Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લીવરને ખરાબ થતું બચાવવા રોજ આટલો સમય આપો… જે લોકો રાત્રે મોડા સુવે છે તે આ ખાસ વાંચો.

Social Gujarati by Social Gujarati
October 21, 2018
Reading Time: 2 mins read
1
લીવરને ખરાબ થતું બચાવવા રોજ આટલો સમય આપો… જે લોકો રાત્રે મોડા સુવે છે તે આ ખાસ વાંચો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

💁 લીવરને ખરાબ થતું બચાવવા રોજ આટલો સમય આપો… જે લોકો રાત્રે મોડા સુવે છે તે આ ખાસ વાંચો. 💁

💁 મિત્રો તમને ખબર હશે કે લીવર આપણા શરીરનું એક મહત્વ પૂર્ણ અંગ છે. લીવર આપણી સ્કીન પછી આપણા શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. આપણે બધા જાણીએ છીએ કે લીવરનું કાર્ય પણ ખુબ જ વધારે હોય છે. દરેક વ્યક્તિને પોતાના શરીરને ઓર્ગન્સ એટલે કે અંગ વિશે જાણકારી હોવી જોઈએ. કેમ કે આપણા શરીરના અંગો શું શું કાર્ય કરે છે અને તે આપણા શરીરને માટે હેલ્દી રાખવા માટે શું કાર્ય કરે છે અને કેવી કરે છે.Image Source :

💁 જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ખાઈએ તો આપણું પચાનતંત્ર તે ભોજનને નાના નાના ટુકડામાં તોડી નાખે છે જેના કારણે આપણું ભોજન લોહીના સહારે લીવર સુધી પહોંચે છે. જ્યાં લીવર ભોજનમાં રહેલા બધા પોષકતત્વને અલગ કરી નાખે છે અને શરીરની જરૂર પ્રમાણે તેને અલગ અલગ ભાગોમાં પહોંચાડે છે. સાથે સાથે ઘણા બધા પોષકતત્વ લીવરમાં જ રહેલા છે. પછી જરૂર પડે ત્યારે શરીરના અલગ અલગ ભાગમાં જરૂરિયાત મુજબ મોકલી દેવામાં આવે છે. જો કોઈ કારણના લીધે આપણા લીવરમાં કમી આવી જાય તો વ્યક્તિ કમજોર થઇ જાય છે.

💁 મિત્રો આપણા શરીરમાં રહેલું બધું જ લોહી લીવરમાં થઈને નીકળે છે અને આપણા શરીરમાં રહેલા લોહીને ગાળવાનું કે ફિલ્ટર કરવાનું કામ લીવરમાં જ થાય છે. તેનાથી લીવર લોહીમાં રહેલા વિષતત્વને અલગ કરી નાખે છે. આપણે ભોજન કરીએ ત્યારે આપણા શરીરમાં ઘણા બધા વિષતત્વ પ્રવેશ કરી જાય છે જે આપણા શરીર માટે ખુબ જ ભયાનક સાબિત થતા હોય છે. તે આપણા શરીરના સેલ્સને ખુબ જ નુકશાન પહોંચાડે છે. એટલા માટે લીવરની હેલ્થને ક્યારેય  પણ નજર અંદાજ ન કરવી જોઈએ. કેમ કે આપણા આખા શરીરનું સ્વાસ્થ્ય તેના પર નિર્ભર કરે છે.Image Source :

👉 તો ચાલો જાણીએ કે રાત્રે 11 થી લઈને 3 વાગ્યા સુધી આપણ લીવરમાં શું થાય છે.

👩‍🏫 મિત્રો રાત્રે 11 થી 3 વાગ્યા સુધી આપણું રક્તસંચરણનો વધારે ભાગ લીવર બાજુ કેન્દ્રિત થાય છે. જ્યારે લીવર વધારે લોહીને પ્રાપ્ત કરે છે ત્યારે લીવરનો આકાર વધી જાય છે. આ સમય ખુબ જ મહત્વનો હોય છે જ્યારે આપણું શરીર આ પ્રક્રિયામાંથી નીકળે છે. આપણા શરીર દ્વારા આખો દિવસ દરમિયાન જે પણ વિષ પદાર્થ ભેગા કર્યા હોય તેને નિષ્ક્રિય કરે છે અને તેને ખતમ કરે છે. આ કાર્ય આપણું લીવર રાત્રે 11 થી રાત્રીના 3 વાગ્યા સુધીમાં જ થાય છે.

