Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

પેટની તમામ સમસ્યાનો આવી જશે અંત, સાથે ઇમ્યુનિટી વધારી વજન પણ ઘટાડી દેશે આનું સેવન.

Social Gujarati by Social Gujarati
October 12, 2022
Reading Time: 1 min read
1
પેટની તમામ સમસ્યાનો આવી જશે અંત, સાથે ઇમ્યુનિટી વધારી વજન પણ ઘટાડી દેશે આનું સેવન.

આપણે કેટલીક જડીબુટ્ટીઓનું નામ સંભાળ્યું જ હશે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે. તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ થતો હોય છે. કેટલીક એવી જડીબુટ્ટીઓ હોય છે જે બજારમાંથી ખુબ જ સહેલાઈથી મળી જતી હોય છે, તેમમાંથી કેટલીક તો ચૂર્ણ અથવા તો પાવડરના રૂપમાં આપણને મળી જતી હોય છે, જેમાં કેટલીક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરેલો હોય છે. ત્રિફળા પણ એક એવું જ ચૂર્ણ છે. તો ચાલો જાણીએ તેના વિશે વધુમાં.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ત્રિફળાનું ચૂર્ણ તમને બજારમાંથી ખુબ જ સહેલાઈથી મળી જશે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જો તમે ચાહો તો તેને ઘરે પણ તૈયાર કરી શકો છો. આંબળા, બહેડા અને હરડેના મિશ્રણથી તેને બનાવી શકાય છે. અને તમે આ ચૂર્ણનું દરરોજ સેવન કરી શકો છો. જો તમે આ ચૂર્ણને ફાકી ભરીને ખાય શકતા નથી, તો તમે તેનું પાણી પણ પિય શકો છો. તેનું સેવન કરવાથી તમને એક નહિ પણ અનેક ફાયદાઓ થશે.ડોક્ટરનું કહેવું છે કે, ‘ત્રિફળા’ નો ઉપયોગ હમણાંથી જ નહિ, પરંતુ પ્રાચીનકાળથી સ્વાસ્થ્યના સુધારા માટે અને કેટલીક બીમારીથી બચવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી થાય છે. પહેલા આપણે જાણીએ લઈએ ત્રિફળાનું ચૂર્ણ બનાવવાની સરળ રીત.

સામગ્રી : 1 નાની ચમચી – ત્રિફળાનો પાવડર, 1 નાની ચમચી – લીંબુનો રસ, 1 મોટી ચમચી – મધ અને 1 ગ્લાસ હૂંફાળુ – પાણી.
વિધી : પાણીને હુંફાળુ ગરમ કરો, હવે તેમાં ત્રિફળાનો પાવડર, લીંબુ અને મધને મિશ્ર કરો, આ પાણીને ધીમે ધીમે ફૂંક મારીને પીય લો. તો ચાલો જાણીએ આ પાણી પીવાના ફાયદા.વેટલોસ કરવા ત્રિફળાનું પાણી : ત્રિફળાનું પાણી પીવાથી તમારા શરીરમાં મેટાબોલિક રેટમાં સુધારો થાય છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં તમે ત્રિફળાના પાણીનું દિવસમાં 2 થી 3 વાર પણ સેવન કરી શકો છો, પરંતુ ગરમીની ઋતુમાં આ ત્રિફળાના પાણીને એકવાર જ પીવું જોઈએ, કારણ કે ત્રિફળાની તાસીર ગરમ હોય છે.

ત્રિફળાનું પાણી અને ઇમ્યુનિટી : જો તમારે પણ ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરવો છે તો તમે ત્રિફળાના પાણીનું દરરોજ સેવન કરો. કારણ કે તેમાં ઇમ્યુનિટી બુસ્ટિંગ ગુણ હોય છે. જો તમને કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે, અને જો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો છો, તો તમારું સ્વાસ્થ્ય સારું થઈ જશે. મોસમી માંદગી અને જો તમને ચક્કર પણ આવતા હોય તો પણ તમે ત્રિફળાના પાણીનું સેવન કરી શકો છો.આંખોના સ્વાસ્થ્ય માટે ત્રિફળાનું પાણી : જો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો છો, તો તમને કેટલાક લાભો થઈ શકે છે. તેનું સેવન કરવાથી તમારા શરીરના અંગોને પણ કેટલાક ફાયદાઓ થાય છે, પરંતુ સૌથી વધારે ફાયદો તો આંખોને મળે છે. તેને આઈ ટોનિક પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આંખની પૂતળીમાં રહેલા ગ્લુટાથિઓનને વધારે છે, તે આંખોનો પ્રકાશ વધારે છે અને મોતિયાના જોખમને ટાળે છે.

