Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

હેલ્દી કહેવાતી આ 2 વસ્તુ ચોમાસામાં ખાવાની ભૂલ ન કરતા, નહિ તો પેટ, શરીર અને પાચન થઈ જશે ખરાબ… વિજ્ઞાન પણ માની ગયું કે કેમ ન ખાવું જોઈએ…

Social Gujarati by Social Gujarati
June 19, 2024
Reading Time: 1 min read
0
હેલ્દી કહેવાતી આ 2 વસ્તુ ચોમાસામાં ખાવાની ભૂલ ન કરતા, નહિ તો પેટ, શરીર અને પાચન થઈ જશે ખરાબ… વિજ્ઞાન પણ માની ગયું કે કેમ ન ખાવું જોઈએ…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમાં હાલ ચોમાસાના દિવસો શરુ છે. જો કે વરસાદ દરેક લોકોને ગમે છે. તેમાં ન્હાવાની મજા આવે છે. ચારેબાજુ લીલોતરી છવાઈ જાય છે. કુદરતી દ્રશ્ય ખુબ જ રમણીય હોય છે. કુદરતની ગોદમાં આ ઋતુમાં એક અલગ જ અનુભવ થાય છે. પણ આ ઋતુ એવી છે કે તેમાં મોટાભાગના લોકો બીમાર પડે છે. આથી આ ઋતુમાં તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર પડે છે. ચાલો તો આ ઋતુમાં તમારે કઈ બે વસ્તુઓ ન ખાવી જોઈએ. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શ્રાવણ મહિનો એ દરેક હિંદુઓ માટે એક પૂર્ણ ધાર્મિક મહિનો માનવામાં આવે છે. આખો મહિનો ભગવાન શિવજીની આરાધનામાં લોકો વિલીન થઇ જાય છે. એવામાં જરૂરી છે કે ભક્તિ કરવા માટે તમે શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ બની રહો. અને જ્યાં સ્વાસ્થ્યની વાત આવે છે સૌથી મોટો મુદો એ છે કે ખાનપાન કેવું હોવું જોઈએ. શ્રાવણ મહિનામાં મુખ્ય રૂપે ચોમાસું શરુ હોય છે. આથી આ સમયે ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવાની જરૂર પડે છે. શ્રાવણ મહિનામાં શું ખાવું જોઈએ?:- આયુર્વેદ અનુસાર ઋતુ અનુસાર ખાનપાન ના નિયમ શરીરમાં વાત, પિત્ત અને કફની સંરચના ને આધારે કરવામાં આવે છે. ભારતમાં ખાનપાનની આદત આંશિક રૂપે મૌસમી ઉત્પાદો પર આધાર રાખે છે. વાત એ મુવમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે જયારે પિત્ત ચયાપચય અને કફ સરંચના અને પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. મૌસમમાં બદલાવની સાથે તે બધા જ અલગ અલગ વ્યવહાર કરે છે અને તેની કાર્યપ્રણાલી ઘણી હદ સુધી આપણા ખાનપાન અને દૈનિક જીવનશૈલી પર નિર્ભર કરે છે. હમેશા એવું થાય છે કે શ્રાવણ અને ભાદરવો મહિનામાં લીલા પાનવાળી શાકભાજી અને દહીંથી દૂરી રાખવાનું કર્હેવામાં આવે છે. પણ કેમ? ચાલો તો જાણી લઈએ. 

શ્રાવણ ભાદરવામાં આ વસ્તુઓથી સાવધાન રહેવું:- આયુર્વેદની પારંપરિક ચિકિત્સા પ્રણાલીમાં ઋતુચાર્યમાં આહાર અને જીવનશૈલીના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમ ચાર ઋતુ અનુસાર આપેલા છે. તેના અનુસાર શ્રાવણ ભાદરવા મહિનામાં શરીરમાં વાત ઉત્તેજિત થવા લાગે છે અને પિત્ત કાર્ય વધારવા લાગે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધવા લાગે છે. આથી આ મહિનામાં એ બધી જ વસ્તુઓથી સાવચેતી રાખવી જોઈએ જેનાથી વાત અને પિત્તની પ્રકૃતિ વધે છે.લીલા પાનવાળી સબ્જી અને દહીં તબિયત બગાડી શકે છે:- આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં વાતની વૃદ્ધિ થયા છે અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વાતને વધારતા બધા ખાદ્ય પદાર્થથી સાવચેતી રાખવી જોઈએ. એવામાં લીલા પાનવાળી સબ્જી વાતને વધારે છે. આથી શ્રાવણ મહિનામાં તેનાથી સાવધાની રાખવી જોઈએ. જયારે ભાદરવા દરમિયાન દહીથી સાવચેતી રાખવા વિશે આયુર્વેદ માને છે. ભાદરવા મહિનામાં દહીં અને તેનાથી બનેલ કોઈપણ વસ્તુઓને ખાવાથી બચવું જોઈએ. કારણ કે આ જ એ સમય હોય છે જયારે શરીરમાં પિત્ત વધે છે. એવામાં આ વસ્તુઓ શરીરમાં ત્રણેય દોષના સંતુલન ને બગાડી શકે છે. જેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વધી શકે છે. 

