Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યા ઓક્સિજન લેવલ વધારવાના ઘરેલું અને મફત ઉપાયો….

Social Gujarati by Social Gujarati
April 15, 2021
Reading Time: 1 min read
0
આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યા ઓક્સિજન લેવલ વધારવાના ઘરેલું અને મફત ઉપાયો….

મિત્રો આપણે હાલ જોઈએ છીએ કે કોરોની બીજી લહેર દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વખતે કોરોના વાયરસ હોવાના લક્ષણો પણ બદલ્યા છે. તેમજ આ વખતે કોરોનાનું સંક્રમણ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. તેમજ જેમની ઉંમર 30 થી 50 વર્ષ સુધી હોય એવા લોકોની સ્થિતિ પણ ખુબ જ ગંભીર બની ગઈ છે. પરંતુ આવી રીતે ગંભીર હાલત થવા પાછળનું કારણ છે ફેફસાં. ફેફસાંમાં ઇન્ફેક્શન લાગી જવાથી ઓક્સિજન લેવલ શરીરનું ઘટી જાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

તો આ બાબતોને ધ્યાનમાં રાખીને આયુર્વેદિક ડોક્ટરો દ્વારા ઘરેલું ઉપાયો દ્વારા ઓક્સિજન લેવલ કેવી રીતે વધારી શકાય તેના વિશે જણાવ્યું છે. તો રાજકોટના એક આયુર્વેદિક ડોક્ટર દ્વારા ઘરેલું ઉપાયો જણાવ્યા છે, જેના દ્વારા તમે ઘરે બેઠા જ ઓક્સિજન લેવલ વધારી શકો છો. જો ઓક્સિજન લેવલ ડાઉન થાય તો 1 ગોળી કપૂરની, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાને ખાંડીને એક પોટલી બનાવી નાખવાની અને પછી તેને સુંઘો. આ ઉપાય દ્વારા તમારું ઓક્સિજન લેવલ ઊંચું આવે છે.

કોરોનાના લગભગ 40% જેટલા દર્દીઓનું ઓક્સિજનનું લેવલ ડાઉન થઈ જાય છે, એવું સામે આવ્યું છે. 40% દર્દીઓનું ઓક્સિજન ડાઉન થવાના કારણે મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનના બાટલા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઇન્જેક્શન અછત થઈ ગઈ છે. દર્દીઓ વધવાના કારણે આ બધી વસ્તુઓની જરૂરિયાત પણ વધુ થઈ ગઈ છે. પરંતુ આ બધી દોડધામ વચ્ચે ઓક્સિજન લેવલ વધારવા માટે આયુર્વેદિક ઉપચાર કરવો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. લોકો આયુર્વેદિક ઉપચાર કરીને પણ પોતાનું ઓક્સિજન લેવલ સારું બનાવી શકે છે. જેના માટે એક આયુર્વેદિક ડોક્ટર દ્વારા ઉપાયો જણાવવામાં આવ્યા છે.બીજો ઉપાય છે નાસ પદ્ધતિ : નાસ પદ્ધતિમાં એક વાસણમાં પાણી લો, કડવો લીમડો લો અને કોઈ પણ બામ લો. લીમડાના પાંદ અને બામને પાણીમાં નાખી અને પાણીને ઉકાળો. પાણી ઉકલી જાય બાદ તેને નીચે ઉતારી અને તેની વરાળને નાક દ્વારા અંદર શ્વાસથી શરીરની અંદર જાય એમ ખેંચો. તેનાથી તમારું ઓક્સિજન લેવલ વધશે. તેમજ શરદી કે ઉધરસ હોય તો તેમાં પણ રાહત મળશે. તેમજ નાક, ગળા અને ફેફસાંમાં રહેલ કફ પણ છૂટો પડી બહાર નીકળી જાય છે. જેના કારણે ઓક્સિજન લેવલ વધે છે.

અન્ય ઉપાયો : તેમજ તમે તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયાને યોગ્ય કરવા બીજી રીતે પણ નાસ લઈ શકો છો, ઓક્સિજન વધારવા માટે રાઈ અને મીઠાને પણ પાણીમાં ઉકાળીને નાસ લઈ શકો છો. એ પણ તમારું ઓક્સિજન લેવલ વધારી દે છે.

પ્રોનિંગ થેરેપી દ્વારા પણ તમે ઓક્સિજન લેવલને વધારી શકો છો. જેમાં દર્દીને ઉંધા સુવડાવવાના હોય છે. ઉંધા સુવાથી પેટ અને છાતીના ભાગ પર દબાણ થાય છે તેનાથી ફેફસાં પર પણ દબાણ વધે છે. તેનાથી પણ કફ છૂટો પડે છે. તેમજ પડખાના ભાગે સુવાથી પણ ઓક્સિજન લેવલ વધારી શકાય છે.તેમજ કસરત અને યોગ કરીને પણ ઓક્સિજન વધારી શકાય છે. જેમાં રોજ પ્રાણાયમ કરવા જોઈએ, તેમજ એ ન આવડે તો મગજને શાંત રાખીને સીધું ટટ્ટાર બેસી જેવાનું અને ઊંડા શ્વાસો ભરવાના અને છોડવાના. તેનાથી પણ ઓક્સિજન લેવલ વધી જશે.

