Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ફક્ત 5 દિવસમાં આનું સેવન ગમે તેવી પથરીમાં આપશે રાહત, ફાડીને ફેંકી દેશે પેશબમાં બહાર.. જાણી લો ઉપયોગ કરવાની રીત…

Social Gujarati by Social Gujarati
August 24, 2023
Reading Time: 1 min read
0
ફક્ત 5 દિવસમાં આનું સેવન ગમે તેવી પથરીમાં આપશે રાહત, ફાડીને ફેંકી દેશે પેશબમાં બહાર.. જાણી લો ઉપયોગ કરવાની રીત…

પથ્થરચટ્ટા એક ખાસ પ્રકારનો છોડ છે. અને આયુર્વેદ અનુંસાર તેમાં ઘનના ઔષધીય ગુણો રહેલા છે. તેના ગુણોને કારણે તેને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે એર પ્લાન્ટ, કેથેડ્રલ બેલ્સ, લાઈફ પ્લાન્ટ અને મેજીક લીફ તેમજ તેને ગુજરાતીમાં પાણાફાડના નામથી ઓળખવામાં આવે છે. સદીઓથી તેનો ઉપયોગ કિડનીથી અને મૂત્ર વિકારોથી જોડાયેલ સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ તેના અન્ય ફાયદાઓ પણ છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આયુર્વેદ પાણાફાડ વિશે જણાવે છે કે, તેને આયુર્વેદમાં ભષ્મપથરી, પાષાણભેદ, અને પણફૂટ્ટીના નામથી પણ ઓળખવામાં આવે છે. પથરી સિવાય તે પેટની સફાઈ કરવામાં અને શરીરમાં જામેલ વિષાક્ત તત્વોને બહાર કરીને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોચક ગુણથી ભરપુર હોવાથી તે બવાસીરમાં પણ લાભદાયક છે. ચાલો તો તેના અન્ય લાભ વિશે જાણી લઈએ.કિડની સંબંધી સમસ્યા : કિડનીની પથરી માટે તો લોકો તેને રામબાણ ઈલાજ માને છે. કિડનીના રોગીએ તેના પાનનો ઉકાળો બનાવીને તેને ઠંડુ કરીને, તેમાં મધ મિક્સ કરીને દિવસમાં બે વખત પીવો જોઈએ. પેશાબમાં જલન, પેશાબ છૂટથી ન આવવો, પેશાબમાં દુઃખાવો થવો, અથવા અન્ય પેશાબ સંબંધી સમસ્યાઓ માટે તેના પાનનો રસ, મધમાં મિક્સ કરીને પીવો જોઈએ.

શરીરમાં થયેલ ઈજા : આ શરીરના ઘાવ ભરવા માટે મદદ કરે છે. સાથે જ પાણાફાડ રક્તની શુદ્ધિ કરીને ચામડીના રોગોથી બચાવે છે. તેની વિશેષતા એ છે કે, તે ત્રિદોષ (વાત્ત, પિત્ત, અને કફ) નું શમન કરે છે. તમે તેના 4 થી 5 પાન પીસીને એક લેપ તૈયાર કરી લો અને તેને ઈજા થયેલ સ્થાને લગાવો. તેનાથી તમને તરત જ આરામ મળશે. શરીરમાં થયેલ રેશેજ અને ખંજવાળથી પણ છુટકારો મળે છે.વેજાઈનલ ઇન્ફેકશન : મહિલાઓને ઘણી વાર વેજાઈનલની સમસ્યા રહેતી હોય છે. જેના કારણે પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ, જલન અને સાથે વેજાઈનલ ડીસ્ચાર્જ પણ થાય છે. એવામાં પાણાફાડ મહિલાઓ માટે રામબાણ ઉપાય છે. વેજાઈનામાં સોજો, જલન અને ખંજવાળ વગેરેથી છુટકારો મેળવવા માટે તેના પાનને ઉકાળીને ઉકાળો બનાવી લો અને પછી તેમાં મધ નાખીને ઠંડુ થઈ ગયા પછી દિવસમાં બે વખત તેનું સેવન કરો.

ફોડલા, ગાંઠ અને સોજા : જો તમારા શરીર પર કોઈ પણ પ્રકારના ફોડલા, ગાંઠ અને લાલીમા થઈ ગઈ છે. તો તેના ઈલાજ માટે પાણાફાડ ખુબ જ ઉપયોગી છે. પ્રભાવિત એરિયા પર પાણાફાડનો લેપ લગાવવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. આ માટે તમે 3 થી 4 પાણાફાડના પાનને પીસીને તેની પેસ્ટ ફોડલા, ગાંઠ અને સોજા પર લગાવો. તેના પાનને ગરમ કરીને તે જગ્યા પર બાંધવાથી પણ આરામ મળે છે. તે જલન અને સોજામાં ખુબ જ લાભકારી છે.ગોલ બ્લેડરની પથરી : અધિકાંશ મહિલાઓને પિત્તની પથરી થાય છે. તેનો દુઃખાવો પણ ખુબ અસહ્ય હોય છે. ઘણા ડોક્ટર્સ તમને ગોલ બ્લેડર ઓપરેટ કરવાની સલાહ આપે છે. પણ અમે તમને જણાવી દઈએ કે, તમને પાણાફાડના સેવનથી તેનાથી છુટકારો મળી શકે છે. આ માટે 8 થી 10 પાનને પીસીને તેની ચટણી બનાવી લો. તેમાં બે ચપટી અજમોનું ચૂર્ણ, એક ચમચી ગોખરુંનું ચૂર્ણ મિક્સ કરીને 4 થી 5 દિવસ ખાલી પેટ સેવન કરવું સારું છે. ધ્યાન રાખો કે ત્યાર પછી એક કલાક માટે કંઈ પણ ખાવાનું નથી.

