Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

નેપાળ સરકારે લીધો ભારતીય ન્યૂઝ ચેનલોને બેન કરવાનો મોટો નિર્ણય, શું છે આ પાછળ કારણ ?

Social Gujarati by Social Gujarati
July 10, 2020
Reading Time: 1 min read
0
નેપાળ સરકારે લીધો ભારતીય ન્યૂઝ ચેનલોને બેન કરવાનો મોટો નિર્ણય,  શું છે આ પાછળ કારણ ?

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે ધમાસણ ચાલ્યા બાદ શાંતિ પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ ભારતના મિત્ર દેશ ગણાતા નેપાળ સાથે પણ સંબંધો વણસી રહયા છે. નેપાળના વિકાસમાં ભારતનો ખુબ જ મોટો રોલ છે. પરંતુ ચીનની તરફેણમાં આવીને નેપાળ પણ સરહદી વિવાદો ઉભા થઈ રહ્યા છે. નેપાળમાં લોકો ભારતની સાથે છે પરંતુ તેના કમ્યૂનિસ્ટ વડાપ્રધાન કે.પી. ઓલીની સરકાર એક પછી એક ભારત વિરોધી પગલા ભરી રહી છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

નેપાળના પ્રધાનમંત્રી કે.પી. ઓલી શર્મા ચીનના રસ્તે ચાલવા લાગ્યા છે, તે ફરી એકવાર સ્પષ્ટ થયું છે. જો કે નેપાળ સરકાર તરફથી કોઈ આધિકારિક આદેશ કરવામાં આવ્યો નથી. નેપાળે દુરદર્શન સિવાયની તમામ ભારતીય ચેનલો પર પ્રતિબંધ મુકીને ભારતને આંચકો આપ્યો છે. નેપાળમાં ભારતીય ન્યૂઝ અને મનોરંજન ચેનલો વ્યાપક પ્રમાણમાં લોકો જુવે છે. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળ સરકારનો કાયદેસર હુકમ નથી આવ્યો, પરંતુ નેપાળના કેબલ ટીવી ઓપરેટર ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ કરી રહ્યા નથી.

જો કે ભારતના સરકારી ટેલિવિઝન મીડિયા દૂરદર્શન પર કોઈ જ પ્રતિબંધ નથી. એવું માનવામાં આવે છે કે, ભારતીય મીડિયાથી ઓપી ઓલી નારાજ જોવા મળતા હતા. તેઓ માનતા હતા કે પોતાને છબી ખરાબ થાય એ રીતે ચિતરવામાં આવતા હતા. ખાસ કરીને નેપાળ અને ભારત વચ્ચે સરહદના જુના નવા નકશાના વિવાદ માટે ઓપી કોલીને ભારતીય મીડિયામાં ભારે ટિકા થઈ હતી.નેપાલના કેબલ ટીવી પ્રોવાઈડરે સમાચાર એજન્સીને કહ્યુ હતું કે, દેશમાં ભારતીય સમાચાર ચેનલોનું સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યુ છે. જો કે, નેપાલ સરકાર તરફથી આવો કોઈ આદેશ આવ્યો નથી. નેપાળ તેમને ત્યાં ફક્ત ડીડી ન્યૂઝ ઉપરાંત તમામ ભારતીય ન્યૂઝ ચેનલો પર બેન લગાવી દીધો છે. તો વળી નેપાલ કૉમ્યુનિસ્ટ પાર્ટીએ ભારતીય મીડિયા પર નેપાલ સરકાર અને ત્યાંના વડાપ્રધાન વિરુદ્ધ આધારહિન પ્રોપેગેંડા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. નેપાલના મીડિયાએ આ જાણકારી આપી છે.

દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સત્તાધારી એનસીપીના પ્રવક્તા નારાયણ કાઝીએ કહ્યુ હતું કે, ‘નેપાલ સરકાર અને અમારા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાની તમામ સીમાઓ વટાવી દીધી છે. જે હવે બહુ થઈ ગયું છે. આ બકવાસને અહીં જ ખતમ કરી દઈએ.’ એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડની વચ્ચે અઠવાડીયાથી અડધો ડઝનથી વધારે બેઠકો થઈ હોવા છતાં કોઈ સહમતી થતી દેખાતી નથી.નોંધનીય છે કે, નેપાળના પીએમ ઓલી નેપાળની સત્તામાં રાષ્ટ્રવાદના સહારે બન્યા રહેવા માંગે છે. એટલા માટે તેઓ ક્યારેક નકશા વિવાદ તો ક્યારેક નાગરિકતા કાયદા દ્વારા ભારત વિરૂદ્ધ કડક નિર્ણયો લઇ રહ્યા છે. ઓલીએ હાલમાં જ પોતાની સરકાર પડવાને લઇને ભારત પર ષડયંત્રને આરોપ લગાવ્યો હતો. ત્યારે, ચીની રાજદૂતની સાથે તેમના સંપર્કને લઈને નેપાળમાં જ વિરોધ શરૂ થઇ ગયો છે.

Tags: nepal banned indian news channlenepal govermentnepal pm ollinopal pm
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સેનાના જવાનો અને અધિકરીઓને કહેવાયું કે, આટલી એપ ડિલીટ કરો…  માહિતી થઇ શકે છે લીક.

સેનાના જવાનો અને અધિકરીઓને કહેવાયું કે, આટલી એપ ડિલીટ કરો… માહિતી થઇ શકે છે લીક.

દુનિયામાં ફક્ત એક મિનીટમાં આટલા બનાવો બની જાય છે.   આ માહિતી જાણી તમને આશ્વર્ય થશે.

દુનિયામાં ફક્ત એક મિનીટમાં આટલા બનાવો બની જાય છે. આ માહિતી જાણી તમને આશ્વર્ય થશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આખરે એવી શું ખાસિયત છે નીતા અંબાણીની પાણીની બોટલ કે જેની એક બોટલનો ભાવ છે 38 લાખ રૂપિયા..

આખરે એવી શું ખાસિયત છે નીતા અંબાણીની પાણીની બોટલ કે જેની એક બોટલનો ભાવ છે 38 લાખ રૂપિયા..

January 4, 2019
હવે તમારા જ ઘરે બનશે મકાઈની આ બેસ્ટ ૩ રેસીપી…. રેસ્ટોરાંથી પણ મસ્ત બનશે.

હવે તમારા જ ઘરે બનશે મકાઈની આ બેસ્ટ ૩ રેસીપી…. રેસ્ટોરાંથી પણ મસ્ત બનશે.

July 8, 2018
જીમ કે ડાયટ વગર વજન ઘટાડવા માટે અજમાવો આ હોમિયોપેથિક ઉપાય, સડસડાટ થશો પાતળા અને ફીટ…

જીમ કે ડાયટ વગર વજન ઘટાડવા માટે અજમાવો આ હોમિયોપેથિક ઉપાય, સડસડાટ થશો પાતળા અને ફીટ…

April 16, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.