👩‍🏫 જો તમે રાત્રે 11 વાગ્યાના સમયે સુઈ જાવ છો તો તમારે તમારા શરીરને વિષમુક્ત કરવા માટે 4 કલાક હોય છે. જો તમે રાત્રે 12 વાગ્યાના સમયે સુવો છો તો તમારી પાસે વિષ મુક્ત થવાના 3 જ કલાક હોય છે. જો તમે1 વાગ્યે સુવો છો તો માત્ર 2 જ કલાક હોય છે અને જો તમે 2 વાગ્યે સુવો છો તો માત્ર એક જ કલાક લીવરને વિષ યુક્ત પદાર્થને સાફ કરવા માટે મળે છે.Image Source :

👩‍🏫 પરંતુ જો તમે ત્રણ વાગ્ય પછી સુવો છો તો દુર્ભાગ્યે તમારી પાસે શરીરને વિષમુક્ત કરવા માટે કોઈ સમય નથી મળતો. જો તમે આવી રીતે સુવાનું દરરોજ રાખો છો તો સમયની સાથે સાથે વિષ્ક્ત પદાર્થ શરીરમાં જમા થવા લાગે છે. જ્યારે જરૂરથી વધારે કચરો લીવરમાં જમા થવા લાગે છે ત્યારે લીવર પૂરી માત્રામાં શરીરમાં રહેલો કચરો બહાર નથી કાઢી શકતું. જ્યારે આવું થાય ત્યાર બાદ લીવર સંબંધી રોગો થવા લાગે છે. જેમ કે કમળો, પેટી લીવર, લીવર સીરોસીસ, લીવર કેન્સર વગેરે ગંભીર રોગ થવાનો ખતરો વધી જાય છે.

👩‍🏫 એટલા માટે લીવરને સ્વસ્થ રાખવા માટે સમયસર સુવું ખુબ જ જરૂરી છે. શું તમે રાત્રે મોડે સુધી જાગો છો અને આગળના દિવસે તમને થકાન મહેસુસ થાય છે. તમે ગમે એટલા કલાક સુઈ લો પરંતુ શરીરને વિષ મુકત કરવા માટે પૂરો સમય ન આપીને શરીરની મહત્વ પૂર્ણ ક્રિયાઓથી વંચિત રહી જાવ છો. એટલા માટે હંમેશા રાત્રે 11 વાગ્યા પહેલા આપણે સુઈ જવું જોઈએ. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: amazingliverNICESLEEP
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ઈસ્ત્રીની મદદથી તમારા મોબાઈલ કવર અને  મગ પર પ્રિન્ટ કરો તમારા ફોટા … ખુબજ સરળ છે

ઈસ્ત્રીની મદદથી તમારા મોબાઈલ કવર અને મગ પર પ્રિન્ટ કરો તમારા ફોટા ... ખુબજ સરળ છે

આ નિશાની વાળા માણસો બને છે કરોડપતી … જાણો શું તમારામાં કોઈ આવી નિશાની છે ?

આ નિશાની વાળા માણસો બને છે કરોડપતી ... જાણો શું તમારામાં કોઈ આવી નિશાની છે ?

Comments 1

  1. Hitendra Modi says:
    5 years ago

    Helpful

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો સૌથી મોટું રહસ્ય _ શા માટે શ્રીકૃષ્ણએ યુદ્ધ માટે કુરુક્ષેત્ર જ પસંદ કર્યું – બીજું કોઈ સ્થળ કેમ નહિ.

જાણો સૌથી મોટું રહસ્ય _ શા માટે શ્રીકૃષ્ણએ યુદ્ધ માટે કુરુક્ષેત્ર જ પસંદ કર્યું – બીજું કોઈ સ્થળ કેમ નહિ.

May 13, 2018
20 હજારમાં શરૂ કરો બિઝનેસ ! ઘરે બેઠા થશે લાખોની કમાણી અને સરકાર પણ આપશે અડધા પૈસા…

20 હજારમાં શરૂ કરો બિઝનેસ ! ઘરે બેઠા થશે લાખોની કમાણી અને સરકાર પણ આપશે અડધા પૈસા…

November 12, 2020
શનિદેવ થાય છે મહેરબાન… શરૂ થયો છે મહાયોગ બની જશો ધનવાન….. આ રાશિના જાતકોને થશે ફાયદો….

શનિદેવ થાય છે મહેરબાન… શરૂ થયો છે મહાયોગ બની જશો ધનવાન….. આ રાશિના જાતકોને થશે ફાયદો….

March 21, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.