લોહીયાળ દસ્તના ઈલાજ માટે : પાણાફાડનો ઉપયોગ તમે લોહિયાળ દસ્તને રોકવા માટે કરી શકો છો. તેના પાનથી રસ કાઢીને તેમાં ચપટી પીસેલું જીરું અને અડધી ચમચી દેશી ઘી મિક્સ કરી લો. આ મિશ્રણનું સેવન દિવસમાં બે વખત કરો. તેના ખાવાથી તમને આરામ મળશે. તે દરમિયાન તમને પેટમાં દુઃખાવો થાય તો તેના પાનના રસમાં થોડી સુંઠ મિક્સ કરીને પીવું જોઈએ.ઉચ્ચ રક્તચાપ(હાઈ બ્લડ પ્રેશર) : જો તમે ઉચ્ચ રક્તચાપથી પરેશાન છો તો તેના માટે તમે પાણાફાડનું સેવન કરી શકો છો. તેના ખાવાથી તમારું હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તમે તેના પાનનો રસ કાઢીને 5 થી 5 ટીપા પાણીમાં મિક્સ કરીને પિય શકો છો. તમે ઈચ્છો તો 2 થી 3 પાનને દરરોજ ખાલી પેટ પણ ખાઈ શકો છો. તેનાથી તમારી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ગાયબ થઈ જશે.

આમ તમને પાણાફાડ ખુબ જ કામ આવી શકે છે. આમ આયુર્વેદ તુલસી, ગીલોય, લીમડા વગેરેને સ્વાસ્થ્ય રક્ષક માને છે. તેને પણ તે જ શ્રેણીમાં રાખીને કુંડામાં વાવી શકાય છે. થોડા દિવસોમાં તેનો છોડ ઉગવા લાગે છે. જો તમને તેમાંથી કોઈ સમસ્યા છે તો તમે પાણાફાડનો ઉપયોગ કરી શકો છો. આમ તમને આ પાણાફાડ અનેક નાની બીમારી તેમજ બ્લડ પ્રેશર, પેટની સમસ્યાઓ તેમજ મહિલાઓની ઘણી સમસ્યાઓના નિવારણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ રીતે તમે પાણાફાડનો ઉપયોગ કિડની પથરી દુર કરવા માટે તેમજ અન્ય બીમારીઓને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: High blood pressure in panafadkidny problem in patharchattapanafad in healthpatharchatta in health benefitsVaginal infection in patherchatta
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
30 વર્ષથી નથી કપાવ્યા આ મહીલાએ પોતાના વાળ, આટલા ફૂટ લાંબા વાળ જોઈને દંગ રહી જશો. બાળપણમાં માતા એ આપી હતી આવી ટિપ્સ…

30 વર્ષથી નથી કપાવ્યા આ મહીલાએ પોતાના વાળ, આટલા ફૂટ લાંબા વાળ જોઈને દંગ રહી જશો. બાળપણમાં માતા એ આપી હતી આવી ટિપ્સ...

આ ગાયને જોવા હજારોની ભીડમાં આવે છે લોકો, કોઈ સોશિયલ મીડિયા સ્ટારથી કમ નથી. જુઓ એવું તો શું છે આ ગાયમાં…

આ ગાયને જોવા હજારોની ભીડમાં આવે છે લોકો, કોઈ સોશિયલ મીડિયા સ્ટારથી કમ નથી. જુઓ એવું તો શું છે આ ગાયમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘઉંની જગ્યાએ આ લોટની રોટલી ખાવા લાગો, 10 દિવસમાં જ વજન ઘટાડી, કરશે કમરમાં ચાર ઇંચનો ઘટાડો….

ઘઉંની જગ્યાએ આ લોટની રોટલી ખાવા લાગો, 10 દિવસમાં જ વજન ઘટાડી, કરશે કમરમાં ચાર ઇંચનો ઘટાડો….

April 2, 2025
મોંઘા ડાયટ કે જીમ ગયા વગર જ ગોળમટોળ શરીરને કરો એકદમ પાતળું અને ફીટ, પિય માત્ર 1 ગ્લાસ આ જ્યુસ… જીવો ત્યાં સુધી નહિ વધે 1 ઇંચ ચરબી…

મોંઘા ડાયટ કે જીમ ગયા વગર જ ગોળમટોળ શરીરને કરો એકદમ પાતળું અને ફીટ, પિય માત્ર 1 ગ્લાસ આ જ્યુસ… જીવો ત્યાં સુધી નહિ વધે 1 ઇંચ ચરબી…

January 12, 2024
90% લોકો ખોટી રીતે દુધની કોથળી તોડી રહ્યા છે,  કરી રહ્યા છો ખુદનું જ ગંભીર નુકશાન.

બધો કચરો જ્વાળામુખીમાં નાખીને નષ્ટ કરી શકાય ? જાણો શું આવે તેનું પરિણામ.

November 11, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.