દીકરા પણ છે જાવેદ ઝાફરી અને નાવેદ ઝાફરી. જે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. પરંતુ જગદીપનું ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ મોટું નામ હતું. પરંતુ જેમ ઉપર જણાવ્યું એ રીતે છેલ્લા ત્રણ મહિનામાં બોલીવુડના પાંચ મહાન સિતારાનું અવસાન થયું છે. જેમાં એપ્રિલ મહિનામાં ઈરફાન ખાન અને ઋષિ કપૂરનું નિધન થયું, ત્યાર બાદ જુન મહિનામાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી અને આ મહીને મશહુર કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થયું અને ત્યાર બાદ ખુબ જ ફેમસ જગદીપનું નિધન થયું. 

Tags: AJAY DEVGANComedianFamous actorJagdeepMore than 400 filmsmumbaipassed awayTribute
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

એક સમયે ટીકીટના પૈસા પણ નહોતા,  માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો,  તે યુવાન અત્યારે છે ગુગલનો COE
જીવન ચરિત્ર

એક સમયે ટીકીટના પૈસા પણ નહોતા, માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો, તે યુવાન અત્યારે છે ગુગલનો COE

June 14, 2020
ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત.  જાણો એ કઈ ૩ બાબત?
જીવન ચરિત્ર

ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત. જાણો એ કઈ ૩ બાબત?

May 30, 2020
ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ?  કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.
જીવન ચરિત્ર

ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ? કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

May 29, 2020
બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ
True Story

બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ

March 19, 2020
શા માટે જીવનમાં દરેક જગ્યે સંઘર્ષ કરવો પડે છે?   જાણો એ વાત સમજાવતી નાનકડી વાર્તા.
જીવન ચરિત્ર

શા માટે જીવનમાં દરેક જગ્યે સંઘર્ષ કરવો પડે છે? જાણો એ વાત સમજાવતી નાનકડી વાર્તા.

October 10, 2019
રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા અને કરે છે આવું કામ, જોઈ લો તેના ફોટો ચોંકી જશો .
જીવન ચરિત્ર

રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા અને કરે છે આવું કામ, જોઈ લો તેના ફોટો ચોંકી જશો .

October 3, 2019
Next Post
જાણો સરકારની નવી સ્કીમ “સૉવરેન ગોલ્ડ બૉન્ડ” વિશે ?  શું આમાં ઇન્વેસ્ટ કરાય કે ના કરાય?

જાણો સરકારની નવી સ્કીમ "સૉવરેન ગોલ્ડ બૉન્ડ" વિશે ? શું આમાં ઇન્વેસ્ટ કરાય કે ના કરાય?

મીઠા લીમડાને ઉગાડી શકાય છે ઘરમાં જ,  જાણો તદ્દન આસાન પ્રક્રિયા. એકદમ ઘાટો અને લીલો ઉગશે.

મીઠા લીમડાને ઉગાડી શકાય છે ઘરમાં જ, જાણો તદ્દન આસાન પ્રક્રિયા. એકદમ ઘાટો અને લીલો ઉગશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

February 20, 2025
પિઝ્ઝા-બર્ગર જેવા ફાસ્ટફૂડ ખોરાક છે તમારા જીવના દુશ્મન ! સમય પહેલા જ લોકોને ગુમાવવી પડે છે આ વસ્તુ….

પિઝ્ઝા-બર્ગર જેવા ફાસ્ટફૂડ ખોરાક છે તમારા જીવના દુશ્મન ! સમય પહેલા જ લોકોને ગુમાવવી પડે છે આ વસ્તુ….

January 12, 2021
તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

August 16, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.