Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રવિવારે રજા કેમ રાખવામાં આવે છે….શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે? જરૂર જાણો આ પાછળનું કારણ.

Social Gujarati by Social Gujarati
June 14, 2018
Reading Time: 2 mins read
0
રવિવારે રજા કેમ રાખવામાં આવે છે….શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે? જરૂર જાણો આ પાછળનું કારણ.

રવિવારની રજા કેમ ?

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આપણે જોતા આવીએ છીએ કે, આપણે  ઘણી બધી રજાઓ વર્ષ દરમિયાન માણીએ છીએ. ક્યારેક કોઈ મહાન પુરુષોની જયંતીની રજાઓ જેમ કે, ગાંધી જયંતી, ક્યારેક રાષ્ટ્રીય તહેવારની રજા, ૧૫ મી ઓગષ્ટની, ૨૬ મી જાન્યુઆરી, ક્યારેક અન્ય તહેવારો દિવાળી કે જન્માષ્ટમીની રજાઓ.

પણ મિત્રો આ બધી રજાઓ પાછળ કોઈને કોઈ મહત્વ છુપાયેલું છે. કોઈના માનમાં તે રજાઓ રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે દેશના માનમાં આ રજાઓ માણવામાં આવે છે. પણ વિચારવા જેવી વાત તો એ છે કે, રવિવારની રજા કેમ  ? શા માટે રવિવારની જ રજા હોય છે. બીજા કોઈ દિવસ શા માટે નહિ ?

શું તમે જાણો છો કે રવિવારની રજા શા માટે મળે છે. અમુક લોકો જે રવિવારે બપોર સુધી સુઈ રહેતા હોય છે તે લોકો એ તો આ ઈતિહાસ જાણવો જ જોઈએ… કે તે આ આરામ કોના લીધે ફરમાવી રહ્યા છે. પણ તે લગભગ નહિ જાણતા હોય. ઘણા ઓછા લોકો જાણતા હોય છે રવિવારની રજા પાછળનો ઈતિહાસ.

ચાલો કોઈ વાંધો નહિ અમે આજે તમને આ લેખ દ્વારા બતાવશું કે શા માટે રજા માટે રવિવાર જ પસંદ કરાયો અને તેની પાછળ રહેલો ઈતિહાસ.

સામાન્ય રીતે રવિવારની રજા પાછળ ઘણા કારણો છે. તેની પાછળ ઐતિહાસિક કારણ પણ છે. એવું માનવામાં  આવે છે. રવિવારની રજાની શરૂઆત ભારત દેશથી શરુ થઇ છે. તો ચાલો સૌપ્રથમ રવિવારની રજા પાછળનું ઐતિહાસિક  કારણ જાણીએ.

ઐતિહાસિક કારણ એ છે કે, રવિવારની રજાનો સૌપ્રથમ શ્રેય નારાયણ મેઘાજી લોખંડે ને માનવામાં આવે છે. ભારત પર જયારે અંગ્રેજી હુકુમતનું શાસન હતું ત્યારે સૌથી દયનીય હાલત મજદૂરોની હતી. મજદૂરોને સાતેય દિવસ કામ કરવું પડતું હતું. તેમને અડધા દિવસની રજા પણ ન અપાતી. નારાયણ મેઘાજી લોખંડે કે જે મજદૂરોના લીડર હતા. તેણે ૧૮૮૧માં  બ્રિટીશ શાસનની સામે રવિવારની રજાનો પ્રસ્તાવ રાખ્યો.

તે પ્રસ્તાવમાં તેમને પાંચ માંગ રાખી.

૧] રવિવારના દિવસે સાપ્તાહિક રજાઆપવામાં આવે.

2] ભોજન માટે રજા રાખવામાં આવે.

૩] કામના કલાકો નિશ્વિત કરવામાં આવે છે.

૪] કોઈ મજદુરની સાથે કામના સમયે દુર્ઘટના ઘટે તો તેને વેતનની સાથે રજા આપવામાં આવે .

5] કોઈ પણ મજદૂરનું કામના સમયે  મૃત્યુ નીપજે તો તેના પરિવારને પેન્શન આપવામાં આવે.

પરંતુ અંગ્રેજ હુકૂમતે તે પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. ત્યાર બાદ નારાયણ મેઘાજી લોખંડે દ્વારા આંદોલન શરુ થયું. અને આંદોલન 8 વર્ષ સુધી ચાલ્યું. આ આંદોલનના પરિણામે 10 જુન ૧૮૯૦માં રવિવારની રજાનો પ્રસ્તાવ અંગ્રેજ સત્તા દ્વારા સ્વીકારવામાં આવ્યો.

