Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ફક્ત આ 1 શાકભાજી વાત્ત, પિત્ત અને કફના રોગો અને ડાયાબિટીસ, કબજિયાત વગર દવાએ જીવનભર રહેશે ગાયબ…

Social Gujarati by Social Gujarati
July 24, 2024
Reading Time: 1 min read
0
ફક્ત આ 1 શાકભાજી વાત્ત, પિત્ત અને કફના રોગો અને ડાયાબિટીસ, કબજિયાત વગર દવાએ જીવનભર રહેશે ગાયબ…

મિત્રો લીલોતરી શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આવી જ એક લીલોતરી શાકભાજી એટલે પરવળ છે. જેમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ તે લોહી સાફ કરવાથી લઈને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રાખે છે. આ દિવસોમાં શાકમાર્કેટમાં પરવળ ખૂબ જ દેખાઈ રહ્યા છે. લીલા રંગના પરવળના ગુણોની વાત કરીએ તો, તે આયુર્વેદિક શાકભાજીની શ્રેણીમાં આવે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

સામાન્ય રીતે તેના ગુણો વિષે લોકો જાણતા નથી. તેમાં ઘણા વિટામીન્સ, મિનરલ્સ જોવા મળે છે જે તેને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી બનાવે છે. તેમાં વિટામિન એ, બી1,બી2, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ જેવા ઘણા તત્વો જોવા મળે છે. તેનો ઉપયોગ મૂત્ર સંબંધી સમસ્યાઓ અને ડાયાબિટીસના ઇલાજમાં મુખ્ય રૂપથી કરવામાં આવે છે. તે સિવાય તેને કબજિયાત, સ્કીન પ્રોબ્લેમ્સ, પાચન સંબંધિત પ્રોબ્લેમ્સ, એજિંગ, પીળિયા વગેરેના નિયંત્રણમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આવો જાણીએ કે પરવળના બીજા ક્યાં ફાયદઓ હોય છે. 1) બ્લડ પ્યુરિફાઇ કરે:- બ્લડ ને શુદ્ધ કરવામાં પરવળ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. બ્લડ પ્યુરિફાઇ કરવામાં તે ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. આયુર્વેદ મુજબ, તે આપણા શરીરના બ્લડને સાફ કરવામાં મદદ કરે છે અને સ્કીનની સારસંભાળ રાખે છે. જેનાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચાવ થાય છે. 

2) પાચનમાં સુધારો:- જો તમારું પાચન બરાબર ન થતું હોય તો તમે પરવળ નું સેવન કરી શકો છો. પરવળમાં ફાઈબર ભરપૂર હોય છે જે સરખી રીતે પાચન કરવા માટે ખૂબ જરૂરી છે. તે લિવરને પણ સમસ્યાઓથી દૂર રાખે છે. તેના રેગ્યુલર સેવનથી તમારું પાચનતંત્ર હંમેશા સરખી રીતે કાર્ય કરે છે. 3) એજિંગને નિયંત્રિત કરે છે:- પરવળ તમારા શરીરમાં એન્જીંગને નિયંત્રિત રાખે છે. પરવળમાં એન્ટિ ઓક્સિડેંટ, વિટામિન એ, અને સી રહેલા હોય છે જે ફ્રી રેડિકલ્સના અણુઓને નિયંત્રણમાં રાખે છે અને એજિંગની પ્રક્રિયા ઘટાડે છે. 

4) કબજિયાતને દૂર રાખે છે:- જો તમને કબજિયાત રહેતું હોય તો તમે પરવળ નું સેવન કરી શકો છો. જો તમારા ઇંડસ્ટાઇનમાં ઘણા દિવસો સુધી અપશિષ્ટ પદાર્થ રહી જાય તો તે ઘણી બીમારીઓનું કારણ બનવા લાગે છે. માટે કબજિયાતને હળવાશથી લેવી જોઈએ નહીં. જો તમે કબજિયાતથી જજૂમી રહ્યા હોય તો, પરવળના બીજ કબજિયાત દૂર કરવામાં સહાયક હોય છે. 5) બ્લડ શુગર નિયંત્રિત કરે છે:- બ્લડ શુગરને કાબુમાં લેવા માટે પરવળ ખુબ જ ગુણકારી છે. જોકે, બ્લડ શુગર એક લાઈફ સ્ટાઈલ અને વંશાનુગતથી જોડાયેલી બીમારી છે પરંતુ, ખાણી-પીણીમાં બદલાવ લાવીને તમે તેને કંટ્રોલમાં લાવી શકો છો. જ્યારે પણ તમે પરવળ બનાવો છો તો તેના બીજ ન ફેંકવા જોઈએ. પરવાલને તમારા ભોજનમાં રેગ્યુલર સમાવેષ્ટ કરવા જોઈએ. 

