Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

દરરોજ આ ધાતુના વાસણમાં બનાવેલ ભોજન શરીર માટે બની જાય છે અમૃત સમાન, શ્વાસ અને ચામડીને લગતી બીમારીઓ કરી દેશે કાયમી ગાયબ…

Social Gujarati by Social Gujarati
November 30, 2021
Reading Time: 1 min read
0
દરરોજ આ ધાતુના વાસણમાં બનાવેલ ભોજન શરીર માટે બની જાય છે અમૃત સમાન, શ્વાસ અને ચામડીને લગતી બીમારીઓ કરી દેશે કાયમી ગાયબ…

પ્રાચીન સમયથી જ જમવાનું બનાવવાની વાત આવે કે જમવાની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી હોય છે. મુખ્ય રૂપથી ભોજન બનાવતી વખતે વાસણોને યોગ્ય રીતે પરીક્ષણ કરીને જ ભોજન બનાવવામાં આવતું હતું, જેનાથી આપણા શરીરને કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થાય નહીં. ઘણા બધા વાસણ એવા છે જેમાં ભોજન બનાવવાથી આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે. જેમ કે નોન-સ્ટિક વાસણો અને એલ્યુમિનિયમના વાસણ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ત્યાં જ એક્સપર્ટ જણાવે છે કે અમુક ધાતુથી બનેલા વાસણમાં ભોજન ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો મળી શકે છે. કારણ કે તે વાસણમાં ઉપસ્થિત પોષકતત્વો તેમાં બનેલ ભોજનની સાથે સીધો શરીરમાં પ્રવેશ કરે છે. જે શરીરને સ્વસ્થ્ય બનાવે છે. એવી ધાતુઓમાંથી એક છે પિત્તળના વાસણ. પિત્તળના વાસણમાં બનાવેલું ભોજન આપણા સ્વાસ્થ્યને ઘણા બધા પ્રકારના ફાયદા પહોંચાડી શકે છે. પિત્તળના વાસણમાં બનેલું ભોજન લેવાથી થાય છે ઘણા બધા ફાયદા જાણીએ તેના વિશે.

1) બ્લડ કાઉન્ટ વધારે છે : જૂના સમયમાં પિત્તળના વાસણોમાં ભોજન બનાવવાનું ચલણ હતું. પહેલાના સમયમાં લોકો પિત્તળના વાસણોમાં ભોજન બનાવતા હતા અને તેનું સેવન કરતા હતા જેનો સીધો સંબંધ સીધો તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હતો. પિતળના વાસણમાં બનેલું ભોજન ઘણા બધા પોષક તત્વોથી યુક્ત હોય તે આપણા શરીરને ઊર્જા પ્રદાન કરવામાં ખૂબ જ મદદ કરે છે કે પિત્તળના વાસણોમાં બનેલું ભોજન સેવન કરવાથી વધુ માત્રામાં ઝીંક ઉપસ્થિત હોય છે. જે આપણા શરીરના બ્લડ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. વાસણમાં બનેલું ભોજન આપણા બ્લડને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે.

2) તેમાં બનેલું ભોજન સ્વાદથી ભરપૂર હોય છે : જ્યારે આપણે પિત્તળના વાસણોમાં ભોજન બનાવીએ છીએ ત્યારે તેમાંથી નેચરલ પ્રકારનું તેલ નીકળે છે તેના કારણે આપણું ભોજન પ્રાકૃતિક રૂપથી સ્વાદથી ભરપૂર બની જાય છે. આ વાસણમાં બનેલું ભોજન સ્વાદથી ભરપૂર અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણ કે તેમા રહેલા દરેક તત્વો ભોજનની સાથે આપણા શરીરમાં પ્રવેશ કરે છે.