મેડીકલ સાયન્સ – દહીં અને પાનવાળી સબ્જી ન ખાવી જોઈએ:- આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અનુસાર વરસાદના દિવસોમાં મોટેભાગે જમીનના કીડાઓ ઉપર આવી જાય છે અને લીલી શાકભાજીને સંક્રમિત કરી દે છે. ઘણીવખત તેની ઉપસ્થિતિ માનવ શરીર માટે વિષાક્ત બની શકે છે. અને આ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં પાનવાળી સબ્જીઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ભાદરવા દરમિયાન દહીં અને તેનાથી બનેલ વસ્તુઓથી સાવચેતી રાખવી જોઈએ. ચિકિત્સા વિજ્ઞાનનું માનવું છે કે શરાબ, ઢોસા, ઈડલી અને ઢોકળા વગેરે સહીત ખાદ્ય પદાર્થ ન ખાવા જોઈએ. કારણ કે તેનાથી ઋતુને કારણે શરીર સંક્રમણ ના ચપેટમાં આવી જાય છે.ચોમાસામાં દહીં અને પાનવાળી સબ્જીનું આ રીતે સેવન કરો:- જો તમે ચોમાસા દરમિયાન દહીં અને પાનવાળી સબ્જીનું સેવન કરવા માંગો છો તો તેના ઉપયોગની રીત જાણી લો. દહીનું સેવન સૌથી પહેલા એક ચપટી શેકેલું જીરાનો પાવડર તીખાનો પાવડર અને કાળું મીઠું મિક્સ કરી દો. જયારે પાનવાળી સબ્જીનો ઉપયોગ કરતા પહેલા તેને નવશેકા ગરમ પાણીમાં ધોઈ લો. પછી સારી રીતે પકાવીને ખાવ. સલાડમાં કાચું ખાવાની ભૂલ ન કરો. આ રીતે ચોમાસામાં તમારા સ્વાસ્થ્યને બગડી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Avoid these things in Sawan-Bhadodiet tipsDo not eat curd and leafy vegetablesGreen leafy vegetablesHow to eat leafy vegetables in monsoonsLeafy Vegetable Yogurtmonth of ShravanPitta and KaphaVata
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
થાક, ડાયાબિટીસ, એસિડીટી, કોલેસ્ટ્રોલ અને કબજિયાત જેવી 10 બીમારીઓ જડમૂળથી થઈ જશે સાફ… પીવો ફક્ત 20ml ઔષધી સમાન આ રસ…

થાક, ડાયાબિટીસ, એસિડીટી, કોલેસ્ટ્રોલ અને કબજિયાત જેવી 10 બીમારીઓ જડમૂળથી થઈ જશે સાફ... પીવો ફક્ત 20ml ઔષધી સમાન આ રસ...

જીભ પર પડી ગયેલા કાળા દાગ દુર કરવા અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, મફતમાં જ મોંના દાગ સહિત અનેક સમસ્યા થઈ જશે ગાયબ…

જીભ પર પડી ગયેલા કાળા દાગ દુર કરવા અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, મફતમાં જ મોંના દાગ સહિત અનેક સમસ્યા થઈ જશે ગાયબ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘણી જગ્યા એ તમે આ ચિત્ર જોયું હશે જાણો  આ ચિત્ર પાછળ નું રહસ્ય …. શું છે આ 7 અંક નું રહસ્ય …

ઘણી જગ્યા એ તમે આ ચિત્ર જોયું હશે જાણો આ ચિત્ર પાછળ નું રહસ્ય …. શું છે આ 7 અંક નું રહસ્ય …

September 24, 2022
જગ્યા બાદ સૌ પ્રથમ આ કામ કરો પછી જુઓ તમારી ૯૦% આળસ અને કમજોરી દુર ભાગી જશે.

જગ્યા બાદ સૌ પ્રથમ આ કામ કરો પછી જુઓ તમારી ૯૦% આળસ અને કમજોરી દુર ભાગી જશે.

September 18, 2018
વાળ અને ચહેરાને સુંદર અને ચમકદાર કરવા લગાવી દો ઘરમાં રહેલી આ 1 વસ્તુ, પાર્લર જેવો નિખાર મફતમાં જ મળી જશે…

વાળ અને ચહેરાને સુંદર અને ચમકદાર કરવા લગાવી દો ઘરમાં રહેલી આ 1 વસ્તુ, પાર્લર જેવો નિખાર મફતમાં જ મળી જશે…

June 27, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.