Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

તમારા રસોડામાં રહેલી આ એક વસ્તુને લગાવી દો તમારા પગના તળીયે, કબજિયાત, સાંધાના દુખાવા, અનિંદ્રા સહિત આટલી બીમારીઓને જડમૂળથી કરી દેશે ગાયબ…

Social Gujarati by Social Gujarati
September 21, 2021
Reading Time: 1 min read
0
તમારા રસોડામાં રહેલી આ એક વસ્તુને લગાવી દો તમારા પગના તળીયે, કબજિયાત, સાંધાના દુખાવા, અનિંદ્રા સહિત આટલી બીમારીઓને જડમૂળથી કરી દેશે ગાયબ…

જો તમને પણ મોડી રાત સુધી ઊંઘ આવતી નથી, તો તમારે રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં ઘી લગાડવું જોઇએ. આમ, કરવાથી રાત્રે સારી ઊંઘ આવી જાય છે અને પાચન પણ સારું થાય છે. ન્યુટ્રિશીનિસ્ટનું કહેવું છે કે રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે અને સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે. આવો જાણીએ રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં માલિશ કરવાથી શું ફાયદા થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કઈ રીતે માલિશ કરવી : ઘીને નવશેકું ગરમ કરો, જો તમારે ઘી ને ગરમ નથી કરવું, તો કઈ વાંધો નહીં. રાત્રે સૂતા પહેલા હથેળીમાં થોડું ઘી લઈ, ધીરે-ધીરે પગના તળિયામાં માલિશ કરો. ત્યાં સુધી માલિશ કરો, કે જ્યાં સુધી તમને ગરમાહટનો અનુભવ ન થાય.

કંઈ કંઈ સમસ્યામાં લાભકારી છે આ રીત : તળિયા પર ઘીની માલિશ કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે, આ સિવાય જે પણ લોકોને નસકોરાની સમસ્યા છે, રાત્રે ઊંઘ ઊડી જાય છે, પાચનમાં સમસ્યા, વાછૂટ અથવા ડકારની સમસ્યા ઇરિટેશન બાઉલ સિડ્રોમ અને કબજિયાતથી હેરાન લોકોએ આ ટિપ્સને અપનાવવી જોઇએ.

આ પણ લાભ થાય છે : આયુર્વેદમાં ઘીનો ઉપયોગ વાત દોષને દૂર કરવા માટે કરવામાં આવે છે. પગમાં ઘીની માલિશ કરવાથી વાત દોષ ઓછું થાય છે અને આનાથી બ્લોટિંગની સમસ્યા થતી નથી. તણાવ અને ડાયજેશનની જેવી સમસ્યા સીધી ઊંઘ સાથે જોડાયેલ હોય છે. આપણાં પગના તળિયામાં ઘણી નસો જોડાયેલ હોય છે. તળિયાની માલિશ કરવાથી નસો મજબૂત થાય છે અને આનાથી એસીડીટી જેવી સમસ્યા ઓછી થાય છે. સારી ઊંઘ કરવાથી તણાવની સમસ્યા ઓછી થાય છે, જેનાથી સ્કીન ટોન સારો થાય છે.

આમ તમે રાત્રે સુતા પહેલા પગના તળિયાની માલીશ કરીને પોતાને અનેક રીતે સ્વાસ્થ્ય લાભો આપી શકો છો.  તેમજ ઘી એ એક પોષકતત્વોથી યુક્ત ખોરાક છે તેમજ તેનાથી નસ, હાડકાઓ અને સ્નાયુઓ મજબુત બને છે. આ સિવાય જે લોકોને રાત્રે નીંદર જલ્દી નથી આવતી તેમના માટે ઘી એ ખુબ જ અસરકારક ઔષધિના રૂપમાં કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ghee malishghee malish for acidityghee malish for deep sleepghee malish for good sleepsleeping problemssoles of the feet
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ફક્ત પુરુષોને જ થાય છે આ 3 પ્રકારના ગંભીર કેન્સરો, જાણો તને લક્ષણો, કારણો અને બચવાના ઉપાયો. ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા…

ફક્ત પુરુષોને જ થાય છે આ 3 પ્રકારના ગંભીર કેન્સરો, જાણો તને લક્ષણો, કારણો અને બચવાના ઉપાયો. ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા...

ખાવા લાગો તમારા ઘરમાં રહેલી આ દેશી વસ્તુઓ, કમજોરી, લોહીની કમી, બ્લડ શુગરથી મળી જશે છુટકારો. આજીવન બીમારીઓ રહેશે દુર…

ખાવા લાગો તમારા ઘરમાં રહેલી આ દેશી વસ્તુઓ, કમજોરી, લોહીની કમી, બ્લડ શુગરથી મળી જશે છુટકારો. આજીવન બીમારીઓ રહેશે દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પર્સનલ લોન લેવાનો જબરદસ્ત મોકો. પહોંચી જાવ આ બેંકમાં, સૌથી ઓછા વ્યાજે આપે છે પૈસા.

પર્સનલ લોન લેવાનો જબરદસ્ત મોકો. પહોંચી જાવ આ બેંકમાં, સૌથી ઓછા વ્યાજે આપે છે પૈસા.

January 8, 2021
લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

June 23, 2021
આ છે આંખ નીચે ડાર્ક સર્કલ થવાના મૂળ કારણો, આજીવન સુંદરતા ટકાવી રાખવા ક્યારેય ન કરો આ ભૂલ… મોટાભાગની મહિલાઓ છે અજાણ…

આ છે આંખ નીચે ડાર્ક સર્કલ થવાના મૂળ કારણો, આજીવન સુંદરતા ટકાવી રાખવા ક્યારેય ન કરો આ ભૂલ… મોટાભાગની મહિલાઓ છે અજાણ…

April 10, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.