Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

શુદ્ધ સમજીને પીવો છો આ પાણી તો ચેતી જજો, ઘાતક બીમારીઓનું બની શકે છે મોટું કારણ….

Social Gujarati by Social Gujarati
May 11, 2021
Reading Time: 1 min read
0
શુદ્ધ સમજીને પીવો છો આ પાણી તો ચેતી જજો, ઘાતક બીમારીઓનું બની શકે છે મોટું કારણ….

અત્યારના સમયમાં ઘણા લોકો પોતાના ઘરે શુદ્ધ પાણી પીવા માટે RO ના પ્લાન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, જે RO ના પાણીને શુદ્ધ સમજીને પીવો છો, એ તમને ખુબ જ ભારે નુકશાન પણ પહોંચાડી શકે છે. RO નું પાણી ભલે પાણીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે પણ એ જ પાણીમાં રહેલા કેટલાક જરૂરી પોષક તત્વોનો નાશ કરે છે જેના કારણે ઘણી બીમારીઓ લાંબા સમયે થઈ શકે છે. જેના વિશે આજે અમે તમને આ લેખમાં વિશેષ માહિતી જણાવશું. જેને જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પાણીને શુદ્ધ કરવા માટે RO Water પ્યુરિફાયર્સ લગાવવું એક સામાન્ય વાત છે. કારણ કે મોટા મોટા મહાનગરોમાં પીવા લાયક પાણી નથી હોતું અથવા લોકો જમીનમાં ડારનું પાણી પીવા મજબૂર છે. એટલા માટે ઘરમાં RO પ્લાન્ટ  લગાવવું લોકોની મજબૂરી બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે આ પાણીમાં કેટલી બીમારીનો ખતરો છે ? નિષ્ણાંતોના મત આનુસાર RO ગંદકીની સાથે જરૂરી મિનરલ પણ કાઢી નાખે છે, જે આપણા શરીર માટે ખુબ જરૂરી હોય છે. આ મિનરલની ઉણપથી હાડકા, લીવર, કિડની, બ્લડ પ્રેશર અને હૃદયની બીમારી થઈ શકે છે. આ જ કારણથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પણ RO ના પ્રતિબંધ લગાવવા પર ભલામણ કરી છે.કેન્દ્ર સરકાર ઉપભોક્તા મંત્રાલય તરફથી પાણીની ગુણવત્તાને લઈને 21 શહેરોમાં સર્વે મુજબ દિલ્હીને 21 માં નંબર પર રાખવામાં આવ્યું છે. ગ્રેટર નોઈડાની હાલત પણ સારી નથી. લોકો કહે છે કે, અહીંના પાણીમાં ટીડીએસ સામાન્ય રીતે 300 કરતાં વધારે હોય છે. આ કારણે લોકો ઘરોમાં RO લગાવે છે. પરંતુ ડોક્ટરના કહેવા મુજબ RO માંથી નીકળેલા ઓછા ટીડીએસ વાળું પાણી ઘણી બીમારીઓ થઈ શકે છે.

RO ના પાણીમાં મિનરલ્સ : ગ્રેટર નોઈડાના ડો.આશિમા રંજનના જણાવ્યા મુજબ વર્તમાન પરિસ્થિતિ મુજબ પાણી શુદ્ધ ન મળે તો કેટલીક બીમારી થઈ શકે છે. એવામાં આજના લોકો ઘરમાં RO લગાવી રહ્યા છે, જે ફાયદાનો સોદો નથી. પરંતુ શરીરને તંદુરસ્ત રાખવા અમુક મિનરલ્સની જરૂર હોય છે. જ્યારે ઘરમાં રહેલ RO થી બધા મિનરલ્સ બહાર નીકળી જાય છે. તેથી જ આ પાણી શરીર માટે સારું નથી. RO ના પાણીને નરમ પાણી પણ કહેવામાં આવે છે, જે આપણા શરીરને તરસ છીપાવી શકે છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે થોડું પણ યોગ્ય નથી.કિડની, લીવર, હૃદય માટે RO નું પાણી : ડો.આશિમાના જણાવ્યા અનુસાર, RO ના પાણીથી કિડની, લિવર, અને હૃદય સંબંધી સમસ્યા થઈ શકે છે. એમનું એમ કહેવું છે કે, પાણી ઉકાળીને પીવાથી પણ સારું સાબિત થાય છે. પાણીને ઉકાળીને પીવાથી મિનરલ્સનો પણ નાશ નથી થતો અને પાણી પણ શુદ્ધ થાય છે. જો તમારા ઘરમાં RO છે તો જરૂરથી ટીડીએસ ચેક કરવું. જો તમારા RO નું પાણીનું ટીડીએસ લેવલ 120 થી 200 છે તો એ પાણી પીવાલાયક છે.