3) શરીરની રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બનાવે છે : જો તમે પીતળના ગ્લાસમાં આખી રાત પાણી ભરીને રાખો અને સવારે તેને ખાલી પેટે જ પીવો છો. ત્યારે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે આ પાણીનું સેવન કરવાથી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. આવી રીતે જ્યારે પિત્તળના વાસણમાં બનેલું ભોજન ખાવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

4) શ્વસનતંત્રને મજબૂત બનાવે છે : જ્યારે તમે પિત્તળના વાસણમાં બનેલા ભોજનનું સેવન કરો છો. ત્યારે તમારા શ્વશન તંત્રને સારી રીતે રાખવામાં મદદ મળે છે. આ પ્રકારના ભોજનથી શ્વાસની બીમારીઓમાં થોડી રાહત મળે છે અને તેનું ભોજન આપણા શરીર માટે લાભદાયક હોય છે.

5) ત્વચા માટે લાભકારક : એક્સપર્ટ જણાવે છે કે પિત્તળના વાસણોમાં ભોજન બનાવવાથી અને તેનું સેવન કરવાથી તેમાંથી નીકળતું મિલેનિયમ તત્વ આપણી ત્વચાને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે. તેનાથી આપણી ત્વચા ખૂબ જ સુંદર બને છે અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે વાસણોમાં ભોજન બનાવો અને તેનું સેવન કરો તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ ન થાય.

આ વાતોનું ખાસ રાખો ધ્યાન : ડાયટ એક્સપર્ટ જણાવે છે કે જો તમે પિત્તળના વાસણોમાં ભોજન બનાવો છો તમારી અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ ન થાય. આ બધામાં મુખ્ય વાત એ છે કે આ વાસણોની ક્વોલિટી ખૂબ જ સારી હોવી જોઈએ.

ક્યારેય પણ આવા વાસણોમાં એસીડીક ફૂડ બનાવો નહિ જેમ કે લીંબુ ટામેટાં અથવા કોઈપણ એવું ભોજન જેને બનાવવામાં ખાટા તત્વ અને એસિડ ઉપસ્થિત થાય. કારણ કે તેનું સેવન કરવાથી શરીરમાં હાનિકારક તત્વો પ્રવેશી શકે છે. પિત્તળના વાસણ સમયની સાથે ઓક્સિજનથી પ્રક્રિયા થઈને કાળા પડવા લાગે છે. તેથી એવા પિત્તળના વાસણોમાં ભોજન ન બનાવવું જોઈએ જે ઓક્સિડાઇસ થઈ ગયા હોય અને તેનો પ્રભાવ ઓછો થઈ ગયો હોય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Advantages of eating in brass utensilsbenefits in cooking food in brass utensilsbenefits of cooking in copper utensilsbenefits of drinking water in copper bottlebrass utensilscopper utensils is good for health
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…

સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ...

1 ડિસેમ્બરથી બદલાય જશે આ 5 નિયમો, તમારા ખર્ચ પર થશે સીધી અસર. જાણી લો ક્યાં ક્યાં બદલાવ થવાના છે….

1 ડિસેમ્બરથી બદલાય જશે આ 5 નિયમો, તમારા ખર્ચ પર થશે સીધી અસર. જાણી લો ક્યાં ક્યાં બદલાવ થવાના છે....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો કોઈ પણ દવા કે નુસ્ખા વગર ડાયાબિટીસ કાબુ કરવાનો 100% ઈલાજ, જીવો ત્યાં સુધી નહિ લેવી પડે એક પણ દવાની ટીકડી…

જાણો કોઈ પણ દવા કે નુસ્ખા વગર ડાયાબિટીસ કાબુ કરવાનો 100% ઈલાજ, જીવો ત્યાં સુધી નહિ લેવી પડે એક પણ દવાની ટીકડી…

October 21, 2022
તો આ કારણે દરેક મહિલા ફરજીયાત વિન્ધાવે છે કાન .. તેનાથી શરીમાં થાય છે આ રહસ્યમય ફાયદા

તો આ કારણે દરેક મહિલા ફરજીયાત વિન્ધાવે છે કાન .. તેનાથી શરીમાં થાય છે આ રહસ્યમય ફાયદા

December 27, 2018
ભાઈબીજ પર ભાઈના લાંબા આયુષ્ય માટે કરો આ રીતે પૂજા, સાથે જાણો પૌરાણિક કથા….

ભાઈબીજ પર ભાઈના લાંબા આયુષ્ય માટે કરો આ રીતે પૂજા, સાથે જાણો પૌરાણિક કથા….

November 14, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.