6) વજન ઘટાડવામાં:- પરવળમાં કેલોરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઈબર પણ ભરપૂર હોય છે. એવામાં તમે નિયમિત પરવળનું સેવન કરો તો તે તમારા વજનને વધારશે નહીં. તે તમારા પેટને ભરાયેલું રાખે છે જેનાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી. તે ફૂડ ક્રેવિંગ પણ ઘટાડે છે. 7) ઇમ્યુનિટી વધારે:- આયુર્વેદ મુજબ, પરવળ તમારી ઇમ્યુનિટીને વધારે છે. તે બદલાતી ઋતુમાં થતાં ફ્લૂ અને ઠંડીથી તમને દૂર રાખે છે. 

અનેક રોગોમાં પરવળ : પરવળ પાચક, હૃદયને હિતકારી, વીર્ય વધારનાર, હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ અને ગરમ છે. એ ઉધરસ, લોહીવિકાર, તાવ, ત્રિદોષ અને કૃમિને મટાડનાર છે. એ રકતપિત્ત, વાયુ, કફ, ઉધરસ, ખૂજલી, કુષ્ઠરોગ, રકતવિકાર, તાવ અને દાહને મટાડે છે. કૃમિ મટાડવામાં પણ પરવળ ખુબ જ કારગર માનવામાં આવે છે. પરવળનું શાક ખાવાથી પણ ખુબ જ લાભ મળે છે.

પરવળના અન્ય આયુર્વેદિક ઉપયોગ અને પ્રયોગની રીત:- 1 ) માથામાં દુખાવો થાય ત્યારે પરવળના મૂળને પીસીને માથામાં લાગાડવાથી દુખાવામાં રાહત મળે છે.
2 ) પરવળના પાંદડા ઘીમાં ફ્રાઈ કરીને ખાવાથી આંખોની સમસ્યા દૂર થાય છે.
3 )
સ્મોલ પોક્સના શરૂઆતી લક્ષણો દરમિયાન તેના મૂળ અને પાંદડાને મ્યૂલથી સાથે મિક્સ કરીને તેનો ઉકાળો પીવાથી રાહત મળે છે.
4 )
કોથમરી સાથે પરવળના પાંદડા અને મૂળને બરાબર માત્રામાં લો અને ઉકાળો બનાવો, તેનાથી તાવ ઉતરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AgingayurvedicBlood purifierIncreases immunityOther Ayurvedic Uses of ParwalParwal benefitsparwal eating tipsparwal for constipationparwal for Digestionparwal for weight lossPointed Gourdskin problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આવી રીતે ઘરે જ બનાવો લીમડાનો સાબુ, ઓછી સામગ્રીએ ફટાફટ બની જશે… માર્કેટમાં મળતા મોંઘા અને કેમિકલ વાળા સાબુ કરતા છે 100 ગણો ફાયદાકારક…

આવી રીતે ઘરે જ બનાવો લીમડાનો સાબુ, ઓછી સામગ્રીએ ફટાફટ બની જશે... માર્કેટમાં મળતા મોંઘા અને કેમિકલ વાળા સાબુ કરતા છે 100 ગણો ફાયદાકારક...

શરીર માટે ઉકાળેલું પાણી વધુ ફાયદાકારક કે ફિલ્ટર વાળું ? 99% લોકો નથી જાણતા અને રોજ પિયને બગાડે છે પોતાનું સ્વાસ્થ્ય… જાણો ક્યું પાણી પીવું જોઈએ…

શરીર માટે ઉકાળેલું પાણી વધુ ફાયદાકારક કે ફિલ્ટર વાળું ? 99% લોકો નથી જાણતા અને રોજ પિયને બગાડે છે પોતાનું સ્વાસ્થ્ય... જાણો ક્યું પાણી પીવું જોઈએ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સમજ્યા વિના હળદર ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન…..

સમજ્યા વિના હળદર ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન…..

October 2, 2021
આ રાશી ના લોકો નું આપસ માં બવ બને છે | રાશી ના આધારે જાણો લોકોના ગુણ

આ રાશી ના લોકો નું આપસ માં બવ બને છે | રાશી ના આધારે જાણો લોકોના ગુણ

March 8, 2019
નખ પરથી જ ખબર પડી જશે તમારા સ્વાસ્થ્ય વિશે | નખના રંગ અનુસાર હોય છે બીમારી…

નખ પરથી જ ખબર પડી જશે તમારા સ્વાસ્થ્ય વિશે | નખના રંગ અનુસાર હોય છે બીમારી…

November 15, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.