Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

બપોરે જમતી વખતે દહીં સાથે ખાઈ લ્યો આ વસ્તુ, પેટ, પાચન અને આંતરડાને સાફ કરી મહિલાઓના ગુપ્ત રોગ મટી જશે મફતમાં, હાડકા અને ઇમ્યુનિટી થઈ જશે એકદમ પાવરફુલ…

Social Gujarati by Social Gujarati
August 22, 2022
Reading Time: 1 min read
0
બપોરે જમતી વખતે દહીં સાથે ખાઈ લ્યો આ વસ્તુ, પેટ, પાચન અને આંતરડાને  સાફ કરી મહિલાઓના ગુપ્ત  રોગ મટી જશે મફતમાં, હાડકા અને ઇમ્યુનિટી થઈ જશે એકદમ પાવરફુલ…

આજની ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ ના જોખમો ઊભા થાય છે. પરંતુ આપણે આપણા જીવનમાં અને ખાન પાનમાં થોડો બદલાવ લાવીએ તો આવી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવાથી શરીરને પૂરતું પોષણ મળે છે અને અને જરૂરી પોષક તત્વો સપ્લાય થાય છે. ખાણીપીણી થી જોડાયેલી અનેક પ્રકારની સલાહ તમે સાંભળી પણ હશે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કેટલીક એવી વસ્તુઓનું સેવન એકસાથે કરવાથી તમને બમણા ફાયદા થાય છે. એવી જ રીતે દહીં અને ડુંગળીનું એક સાથે સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. દહીં અને ડુંગળીમાં હાજર ગુણ શરીરને ઠંડક આપે છે. તેના સિવાય તમારું પાચનતંત્ર પણ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. આવો જાણીએ કે સ્વાસ્થ્ય માટે દહીં અને ડુંગળી ખાવાથી કયા ફાયદા થાય છે અને થોડી સાવધાની પણ રાખવાની જરૂર છે તે વિસ્તાર પૂર્વક જાણીશું.દહીં અને ડુંગળી ખાવાના ફાયદા:- દહીં અને ડુંગળી બંને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે આ બંનેની તાસીર ઠંડી હોય છે તેથી તેનું સેવન એકસાથે કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. દહીમાં હાજર ગુણ શરીરને ઠંડુ રાખીને પાચનતંત્રને ઠીક કરવામાં ફાયદાકારક છે. તેવી જ રીતે ડુંગળીમાં પણ અનેક એવા ગુણ ઉપલબ્ધ હોય છે જે શરીરને સંક્રમણ વગેરેથી બચાવવાનું કામ કરે છે. દહીં અને ડુંગળી ખાવાના આ પ્રમાણે ફાયદા છે.

1) પાચન માટે શ્રેષ્ઠ:- પાચનતંત્રને મજબૂત બનાવવા માટે દહીં અને ડુંગળીનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. દહીં અને ડુંગળી ખાવાથી તમારા આંતરડા ને ફાયદો થાય છે, અને પેટમાં ખરાબીની સમસ્યાથી છુટકારો મળે છે. દહીમાં હાજર ગુણ આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે.2) ત્વચા માં માટે ફાયદાકારક:- દહીં અને ડુંગળી ખાવાથી ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આમાં હાજર ગુણ તમારી ત્વચાને સારી બનાવે છે, અને કેટલીક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આનુ સેવન કરવાથી તમારી ત્વચાને સંક્રમણથી બચવામાં પણ ફાયદો થાય છે.

3) ઇમ્યુનિટી વધારે:- દહીં અને ડુંગળી ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આ બંનેમાં હાજર ગુણ શરીરની ઇમ્યુનિટી વધારીને બીમારીઓ અને સંક્રમણથી લડવાની ક્ષમતાને વધારે છે. કેટલીક શોધ અને અધ્યયનોમાં પણ આ વાતનું સમર્થન કરવામાં આવ્યુ છે. 4) યોનિમાર્ગના સંક્રમણ માં ફાયદાકારક:- દહીં અને ડુંગળી ખાવાથી તમને યોનિમાર્ગની સંક્રમણની સમસ્યામાં પણ ફાયદો થાય છે.  તેથી મહિલાઓને દહીં અને ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં રહેલા ગુણ યીસ્ટ ઈન્ફેક્શનના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે.

5) હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યામાં દહીં અને ડુંગળીનું સેવન અત્યંત ફાયદાકારક હોય છે. એક સર્વે પ્રમાણે દહીંનું સેવન કરવાવાળા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાનું જોખમ અન્ય લોકોની તુલનાએ ઘણું ઓછું હતું.5) હાડકા માટે ફાયદાકારક:- હાડકા મજબૂત બનાવવા માટે દહીં અને ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને ડુંગળી બંનેમાં કેલ્શિયમની પર્યાપ્ત માત્રા હોય છે. આનુ સેવન કરવાથી તમારા હાડકા મજબૂત બને છે અને બોન ડેંસિટી વધારવામાં મદદ મળે છે.

જેવી રીતે કોઈ પણ ફૂડનું સેવન ફાયદાની સાથે સાથે અમુક લોકો માટે નુકસાનદાયક પણ થઈ શકે છે. તેવી જ રીતે ડુંગળી અને દહીંને એક સાથે ખાવાથી કેટલાક લોકો માટે નુકસાનદાયક પણ બની શકે છે. કેટલાક લોકોમાં દહીં અને ડુંગળી ખાવાથી એસિડિટી, એક્સિમા, સોરિયાસીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી આનુ સેવન કરતાં સમયે સાવધાની રાખવી. દહીંના રાયતામાં ડુંગળી મેળવીને ખાવાથી ફાયદો થાય છે.

ક્યાં સમયે કરવું જોઈએ સેવન:- પરંતુ ખાસ ધ્યાન એ રાખવું કે દહીં અને ડુંગળીનું સેવન બપોરે ભોજન કરતા સમયે જ કરવું જોઈએ. બપોર બાદ તેનું સેવન કરવાથી શરીર પર વિપરીત અસર પણ પડી શકે છે. માટે બપોરના સમયે જો દહીં અને ડુંગળી ખાવામાં આવે તો અઢળક ફાયદા થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: beneficial for bonesBenefits of Onions with Curdboosting immunityCurd With OnionDigestive systemhigh blood pressureskin care benefitsvaginal infection
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ડાયાબિટીસ કંટ્રોલ કરવાની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો, કરો ફક્ત 1 ચમચી આનું સેવન બ્લડ શુગર થઈ જશે ઈન્સ્ટન્ટ કંટ્રોલ… જાણો બનાવવાની રીત..

ડાયાબિટીસ કંટ્રોલ કરવાની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો, કરો ફક્ત 1 ચમચી આનું સેવન બ્લડ શુગર થઈ જશે ઈન્સ્ટન્ટ કંટ્રોલ... જાણો બનાવવાની રીત..

આ છે પાચનતંત્રને મશીન બનાવવાના ઘરેલું ઉપચાર. પેટ, પાચનની અનેક સમસ્યા દુર કરી કબજિયાતથી આપશે છુટકારો… પછી કોઈ પણ વસ્તુ ખાવ પચી જશે ફટાફટ…

આ છે પાચનતંત્રને મશીન બનાવવાના ઘરેલું ઉપચાર. પેટ, પાચનની અનેક સમસ્યા દુર કરી કબજિયાતથી આપશે છુટકારો... પછી કોઈ પણ વસ્તુ ખાવ પચી જશે ફટાફટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો તમારી પાસે 2 રૂપિયાનો આ સિક્કો હોય, તો આવી રીતે કમાઈ શકો છો લાખો રૂપિયા… જાણો તેની પ્રોસેસ અને વેંચવાની ટેકનીક…

જો તમારી પાસે 2 રૂપિયાનો આ સિક્કો હોય, તો આવી રીતે કમાઈ શકો છો લાખો રૂપિયા… જાણો તેની પ્રોસેસ અને વેંચવાની ટેકનીક…

October 22, 2021
પોષક તત્વોનો ભંડાર છે આ મુઠ્ઠી ભર દાણા…  ડોકટરો પણ આપે છે ખાવાની સલાહ | ખાતાજ આ રોગ આવી જશે કન્ટ્રોલમાં

પોષક તત્વોનો ભંડાર છે આ મુઠ્ઠી ભર દાણા… ડોકટરો પણ આપે છે ખાવાની સલાહ | ખાતાજ આ રોગ આવી જશે કન્ટ્રોલમાં

May 22, 2021
વગર ખર્ચે સાંધાના દુખાવામાંથી કાયમી મળી જશે છુટકારો… જાણીલો ઉપયોગ કરવાની રીત

વગર ખર્ચે સાંધાના દુખાવામાંથી કાયમી મળી જશે છુટકારો… જાણીલો ઉપયોગ કરવાની રીત

October 7, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.