Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

મોડે સુધી ઊંઘ નથી આવતી ત્યારે અપનાવો આ ઉપાય .. બીજી દવાઓ લઈ ને કીડની ના બગડો અજમાવો આ ઉપાય

Social Gujarati by Social Gujarati
November 22, 2022
Reading Time: 1 min read
3
મોડે સુધી ઊંઘ નથી આવતી ત્યારે અપનાવો આ ઉપાય .. બીજી દવાઓ લઈ ને કીડની ના બગડો અજમાવો આ ઉપાય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આજે તમને એવો ઉપાય જણાવશું જેનાથી તમારી રાત્રીની નીંદર જલ્દી આવી જશે અને ઊંઘ લાવવા માટે દવાઓ પણ નહિ લેવી પડે તો આ લેખ અંત સુધી વાંચજો ..

મિત્રો અમુક લોકોને બસ અથવા ટ્રેન અથવા મુસાફરી કરતા સમયે કે ઓફીસની ખુરશી પર બેઠા બેઠા પણ ઊંઘ આવી જતી હોય છે. પરંતુ અમુક લોકોને રાત્રે ઘરે પોતાની પથારીમાં પણ સુવાના સમયે પણ ઊંઘ આવતી નથી હોતી. આજે અમે તમને જણાવશું કે અનિંદ્રા આપણા જીવન પર શું અસર કરે છે અને કંઈ રીતે તેનાથી છુટકારો મેળવવો. એટલા આ લેખને ખાસ વાંચો તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

અનિંદ્રા એક એવી સમસ્યા છે જેણે દુનિયાભરના લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. આ બીમારીથી પીડિત લોકોને ઊંઘ આવવી અને સુઈ રહેવું મુશ્કેલ હોય છે. આ સમસ્યામાં રાત્રે ઊંઘ ખુબ જ મોડી મોડી આવે છે અને વારંવાર ઊંઘ ઉડી જતી હોય છે. અથવા વચ્ચે રાત્રે ઊંઘ ખુલે ત્યાર બાદ આવતી જ નથી હોતી. આ નાની સમસ્યા લાંબા સમય દરમિયાન આપણા શરીર પર સામાન્યથી લઈને ભયંકર પ્રભાવ પાડે છે. જેમ કે તણાવ, ડીપ્રેશન, ચિંતા, સ્વભાવમાં ચીડિયાપણું થઇ જવું અને રોજ બેચેની જેવું લાગવા લાગે છે. આ બધી સમસ્યાઓ આપણને મોટાભાગે અનિંદ્રાના કારણે જ થાય છે.

ભોજન કર્યા બાદ જલ્દી સુઈ જવું, રાત્રે ભારે ખોરાક લેવો, સુવાનો સમય ફિક્સ ન હોવો, દિવસ દરમિયાન સુવું, સુતા પહેલા ફોન કે ગેમ, ટીવી જોવાથી, સુતા પહેલા ઓફીસ, સ્કુલ કે પરિવારથી જોડેલ સમસ્યાઓ વિશે વિચારવાથી આપણો મગજ રાત્રે સુવા માટે સારી રીતે તૈયાર નથી થતો અને જો આપણે સુઈ જઈએ તો પણ આપણું મગજ એક્ટીવ જ હોય છે એટલે તેને આરામ નથી મળતો. જેના કારણે આપણને બીજા  દિવસે થાક અને તણાવ રહે છે.

રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા ભલે ગમે એટલી ગંભીર હોય પણ અમુક આસાન ઘરેલું એવા નુસ્ખાના ઉપયોગથી અનિંદ્રાની સમસ્યાથી ખુબ જ આસાનીથી છુટકારો મળી શકે છે. જે લોકો સુવા માટે ઊંઘની ગોળીઓનો સહારો લે છે તેને એ સમયે તો ઊંઘ આવી જાય છે પણ દવાઓની અસર મગજ અને કીડની ઉપર ગંભીર અસર પાડે છે અને તે દવા આપણને એક વ્યસન જેવી લત કરાવે છે.

 

જો રોજ ઊંઘ આવવાની દવા લેવામાં આવે તો જ ઊંઘ આવે. તે દવા આપણી કીડની પર ખુબ જ ભાર આપે છે. જેના કારણે લાંબા સમય દરમિયાન આપણી કીડની ફેલ થઇ જાય છે. એટલા માટે આજે અમે એવા ઘરેલું નુસ્ખા જણાવશું જેના દ્વારા તમને અનિંદ્રા ગમે એટલી ગંભીર બીમારી હોય તો પણ તેમાંથી છુટકારો તરત જ મળી જશે.  તો ચાલો જાણીએ કે આ ગંભીર અનિંદ્રા બીમારીનો ઉપચાર ઘરેલું નુસ્ખાથી કેવી રીતે કરવો જોઈએ.

