Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

તુલજા ભવાની માતા મંદિરનો રહસ્યમયી પથ્થર…. જે આપી શકે છે તમારા દરેક સવાલોનો જવાબ…. વૈજ્ઞાનિકો પણ છે હેરાન…

Social Gujarati by Social Gujarati
January 25, 2019
Reading Time: 1 min read
0
તુલજા ભવાની માતા મંદિરનો રહસ્યમયી પથ્થર…. જે આપી શકે છે તમારા દરેક સવાલોનો જવાબ…. વૈજ્ઞાનિકો પણ છે હેરાન…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

💁 તુલજા ભવાની માતા મંદિરનો રહસ્યમયી પથ્થર…. જે આપી શકે છે તમારા દરેક સવાલોનો જવાબ…. વૈજ્ઞાનિકો પણ છે હેરાન… 💁

💁 મિત્રો આજે અમે ભારતમાં આવેલ એક રહસ્યમયી મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ મંદિરમાં એક અદ્દભુત ચમત્કારિક પથ્થર આવેલો છે. જે તમારા દરેક સવાલોના જવાબ આપે છે અને તેનું રહસ્ય આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી. તો ચાલો જાણીએ તુલજા ભાવની માતાના મંદિરમાં આવેલ અદ્દભુત પથ્થર વિશે તેમજ તેની સાથે જોડાયેલા અન્ય રહસ્યો વિશે.

Image Source :

🙏 મિત્રો આ મંદિર મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જીલ્લાના તુલજાપૂરમાં સ્થિત છે. તે મંદિરને તુલજા ભવાની માતાનું મંદિર પણ કહેવાય છે. તેમજ મંદિરની અંદર સ્થિત અષ્ટભુજાવાળી માતાની મૂર્તિ તુલજા ભવાની અને મહિસાસુર મર્દિની તરીકે ઓળખાય છે. અને આ મંદિર છત્રપતિ શિવાજીના કુળદેવીનું મંદિર છે અને હાલમાં આજે પણ ત્યાંના નિવાસીઓના કુળદેવીનું મંદિર છે. તેમજ આ મંદિર પ્રમુખ શક્તિપીઠોમાંથી એક છે.

🙏 મિત્રો આ મંદિરમાં એક અદ્દભુત પથ્થર રહેલો છે જે પથ્થરનું નામ છે ચિંતામણી પથ્થર. આ પથ્થર કેટલા સમયથી ત્યાં તેનો ઈતિહાસ કોઈ પણ જાણતું નથી. પણ કહેવાય છે કે આ પથ્થર આપણા દરેક સવાલોનો સાચો જવાબ આપે છે. ત્યાંના પુજારી અને લોકોનું પણ કહેવું છે કે તેમને જે જવાબ મળેલા છે તે બધા જ સત્ય થયા છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ ઘણી શોધ કરી પણ તે આ રહસ્યને ઉકેલી શક્યા નથી. તેમજ મીડીયાએ પણ ઘણી તપાસ કરી હતી.

Image Source :

💁 અહીં સ્થિત ચિંતામણી પથ્થર તમને તમારા દરેક સવાલોનો જવાબ હા કે નાં માં આપે છે. તમારા મનમાં જો કોઈ સવાલ હોય તો તમારે સૌથી પહેલા આ પથ્થર પર એક સિક્કો મુકવાનો છે. ત્યાર બાદ તમારા બંને હાથ આરામથી તેના પર રાખવાના છે. ત્યાર બાદ તમારે તમારો પ્રશ્ન મનમાં પૂછવાનો છે. ત્યાર પછી સાંકેતિક રૂપે તમને તમારા સવાલનો જવાબ પથ્થર આપોઆપ ડાબી કે જમણી બાજુ ફરીને આપશે.

💁 જો પથ્થર જમણી બાજુ ફરે તો જવાબ હા હોય છે અને ડાબી બાજુ ફરે તો જવાબ નાં હોય છે. અને જો પથ્થર સ્થિર રહે તો તમારા જવાબને હજુ સમય લાગશે તેવું માનવામાં આવે છે. કહેવાય છે કે આ પથ્થરનો સંબંધ સીધો તુલજા ભવાની માતા સાથે છે. એટલું જ નહિ મિત્રો કહેવાય છે કે શિવાજી દરેક યુદ્ધ લડવા જતા તે પહેલા તેઓ ચિંતામણી પાસે પોતાના દરેક પ્રશ્નોનું સમાધાન મેળવતા હતા.

