Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીને 6 જીલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ, જાણો સ્વામીએ એવું તો શું કર્યું….

Social Gujarati by Social Gujarati
March 15, 2021
Reading Time: 1 min read
0
ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીને 6 જીલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ, જાણો સ્વામીએ એવું તો શું કર્યું….

મિત્રો બોટાદ જીલ્લાના ગઢડામાં (સ્વામીના) આવેલ ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને બોટાદના ડેપ્યુટી કલેકટર દ્વારા 6 જીલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી છે. આ નોટીસ આપતાની સાથે જ ખુબ જ ચકચાર મચી જવા પામી હતી. જરી કરવામાં આવેલ નોટીસનો જવાન તેમણે માર્ચ સુધીમાં રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સિવાય વાયરલ થયેલા વિડીયો બાબતે મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ એસ.પી. સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આ આખી ઘટના મામલે એસ.પી. સ્વામીએ CBI ની તપાસ કરવાની પણ માંગ કરી છે. મંદિરના મામલે હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. એ બાબતે ડી.વાય.એસ. પી નકુમ દ્વારા કેસોને પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ બધા આક્ષેપોની તપાસ CBI ને સોંપવામાં આવે એવી માંગ એસ. પી. સ્વામી દ્વારા કરવામાં આવી છે. તેવામાં સ્વામીને તડીપાર કરવાની નોટીસને લઈને સ્વામિનારાયણના સંતો અને સત્સંગીઓમાં ભારે કોલાહલ જોવા મળ્યો છે.ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાય માટે બોટાદ જીલ્લાનું ખુબ જ મહત્વનું સ્થાન માનવામાં આવે છે. કેમ કે એવું માનવામાં આવે છે કે, ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં 29 વર્ષ સુધી રહી અને પોતાની કર્મભૂમિ બનાવી હતી. માટે ગઢડાને ભગવાન સ્વામિનારાયણનું એક મહત્વનું તીર્થધામ માનવામાં આવે છે. ગઢડામાં મુખ્ય મંદિર ગોપીનાથજી મંદિરમાં છેલ્લા દોઢ વર્ષથી દેવ સત્તા પક્ષ પર આવ્યા હતા, ત્યાર બાદ ગોપીનાથજી મંદિરમાં કંઈને કંઈ વિવાદ આવતો રહે છે.

હાલ બોટાદ જીલ્લાના નાયબ કલેકટરે ગઢડામાં આવેલ ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીને છ જીલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી છે. તેમજ નોટીસને લઈને તેમણે કોઈ જવાબ આપવો હોય તો 25 માર્ચ સુધીમાં આપી દે, એવો ઉલ્લેખ પણ નોટીસમાં કરવામાં આવ્યો છે. ગોપીનાથજી મંદિરના દેવ પક્ષના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ મંદિરના વિડીયો વાયરલ કરવા મુદ્દે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.આ આખી પરિસ્થિતિના મુદ્દે એસ. પી. સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, “મારા પર એવા કોઈ ગંભીર ગુના નથી. લોકડાઉન સમયે મારા પર મંદિરના મેદાનમાં ધૂન કરવાની 118 મુજબ ફરિયાદ થઈ  હતી. તેમજ જમીનના વિવાદને લઈને પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ બધું મંદિરના ચેરમેનનો વિવાદ અને ડી.વાય.એસ.પી. નકુમની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો.”

આ બધા કેસો હાઈકોર્ટમાં શરૂ છે જેને લઈને ડી.વાય.એસ.પી રાજદીપસિંહ નકુમ તેના માણસો દ્વારા આ કેસ પાછા ખેંચવા મારા પર દબાણ કરાવે છે. આ કારણે તંત્ર દ્વારા મારા પર રાગદ્વેષ રાખીને બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ જીલ્લામાંથી તડીપાર કેમ ન કરવા એવી નાયબ કલેકટરને નોટીસ આપી છે. પણ ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, આ આખો મામલો CBI ને સોંપવામાં આવે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Botad districtControversyDeportation noticeDeputy CollectorgadhadaGopinathji TempleS.P. SwamiSwaminarayan sect
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
નસબંધી પછી પણ ગર્ભવતી બની ગઈ આ મહિલા, પાંચમી વખત બનવાની છે માતા, વળતર માટે માંગ્ય 11 લાખ..

નસબંધી પછી પણ ગર્ભવતી બની ગઈ આ મહિલા, પાંચમી વખત બનવાની છે માતા, વળતર માટે માંગ્ય 11 લાખ..

કોરોના રીટર્ન્સ – મહારાષ્ટ્રમાં હાહાકાર | આ શહેરો અને રાજ્યમાં લોકડાઉન અને વધુ કડકાઈ…

કોરોના રીટર્ન્સ – મહારાષ્ટ્રમાં હાહાકાર | આ શહેરો અને રાજ્યમાં લોકડાઉન અને વધુ કડકાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પીએમ મોદીને પાકિસ્તાની બહેને મોકલી રાખડી! જાણો કોણ છે નરેન્દ્ર મોદીની બહેન.

પીએમ મોદીને પાકિસ્તાની બહેને મોકલી રાખડી! જાણો કોણ છે નરેન્દ્ર મોદીની બહેન.

August 1, 2020
ડેન્ગ્યુ તાવમાં કરો આનું સેવન, ફટાફટ વધશે પ્લેટલેટ્સ કાઉન્ટ અને તાવમાં મળશે ઈન્સ્ટન્ટ રાહત… જાણો ઘર બેઠા ડેન્ગ્યુ ભગાવવાનો આ દેશી ઈલાજ…

ડેન્ગ્યુ તાવમાં કરો આનું સેવન, ફટાફટ વધશે પ્લેટલેટ્સ કાઉન્ટ અને તાવમાં મળશે ઈન્સ્ટન્ટ રાહત… જાણો ઘર બેઠા ડેન્ગ્યુ ભગાવવાનો આ દેશી ઈલાજ…

October 21, 2022
રોજ અંગત સંબંધો માણવાથી થાય છે આવું આવું….. મોટાભાગની વ્યક્તિઓને આ વાતની ખબર નથી હોતી.

રોજ અંગત સંબંધો માણવાથી થાય છે આવું આવું….. મોટાભાગની વ્યક્તિઓને આ વાતની ખબર નથી હોતી.

December 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.