કેટલું હોવું જોઈએ ટીડીએસ : ડોક્ટરના અનુસાર, પીવાના પાણીમાં 75 થી ઓછું ટીડીએસ ન હોવું જોઈએ. તેથી ઓછા ટીડીએસ વાળું પાણી પીવાથી હાડકા કમજોર થાય છે અને શરીરને જરૂરી એવા મિનરલ્સ મળતા નથી. જ્યારે 150 થી વધારે ટીડીએસ વાળા પાણીથી બીમારી થઈ શકે છે. તેમાં સૌથી વધારે પથરી થવાની સંભાવના છે. તેમજ 500 થી વધારે ટીડીએસ વાળું પાણી જીવલેણ બીમારી થઈ શકે છે. પાણીમાં સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, કોપર, ફોસ્ફેટ, સેલેનીયમ વગેરે માત્રા એક સમાન હોવા જોઈએ. તેનાથી વધારે કે ઓછું હોય તો બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન વગેરે જેવી ઘાતક બીમારીનો ખતરો બને છે.મિનરલ નથી તો ઘણા ખતરા : સોડિયમ : ઉણપ ઓછી હોય તો  બીપી ઘટી જાય છે અને વધારે સોડિયમ હોય તો બીપી વધી જાય છે.

કેલ્શિયમ : આ ઉણપના લીધે હાડકા કમજોર થઈ જાય છે અને હાડકા ગળી જાય છે. તેનાથી ઓસ્ટીયોપોરોસિસ પણ થઈ શકે છે.

પોટેશિયમ : આ ઉણપથી શરીરમાં નબળાઈ અને પેરાલીસીસ પણ થઈ શકે છે. સ્નાયુ બરાબર કામ કરી શકતા નથી, તેનાથી હૃદય પર અસર પડી શકે છે.

મેગ્નેશિયમ : આ કોષોની અંદર મિનરલ્સને જાળવી રાખે છે. આ મિનરલની ઉણપથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે.

આયરન : આયરન હિમોગ્લોબીન માટે ખુબ જ જરૂરી છે. આયરનની ઉણપથી એનિમિયા થાય છે. કોપરમાં માઇક્રો ન્યુટ્રીએટસ પણ જરૂરી, જે કોષોના ચક્રને જાળવે છે અને ફોસ્ફેટ શરીરમાં શક્તિને જાળવી રાખે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Dangerous to healthmineal watermineralmineral water and health problemRO filterRO plantRO waterTDS
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પરણિત પુરુષો માટે આ વસ્તુનું સેવન છે વરદાનરૂપ, માત્ર બે કળીનું સેવન કર્યા પછી જે થશે… વિશ્વાસ નહિ આવે…

પરણિત પુરુષો માટે આ વસ્તુનું સેવન છે વરદાનરૂપ, માત્ર બે કળીનું સેવન કર્યા પછી જે થશે... વિશ્વાસ નહિ આવે...

60 થી 90 સેકંડમાં ખબર પડી જશે તમારું હૃદય કેટલું કામ આપે છે, ઘરે બેઠા કરો આ નાનું કામ…

60 થી 90 સેકંડમાં ખબર પડી જશે તમારું હૃદય કેટલું કામ આપે છે, ઘરે બેઠા કરો આ નાનું કામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે અનિયમિત પિરિયડ્સની સમસ્યા દુર કરવાના 100% કારગર ઉપાયો…. દુખાવા, સોજા અને ઇન્ફેકશન જેવી સમસ્યાઓ પર રાખશે દુર…

આ છે અનિયમિત પિરિયડ્સની સમસ્યા દુર કરવાના 100% કારગર ઉપાયો…. દુખાવા, સોજા અને ઇન્ફેકશન જેવી સમસ્યાઓ પર રાખશે દુર…

March 6, 2022
હાડકાઓ માંથી આવે છે કટ કટ નો અવાજ ? તો થઈ જાવ સાવધાન | જાણીલો ઉપાય

હાડકાઓ માંથી આવે છે કટ કટ નો અવાજ ? તો થઈ જાવ સાવધાન | જાણીલો ઉપાય

November 14, 2022
ગુજરાતના યુવાનોને આ વર્ષે મળશે 25 હજાર સરકારી નોકરીઓ, પીએમ મોદીએ કર્યું મોટું એલાન… જાણો ક્યાં સેક્ટરમાં આવશે વધુ નોકરી…

ગુજરાતના યુવાનોને આ વર્ષે મળશે 25 હજાર સરકારી નોકરીઓ, પીએમ મોદીએ કર્યું મોટું એલાન… જાણો ક્યાં સેક્ટરમાં આવશે વધુ નોકરી…

March 10, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.