Image Source :

🙏 મિત્રો આ મંદિરની અન્ય ખાસિયતોની વાત કરીએ તો કહેવાય છે કે અહીં બિરાજમાન ભવાની માતાની મૂર્તિ સ્વયંભુ છે અને એક વાર માતાએ ખુદ પ્રગટ થઈને શિવાજીને એક તલવાર આપી હતી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે. જે આજે લંડનના એક સંગ્રહાલયમાં સ્થિત છે. અહીં માતાની મૂર્તિ ગંડીવ પથ્થરમાંથી બનાવેલી છે અને તેને ચાંદીના પથ્થર પર સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિને એક જગ્યાયેથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય છે.

🙏 અહીં મંદિરની અંદર એક શયન ખંડ પણ છે જેમાં ચાંદીનો પલંગ બનાવેલો છે માતાના વિશ્રામ માટે. વર્ષમાં ત્રણ વખત માતાને આ પલંગ પર વિશ્રામ માટે રાખવામાં આવે છે અને આવી પરંપરા માત્ર આ એક જ મંદિરમાં છે. મિત્રો આ મંદિરનું હજુ એક રહસ્ય છે. તે છે સ્તંભ સાથે જોડાયેલ છલ્લો. તે છ્લ્લાની ખાસિયત એ છે કે તેના સ્પર્શ માત્રથી વ્યક્તિના દુઃખ દર્દ ખતમ થઇ જાય છે.

Image Source :

🙏 મિત્રો આ મંદિર રહસ્યોથી ઘેરાયેલું એક ચમત્કારિક મંદિર છે. કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જો સાચા મનથી પોતાની પ્રાર્થના અહીં કરે તો તે જરૂર કબુલ થાય છે માટે વ્યક્તિએ પોતાના જીવન કાળ દરમિયાન એકવાર તો આ મંદિરના દર્શને અવશ્ય જવું જોઈએ.

🙏 તો જણાવો આ મંદિરનું રહસ્ય તમને કેવું લાગ્યું અને કોમેન્ટ કરો…જય માં તુલજા ભવાની….

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: mysterious stone at tulja bhavani templeshivaji maharaj tuljabhavani templetulja bhavanitulja bhvani mandir
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શરીર પર બનેલા બર્થ માર્ક ખોલે છે તમારા ભવિષ્ય સંબંધી રહસ્ય… જાણો કઈ જગ્યા પર નું નિશાન મનાય છે શુભ

શરીર પર બનેલા બર્થ માર્ક ખોલે છે તમારા ભવિષ્ય સંબંધી રહસ્ય... જાણો કઈ જગ્યા પર નું નિશાન મનાય છે શુભ

તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ….. જો એવું ન હોય તો આપણા સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર…

તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ..... જો એવું ન હોય તો આપણા સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ફોર્મ્યુલાથી છોડાવો તમારા બાળકને મોબાઈલની લત, ગણતરીના દિવસોમાં જ બાળક થઈ જશે મોબાઈલથી દુર…. લગભગ લોકો નથી કરતા આ કામ…

આ ફોર્મ્યુલાથી છોડાવો તમારા બાળકને મોબાઈલની લત, ગણતરીના દિવસોમાં જ બાળક થઈ જશે મોબાઈલથી દુર…. લગભગ લોકો નથી કરતા આ કામ…

April 14, 2022
ગરુડપુરાણ અનુસાર મૃત્યુ બાદ શબને એકલું મુકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નહિ તો થશે કંઈક એવું કે જાણીને તમારા હોંશ ઉડી જશે…

ગરુડપુરાણ અનુસાર મૃત્યુ બાદ શબને એકલું મુકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નહિ તો થશે કંઈક એવું કે જાણીને તમારા હોંશ ઉડી જશે…

October 25, 2021
બોલીવુડમાં સૌથી વધુ ગૌરી છે આ 8 એક્ટ્રેસ, નંબર 2 નો રંગ છે દુધની જેમ એકદમ સફેદ

બોલીવુડમાં સૌથી વધુ ગૌરી છે આ 8 એક્ટ્રેસ, નંબર 2 નો રંગ છે દુધની જેમ એકદમ સફેદ

June 20, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.