Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

દીવાના તેલ માં ઉમેરો આ એક વસ્તુ… મચ્છર ભાગી જશે ઘરની બહાર … સાવ સરળ અને ખુબજ ઉપયોગી ટેકનીક

Social Gujarati by Social Gujarati
July 22, 2022
Reading Time: 1 min read
0
દીવાના તેલ માં ઉમેરો આ એક વસ્તુ… મચ્છર ભાગી જશે ઘરની બહાર … સાવ સરળ અને ખુબજ ઉપયોગી ટેકનીક

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

🐜 મચ્છર ભગાવવાની દવા….. 🐜

🐜 મિત્રો ગરમીની સીઝન શરૂ થતાની સાથે જ પરસેવો આવે કે ન આવે પરંતુ મચ્છર આપણા ઘરમાં જરૂર આવી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે મચ્છર આવવાથી આપણા બધાનું સુવાનું હરામ થઇ જાય છે. મચ્છરનો એટલો ત્રાસ હોય છે કે આપણને નાનું એવું મચ્છર 6 ફૂટના માણસને ત્રસ્ત કરી દે છે. ઘણા લોકો મચ્છરને ભગાવવા માટે મોટીન, કાલાહીટ જેવી વસ્તુ વાપરતા હોય છે. પરંતુ આવી બધી વસ્તુના ઉપયોગથી એવા તત્વો બહાર આવે છે તે આપણા માટે ખુબ જ નુંકશાનકારક છે તે આપને  આગળના એક આર્ટીકલમાં અમે જણાવ્યું છે.🐜 આજે અમે એક એવો ઉપાય જણાવશું જે માત્ર 5 જ મિનીટમાં તમારા ઘરમાંથી બધી જ જગ્યા પરથી મચ્છરોને બહાર કાઢે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ હાનિકારક સાબિત નથી થતો  એટલા માટે આજે એમે એક ખુબ જ સારી અને આપણા શરીરને નુંકશાન ન કરે તેવી મચ્છર ભગાવવાની એક ટીપ્સ લઈને આવ્યા છીએ. જાણો આ લેખમાં

🐜 મચ્છરને ભગાવવા માટે એક માટીનું નાનું બાઉલ લેવાનું છે વાટકા જેવડું. માટીનું વાસણ અત્યારે બજારમાં કોઈ પણ જગ્યા પર ઉપલબ્ધ હોય છે અને તે આસાનીથી મળી પણ રહે છે એટલા માટે માટીનું જ વાસણ લેવાનું છે.

🐜 હવે મચ્છર ભગાવવાની દવા બનાવવા માટે સૌથી પહેલા સરસવનું લેવાનું છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. જ્યારે આપણા ઘરમાં સરસવનું તેલ બળતું હોય ત્યારે એવું પણ માનવામાં આવે છે કે લક્ષ્મીજીનો સીધો વાસ આપણા ઘરમાં થાય છે. સરસવનું તેલ તમારે બેથી ત્રણ ચમચી લેવાનું છે. પછી તેમાં એક ચમચી લીમડાનું તેલ નાખવાનું છે. લીમડાનું તેલ નાખ્યા બાદ તેમાં કપૂર નાખવાનું છે. પરંતુ કપૂરને ત્રણથી ચાર નંગ લેવાના છે અને કપૂરનો હાથથી વડે જ ભૂકો કરવાનો છે. પછી ચમચી દ્વારા તેને ખુબ જ હલાવવાનું છે. કપૂર બરાબર મિક્સ થઇ જાય ત્યાર બાદ બે થી ત્રણ લવિંગ લેવાના છે. તે તેલમાં નાખી દેવાના છે.

🐜 પછી તે તેલને સળગાવવાનું . પરંતુ તેને આપણે દીવાની જેમ સળગાવવાનું છે એટલા માટે એક રૂની બનાવેલી વાટ લેવાની છે અને તેને તેલમાં ડુબાડીને વાટનો એક છેડો વાટકાના કાંઠા પર રાખી દેવાનો છે. પછી તેને આપણે દીવાની જેમ જ સળગાવવાનું છે

🐜 સળગાવ્યા પછી માત્ર 5 જ મિનીટમાં તમને ખબર પડી જશે તેની અસર કેવી થાય છે. માત્ર 5 જ મિનીટમાં બધા જ મચ્છરો ઘરમાંથી નીકળી જશે. અને 10 મિનીટ પછી ઘરમાં એક પણ મચ્છર તમને જોવા નહિ મળે. અને આ દીવામાંથી નીકળતો ધુમાડો પણ બિલકુલ નેચરલ છે તેનાથી કોઈ પણ નુંકશાન નથી થતું.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ   (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
તુરીયામાંથી બનાવો આ ઔષધી … માત્ર ૩ દિવસ માં વાળ ખરતા અટકી જશે અને આવશે કુદરતી ગ્લો.

તુરીયામાંથી બનાવો આ ઔષધી ... માત્ર ૩ દિવસ માં વાળ ખરતા અટકી જશે અને આવશે કુદરતી ગ્લો.

ઘરમાં  ક્યારેય પણ ન રાખવી આ અશુભ વસ્તુઓ.. નહીતો લક્ષ્મીજી થઇ જશે નારાજ.. હંમેશા રહેશો ગરીબ

ઘરમાં  ક્યારેય પણ ન રાખવી આ અશુભ વસ્તુઓ.. નહીતો લક્ષ્મીજી થઇ જશે નારાજ.. હંમેશા રહેશો ગરીબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સતત ડાઉન થતા શેર બજારમાં રોકેટની જેમ ઉપર આવ્યો આ શેર,  રાકેશ જુનજુનવાલાના પોર્ટફોલિયોમાં પણ હતો શામિલ… જાણો કયો છે એ શેર જેણે તગડું રિટર્ન આપ્યું…

સતત ડાઉન થતા શેર બજારમાં રોકેટની જેમ ઉપર આવ્યો આ શેર, રાકેશ જુનજુનવાલાના પોર્ટફોલિયોમાં પણ હતો શામિલ… જાણો કયો છે એ શેર જેણે તગડું રિટર્ન આપ્યું…

October 12, 2022
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નીચે મળી આવી અમુલ્ય અને રહસ્યમય વસ્તુ. કરવામાં આવી રહસ્યમય શોધ…

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નીચે મળી આવી અમુલ્ય અને રહસ્યમય વસ્તુ. કરવામાં આવી રહસ્યમય શોધ…

December 30, 2020
માત્ર 10 મિનિટમાં થઈ જશે ફૂલ ચાર્જ, સિંગલ ટાઈમમાં 1000 KM સુધી ચાલશે આ ઇલેક્ટ્રિક કાર અને બેટરી પણ ખરાબ નહીં થાય, આ કંપની નો દાવો

માત્ર 10 મિનિટમાં થઈ જશે ફૂલ ચાર્જ, સિંગલ ટાઈમમાં 1000 KM સુધી ચાલશે આ ઇલેક્ટ્રિક કાર અને બેટરી પણ ખરાબ નહીં થાય, આ કંપની નો દાવો

August 2, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.