ત્વચા માટે ત્રિફળાનું પાણી : ત્રિફળામાં હિલિંગ પ્રોપર્ટીઝ હોય છે. જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા લાગ્યો છે, તો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો, તેનાથી તમારો ઘા જલ્દી રૂઝાય જશે. ત્રિફળાના પાણીનું તમે નિયમિત રૂપથી જો સેવન કરશો તો તમારા શરીરને જે પણ પોષણ મળવાનું હશે તે મળી જશે અને તે તમારી ત્વચાને પણ ચમકાવશે. આ સિવાય તમને જો શરીરમાં ખંજવાળ આવતી હોય કે પછી બળતરા થતી હોય તો તે પણ દૂર કરે છે, તેથી તમારે ત્રિફળાના પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ.પેટ : ત્રિફળાના પાણીને જો દરરોજ ખાલી પેટે લેવામાં આવે તો પાચનતંત્ર મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થતી નથી. ત્રિફળાનું પાણીનું દરરોજ સેવન કરવાથી સૌથી સારો ફાયદો એ છે કે, આ શરીરમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થોને બહાર કરે છે, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલું જ નહીં, પરંતુ તેનું સેવન કરવાથી ઉંમર વધવાથી જે શરીરમાં હોર્મોનલ ચેંજિસની સમસ્યા થાય છે, તેમાં પણ રાહત મળે છે.

ક્યારે ન પીવું જોઈએ ત્રિફળાનું પાણી : જો તમે પ્રેગ્નેન્ટ છો તો તમારે આ પાણીનું સેવન ન કરવું જોઈએ. જે પણ લોકોને લીવર સંબંધી સમસ્યા છે, તે લોકોએ પણ ત્રિફળાનું સેવન ન કરવું જોઈએ. જો તમને ડાયાબિટીસ છે, તો તમારે વધારે માત્રામાં ત્રિફળાનું સેવન ન કરવું જોઈએ. આમ તમે ત્રિફળાનું પાણીનું સેવન પોતાના સ્વાસ્થ્યને સારું કરવા માટે કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: health benefits of TriphalaTriphala and healthTriphala benfitstriphala churnaTriphala faydaTriphala powderTriphala waterTriphala water recipe
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા સાઉથના હિરોની રિયલ લાઈફ પત્ની દેખાય છે કંઈક આવી, ફોટો જોઇને તમને પણ વિશ્વાસ નહિ…

સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા સાઉથના હિરોની રિયલ લાઈફ પત્ની દેખાય છે કંઈક આવી, ફોટો જોઇને તમને પણ વિશ્વાસ નહિ...

માર્કેટમાંથી ચોખા ખરીદતા સમય ચકાચો આ વસ્તુ, નકલી કે ભેળસેળ વાળા હશે તો તરત ખબર પડી જશે. સાથે જુના છે કે નવા એ પણ જાણી જશો..

માર્કેટમાંથી ચોખા ખરીદતા સમય ચકાચો આ વસ્તુ, નકલી કે ભેળસેળ વાળા હશે તો તરત ખબર પડી જશે. સાથે જુના છે કે નવા એ પણ જાણી જશો..

Comments 1

  1. Bharati says:
    4 years ago

    Dont forget, this is read only article. You cannot print in any way. Well done GD.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન ! હતા આ તકલીફમાં…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન ! હતા આ તકલીફમાં…

October 29, 2020
ઠંડુ અથવા ગરમ દૂધ પીવાથી શરીરમાં થાય છે આવા અલગ અલગ ફેરફારો. 99% લોકો અજાણ છે, તમે કેવું દૂધ પીવો છો ? ઠંડુ કે ગરમ ?

ઠંડુ અથવા ગરમ દૂધ પીવાથી શરીરમાં થાય છે આવા અલગ અલગ ફેરફારો. 99% લોકો અજાણ છે, તમે કેવું દૂધ પીવો છો ? ઠંડુ કે ગરમ ?

January 4, 2023

મુકેશ અંબાણીએ અનિલ અંબાણીનું કર્જ શા માટે ચુકવ્યું… શું છે મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન… જાણો આ લેખમાં.

March 22, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.