Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જમવાનું ભાવતું નથી અને સ્વાદ ન આવતો હોય તો એક વાર ટ્રાય કરો આ ઘરેલુ ઉપચાર…

Social Gujarati by Social Gujarati
May 25, 2021
Reading Time: 1 min read
0
જમવાનું ભાવતું નથી અને સ્વાદ ન આવતો હોય તો એક વાર ટ્રાય કરો આ ઘરેલુ ઉપચાર…

હાલ કોરોના કાળની બીજી તરંગ ચાલી રહી છે અને કોવિડ-19 થી પૂરો દેશ ચેપની સમસ્યાથી ચિંતામાં છે. આ ચેપ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેવામાં તમે કેટલીક ઘરેલુ ટિપ્સને અપનાવીને આ સમસ્યાથી બચી શકો છો. આ ચેપના કેટલાક લક્ષણો છે, જેમાં એક તો છે મોં નો સ્વાદ જતો રહેવો અને બીજું છે સૂંઘવાની શક્તિ જતી રહેવી. જો કે કોવિડ પોઝિટિવ આવવાથી પણ આવું થતું હોય એવું નથી, પરંતુ વાયરલ ફીવર આવવાથી પણ લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. શરદી-ઉધરસની સમસ્યામાં પણ મોં માં ભોજનનો સ્વાદ નથી આવતો છે અને સુંઘવાની શક્તિ પણ ખુબ જ ઓછી થઈ જાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કોવિડ-19 પોઝિટિવ હોવાથી લોકોને આ સમસ્યાનો સામનો ઘણા દિવસો સુધી પણ કરવો પડે છે. કેટલાક કેસોમાં તો એવું પણ બને છે કે, કોવિડ નેગેટિવ આવી ગયા પછી પણ મોં માં ભોજનનો સ્વાદ નથી આવતો. આવી સ્થિતિમાં ડોક્ટર કહે છે કે, કોવિડ-19 પોઝિટિવ લોકો પોતાના મોં માં ભોજનનો સ્વાદ પાછો કેવી રીતે લાવી શકે છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી તમારા શરીરમાં આ વાયરસની અસર હશે ત્યાં સુધી તમારામાં આ લક્ષણો રહેશે.પરંતુ જો કોવિડ-19 નેગેટિવ હોવા પર, તમે તમારી આ સમસ્યાનો હલ લાવવા માટે કેટલાક ઉપાયોને કરી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને મોં માં ફરી ભોજનનો સ્વાદ લાવવા માટે ઉપાય જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સ્ટ્રોનો ઉપયોગ કરો : કેટલાક લોકોને કોવિડ-19 પોઝિટિવ હોવા પર ભોજનમાં ખાટો, મીઠો અને કડવો સ્વાદ તો આવે જ છે, પરંતુ મસાલાનો સ્વાદ અને સુગંધ આવતી નથી. આવું એટલા માટે થાય છે કારણ કે સુગંધ અને સ્વાદની ગ્રંથિ એ એક – બીજાથી જોડાયેલી હોય છે. તેથી એક શક્તિ જતી રહેવાથી બીજી શક્તિ પણ જતી રહે છે. આ સમસ્યામાંથી ધીમે ધીમે મુક્તિ મેળવવા માટે ડોક્ટર કહે છે કે “તમે સ્ટ્રોનો ઉપયોગ કરો અને ધીરે-ધીરે ચૂસવું અને પ્રવાહીનું જ સેવન કરવું. તેનાથી તમને વધુ ફાયદો થશે.”વરિયાળી અને મિશ્રી ખાવ : વરિયાળી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. વરિયાળીનું નિયમિત રીતે સેવન કરવાથી પાચન શક્તિ સારી થાય છે. ઘણા લોકો વરિયાળી અને મિશ્રીનો ઉપયોગ ભોજન પછી માઉથ ફ્રેશનરના રૂપમાં કરે છે. તેનાથી મોં ની દુર્ગંધ દૂર થાય છે અને દાંતની સફાઈ પણ થઈ જાય છે. પરંતુ વરિયાળી અને મિશ્રી ખાવાથી તમારા મોં નો સ્વાદ પણ પાછો આવી જાય છે. ડોક્ટર કહે છે કે, “કોવિડ-19 પોઝિટિવ આવવાથી જરૂરથી મોં નો સ્વાદ ચાલ્યો જ જાય છે, પરંતુ રિકવરી થવાથી તે પાછો પણ આવી જાય છે. આ સમસ્યાને સુધારવા માટે તમે મિશ્રી અને વરિયાળીનો ઉપયોગ પણ કરી શકો છો. મોં ના સ્વાદની સાથે જ તમારી પાચન શક્તિમાં પણ સુધારો આવે છે.”