બની શકે એટલી વધુ માત્રામાં શુદ્ધ પાણી દિવસભર પીવું જોઈએ. કુદરતી બની શકે એટલી વધુ શ્વાસ દ્વારા શરીરમાં જાય એવો પ્રયાસ કરવો, દિવસે કે રાત્રે બને ત્યાં સુધી ઘરના બારી-બારણા ખુલ્લા રાખવા. કસરત કરવી તેમજ સમય અનુસાર હળવો વ્યાયામ કરવો જોઈએ.

તેમજ વૃક્ષો સાથેનો સંપર્ક બને ત્યાં સુધી વધારવો જોઈએ. જેમાં પીપળો, આસોપાલવ, વાંસ જેવા વૃક્ષો વધુ ઓક્સિજન આપે છે. તેમજ ઘણા નાના છોડ પણ ઘરમાં રાખી શકો છો. જે ઘરની હવાને શુદ્ધ કરીને ઓક્સિજન આપી શકે છે. તેમજ તમારા શરીરમાં હિમોગ્લોબીન વધે તેમજ જળવાય રહે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ.મિત્રો રાજકોટના ડોક્ટર ગૌરાંગ જોષીએ જણાવેલ ઓક્સિજન વધારવાના ઉપાયો અનુસાર તમે લીંબુથી વાયરસને દુર કરી શકો છો. જેમાં લીંબુના રસના બે બે ટીપા તમારા નાકમાં નાખવાના છે. લીંબુના ટીપા તમે નાકમાં નાખશો એ તમારા મોંમાં આવશે, જેણે થૂંકી નાખવાનું છે. લીંબુનો રસ નાકમાં નાખશો એટલે તરત જ છીંક આવશે. ત્યાર બાદ નાકમાંથી કફ બહાર નીકળવા લાગશે અને એ કફ સાથે વાયરસ પણ બહાર નીકળશે.

લીંબુ નાકમાં નાખવાથી બળતરા થાય, તો તેના ઉપાય માટે તમે નાકની અંદર નાળીયેરનું તેલ પણ લગાવી શકો છો. જે તમારા નાકની બળતરાને ઓછી કરી રાહત પ્રદાન કરે છે. તેમજ તમે વધેલા લીંબુમાં હળદર અને મીઠું નાખીને કોગળા કરશો તો પણ તમારા મોંની આસપાસના વાયરસ દુર રહેશે.માત્ર બે ત્રણ રૂપિયામાં જ તમે આ ઘરેલું સારવાર લઈ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Dr. Gaurang JoshiHome Remedies Oxygen LevelIncrease Oxygen LevellemonLung oxygenOxygen LevelsPranayama
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ઇમ્યુનિટીને બુસ્ટ કરવા રસોડાની જ વસ્તુથી બનાવો આ હેલ્દી પીણું, શરીરથી કોસો દુર રહેશે બીમારીઓ.

ઇમ્યુનિટીને બુસ્ટ કરવા રસોડાની જ વસ્તુથી બનાવો આ હેલ્દી પીણું, શરીરથી કોસો દુર રહેશે બીમારીઓ.

શાકભાજીની છાલ ઉતારવાના મશીનની ધાર બુઠ્ઠી થઈ જાય, તો અપનાવો આ આસાન ઉપાય… 2 મિનીટમાં ધાર થઈ જશે નવા જેવી

શાકભાજીની છાલ ઉતારવાના મશીનની ધાર બુઠ્ઠી થઈ જાય, તો અપનાવો આ આસાન ઉપાય... 2 મિનીટમાં ધાર થઈ જશે નવા જેવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર 12 રૂપિયામાં જ લોકો વેંચી રહ્યા છે આલીશાન મકાન, કારણ જાણીને વિશ્વાસ નહિ આવે. જાણો ક્યાં આવેલી છે આ જગ્યા…

માત્ર 12 રૂપિયામાં જ લોકો વેંચી રહ્યા છે આલીશાન મકાન, કારણ જાણીને વિશ્વાસ નહિ આવે. જાણો ક્યાં આવેલી છે આ જગ્યા…

June 24, 2021
આ વ્યક્તિએ તિરૂપતિ મંદિરમાં ચડાવ્યું સાડા 3 કિલોગ્રામ સોનું, રાખી હતી આવી માનતા, 3 હજાર કરોડના સોનાના માલિક છે આ અમીર દેવતા…

આ વ્યક્તિએ તિરૂપતિ મંદિરમાં ચડાવ્યું સાડા 3 કિલોગ્રામ સોનું, રાખી હતી આવી માનતા, 3 હજાર કરોડના સોનાના માલિક છે આ અમીર દેવતા…

February 28, 2021
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.