નારાયણ મેઘજી લોખંડેનું માનવું છે કે, જે નોકરી મળી છે તે સમાજના કારણે જ મળી છે. દરેક વ્યક્તિ જે નોકરી કરે છે તેને ૧ દિવસનો સમય સમાજ સેવાના કાર્યો માટે મળવો જોઈએ. નારાયણ મેઘાજી લોખંડેના સન્માનમાં ભારત સરકાર દ્વારા ૨૦૦૫ માં તેમના નામની ટપાલ ટીકીટ પણ બહાર પાડી.    

મિત્રો આ હતી ઐતિહાસિક વાત ચાલો જાણીએ રવિવારની રજા પાછળની ધાર્મિક માન્યતાઓ.

ધાર્મિક માન્યતાઓ:

  • હિંદુ ધર્મ અનુસાર રવિવાર એટલે સૂર્ય દેવનો દિવસ. સૂર્ય દેવને બધા ગ્રહોનો સ્વામિ માનવામાં આવે છે. આ દિવસે પૂજા  કરવાથી બધા કષ્ટો દુર થાય છે.

આમ રવિવારની રજા નિશ્વિત કરી દેવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય માનકીકારણ સંસ્થા “INTERNATIOAL ORGENIZATION FOR STANDARDIZATION  ‘IOS’ ” એ પણ માન્યું જે રવિવાર જ રજાનો દિવસ આવશ્યક છે. આ સંસ્થાએ ૧૯૮૬ માં આંતરરાષ્ટ્રીય સ્તર પર રવિવારની રજા લાગુ પાડી.  

મિત્રો  રવિવારની રજા પાછળનો ઈતિહાસ તમને કેવો લાગ્યો  તમે તમારા મત કોમેન્ટ દ્વારા રજુ કરો અને લાઇક કરી આ જાણવા જેવી માહિતી મિત્રોને પણ  શેર કરો…… અને એવા મિત્રોને તો ખાસ કે જે રવિવારે બપોર સુધી સુઈ રહેતા હોય તો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Tags: HOLYDAYLAZYMAJDURMONDAYNARAYAN MEGHAJI LOKHANDEOFFICE BOYSUNDAY
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
Next Post
વિક્રમ વૈતાલ શ્રેણી…- શા માટે વિક્રમ જ વૈતાળને લેવા માટે જાય છે, વિક્રમ જ કેમ બીજું કોઈ કેમ નહિ… જાણો તેનું રહસ્ય.

વિક્રમ વૈતાલ શ્રેણી...- શા માટે વિક્રમ જ વૈતાળને લેવા માટે જાય છે, વિક્રમ જ કેમ બીજું કોઈ કેમ નહિ... જાણો તેનું રહસ્ય.

વિક્રમ- વૈતાળ (વાર્તા-૧)… કન્યાનો સાચો પતી કોણ ???  આ પ્રશ્નનો વિક્રમ રાજા શું જવાબ આપે છે એ વાંચો.

વિક્રમ- વૈતાળ (વાર્તા-૧)... કન્યાનો સાચો પતી કોણ ??? આ પ્રશ્નનો વિક્રમ રાજા શું જવાબ આપે છે એ વાંચો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઐતિહાસિક ક્ષણ: ભારતની સૌથી મોટી સફળતા ચંદ્રયાન -2 આજે રાત્રે ચંદ્ર પર ઉતરશે. જય હિન્દ

ઐતિહાસિક ક્ષણ: ભારતની સૌથી મોટી સફળતા ચંદ્રયાન -2 આજે રાત્રે ચંદ્ર પર ઉતરશે. જય હિન્દ

September 6, 2019
લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…

લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…

June 6, 2024
30 વર્ષની ઉંમરમાં બની ગયો 47 બાળકોનો બાપ, હજુ 10 બાળકોનો થશે જન્મ… આ વ્યક્તિની હકીકત જાણીને વિશ્વાસ નહિ આવે…

30 વર્ષની ઉંમરમાં બની ગયો 47 બાળકોનો બાપ, હજુ 10 બાળકોનો થશે જન્મ… આ વ્યક્તિની હકીકત જાણીને વિશ્વાસ નહિ આવે…

May 2, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.