જો તમે રાત્રે મોડેથી ભોજન કરો છો તો તમારી પાચનક્રિયા મોડે સુધી સક્રિય રહે છે. એટલે તમારું મગજ પણ શાંત નથી થતું અને તમને ઊંઘ પણ આવતી નથી. તો સુતા પહેલા 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણ પાણી સાથે પીવું જોઈએ. તેનાથી ભોજન જલ્દી પછી જાય છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે અને સવારે તમારું પેટ પણ એકદમ સાફ થઇ જાય છે. તેનાથી આપણી પાચન ક્રિયા પણ ખુબ સારી બની જાય છે. એટલે તમારો ખોરાક પણ જલ્દી પચવા લાગે તો તમને ઊંઘ પણ જલ્દી આવે છે.

 

અનિંદ્રાના ઉપચારમાં કેળા ખુબ જ લાભદાયક રહે છે. કેળા ઊંઘને વધારે છે કારણ કે કેળામાં પ્રાકૃતિક રીતે માંસપેશીયોને શાંત કરવાના તત્વો એટલે કે પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. રાત્રે સુતા પહેલા 2 થી 3 કેળા ખાવાથી ભૂખ શાંત થાય છે અને સારી ઊંઘ પણ આવે છે. અને મોડી રાત્રે ઉઠીને ભોજન કરવાથી પણ છુટકારો મળે છે.

વરિયાળી ગરમીમાં સારી ઊંઘ પ્રદાન કરે છે. 1 ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવાનું. પાણી ઉકાળ્યા પછી અડધો કપ દૂધ સાથે મિક્સ કરી સેવન કરવું જોઈએ. તેનું સેવન કર્યા બાદ તમને ઊંઘ પણ સારી આવશે અને એકવાર સુતા બાદ નીંદર પણ ખુલશે નહિ. વરિયાળીથી પાચન શક્તિ ખુબ જ સારી બની જશે. તે પણ તમને જલ્દી ઊંઘ લાવવામાં મદદરૂપ થશે.

તો મિત્રો આ હતા આસાન ઘરેલું નુસ્ખા જેને અજમાવી તમે અનિંદ્રા જેવી સમસ્યાઓથી બચી શકો છો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: early night sleepeating tips for batter night sleepgood sleep habitssleep disorder tipssleep tips and techniquesleeping technique
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ 6 વર્ષની છોકરી સાથે જે થયું તે જાણીને તમે રડી પડશો… હૃદય પર પથ્થર રાખીને તેના માબાપે કર્યો આવો નિર્ણય

આ 6 વર્ષની છોકરી સાથે જે થયું તે જાણીને તમે રડી પડશો... હૃદય પર પથ્થર રાખીને તેના માબાપે કર્યો આવો નિર્ણય

ટુથપેસ્ટના દાત સાફ કરવા સિવાયના 11 અદ્દભુત  ઉપયોગો જે તમે ક્યારેય નહિ વિચાર્યા હોય… જરૂર થી જાણો

ટુથપેસ્ટના દાત સાફ કરવા સિવાયના 11 અદ્દભુત ઉપયોગો જે તમે ક્યારેય નહિ વિચાર્યા હોય... જરૂર થી જાણો

Comments 3

  1. Ashok Shah says:
    5 years ago

    Very good 👍

    Reply
  2. mansukh majithia says:
    5 years ago

    Ratre kela na khava Joi a em aaryved kahe chhe e sachu?

    Reply
  3. Dilip Thoria says:
    5 years ago

    Very Helpfull

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં ગેસ ગીઝરનો કરો છો ઉપયોગ? તમને થઈ શકે છે આ ગંભીર નુકસાન 

શિયાળામાં ગેસ ગીઝરનો કરો છો ઉપયોગ? તમને થઈ શકે છે આ ગંભીર નુકસાન 

December 7, 2023
જાણો PM નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે ? નથી કાર, નથી આલીશાન ઘર તો પણ આંકડો જાણીને રહી જશો દંગ…

જાણો PM નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે ? નથી કાર, નથી આલીશાન ઘર તો પણ આંકડો જાણીને રહી જશો દંગ…

September 17, 2022
યુરીક એસિડથી થતાં હાથ- પગ, સાંધા અને ગોઠણના દુખાવા માંથી તરત મળી જશે છુટકારો , જાણો યુરિક એસિડ વધવાના કારણો અને લક્ષણો

યુરીક એસિડથી થતાં હાથ- પગ, સાંધા અને ગોઠણના દુખાવા માંથી તરત મળી જશે છુટકારો , જાણો યુરિક એસિડ વધવાના કારણો અને લક્ષણો

September 24, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.