વરિયાળીના અન્ય કેટલાક ફાયદાઓ : જો તમને કફ છે અને તેના કારણે ઉધરસ, કંજેશન અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો વરિયાળીના સેવનથી તમને આરામ મળી શકે છે. જો વરિયાળીનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો વજનને પણ કેટલીક હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. વરિયાળીને ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને પેટ ભરેલું હોય તેવું લાગે છે.હાડકાના સ્વાસ્થ્ય માટે વરિયાળીનું સેવન ખુબ જ લાભકારી માનવામાં આવે છે. વરિયાળીમાં લગભગ 115 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. એટલું જ નહિ પણ વરિયાળીમાં વિટામિન-કે, ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે તત્વો પણ હોય છે.

તો ચાલો  જાણીએ હવે બીજા ઉપાયો વિશે | લીંબુ અને મધનું પાણી : લીંબુમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને મધને પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવ્યું છે. તમે તમારા મોં નો સ્વાદ વધારવા માટે લીંબુ અને મધનું પાણી પણ પીય શકો છો. National Center for Biotechnology Information પર મળેલી એક વેબસાઈટના રિસર્ચ અનુસાર વિટામિન-સીની વધારે માત્રા હોવાની સાથે જ લીંબુમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે એલર્જીના કારણે નાકમાં આવેલા સોજાને ઓછો કરે છે અને મધ એન્ટીબેક્ટેરિયલ હોય છે, જે શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયાને દૂર કરે છે.તેલ પુલિંગ : દરરોજ સવારે નાળિયેલ અથવા તો તલના તેલથી 15 થી 20 મિનિટ સુધી કોગળા કરવાથી એટલે કે તેલને ખેંચીને, છોડવાથી પણ શરીરમાં રહેલ ગંધ અને ઝેરી પદાર્થોને તે દૂર કરે છે.  ડોક્ટર કહે છે કે, “કોવિડ પોઝિટિવ હોવા પર આ ઘરેલુ ટિપ્સ તમને ખુબ જ ઉપયોગમાં આવી શકે છે.”

જો કે, ડોક્ટર એમ પણ કહે છે કે, આ ઘરેલુ ઉપાય તમારી સુંઘવાની અને સ્વાદની શક્તિ તો પાછી લાવી શકે છે, પરંતુ આ ઉપાયો કોઈ પણ સમસ્યા માટે રામબાણ ઉપાયો નથી. આમ તમે પોતાના મોં માં સ્વાદ પાછો લાવવા માટે આ ઉપાયો અજમાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AniseedFluid intakeHome Remedieslemon and honeyloss of test and smellOil poolinguse of straw
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ઉનાળામાં આનું  સેવન ફટાફટ ઘટાડશે તમારું વજન, મોંઘી દવાઓ કે જિમ જવાની જરૂર નથી…

ઉનાળામાં આનું સેવન ફટાફટ ઘટાડશે તમારું વજન, મોંઘી દવાઓ કે જિમ જવાની જરૂર નથી...

પેન કિલર દવા કરતા પણ વધારે અસરકારક છે આ ઉપચાર, માથાના દુઃખાવાથી તરત મળી જશે છુટકારો. દવાઓ ખાઈ કિડની ખરાબ ન કરો..

પેન કિલર દવા કરતા પણ વધારે અસરકારક છે આ ઉપચાર, માથાના દુઃખાવાથી તરત મળી જશે છુટકારો. દવાઓ ખાઈ કિડની ખરાબ ન કરો..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર ખવાય કે નહિ?  અને ખાઈ શકાય તો કેટલો ખાઈ શકાય?

ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર ખવાય કે નહિ? અને ખાઈ શકાય તો કેટલો ખાઈ શકાય?

December 12, 2022
કોરોનાને રોકવા આવી ગયું છે નવું માસ્ક, જેને પહેરીને તમે આરામથી ખાય પીય શકશો | જાણો કેટલું સલામત છે.

કોરોનાને રોકવા આવી ગયું છે નવું માસ્ક, જેને પહેરીને તમે આરામથી ખાય પીય શકશો | જાણો કેટલું સલામત છે.

March 27, 2021
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહત્વનો બદલાવ.. હવે 500 રૂ. માં પણ ખાતું ખુલશે અને 21 વર્ષે મળશે 78 લાખ રૂપિયા.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહત્વનો બદલાવ.. હવે 500 રૂ. માં પણ ખાતું ખુલશે અને 21 વર્ષે મળશે 78 લાખ રૂપિયા.

October 18, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.