Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લોહીની નસોને સાફ અને ખુલ્લી કરી દેશે ઘરમાં રહેલી આ 6 વસ્તુ, શરીરમાં લોહી દોડશે નોન-સ્ટોપ.. જિંદગીભર નહિ થાય હાઈ બીપીની સમસ્યા…

Social Gujarati by Social Gujarati
September 1, 2022
Reading Time: 1 min read
0
લોહીની નસોને સાફ અને ખુલ્લી કરી દેશે ઘરમાં રહેલી આ 6 વસ્તુ, શરીરમાં લોહી દોડશે નોન-સ્ટોપ.. જિંદગીભર નહિ થાય હાઈ બીપીની સમસ્યા…

જો લોહીનો સંચાર સારી રીતે ન થાય અને બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય તો તેનાથી અનેક પ્રકારના હૃદય રોગો થવાની સંભાવના રહે છે. બ્લડ સર્ક્યુલેશન ધીમું થવાનું એક મુખ્ય કારણ ખાણી પીણી પણ હોઈ શકે છે. શરીર સારું કામકાજ કરી શકે તેના માટે નસોનું સ્વસ્થ અને મજબૂત હોવું અતિ જરૂરી છે. આ હાર્ટ એટેક અને હૃદયથી જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

જો વાત કરીએ સ્વાસ્થ્ય સમસ્યાઓની તો પેરીફેરલ આર્ટરી ડીસીઝ, ડાયાબિટીસ સ્થૂળતા ધુમ્રપાન અને રેનોડની બીમારી ના કારણે ખરાબ બ્લડ સર્ક્યુલેશન થઈ શકે છે. નસોમાં લોહીનો પ્રવાહ વધારવા માટે તમારે કોઈને કોઈ શારીરિક પ્રવૃત્તિમાં શામેલ થવું જરૂરી છે. તમે કેટલાક ખાદ્ય પદાર્થોને તમારા ડાયટમાં સામેલ કરીને નસો ને સ્વસ્થ અને મજબૂત બનાવી શકો છો.

લોહીનો પ્રવાહ ધીમો થવાના નુકસાન કયા છે?:- લોહીનો પ્રવાહ ધીમો કે ખરાબ થવાથી અનેક ગંભીર લક્ષણ ઉદ્ભવી શકે છે તેનાથી તમને દુખાવો માસ પેશીઓમાં કળતર, સુન્નતા પાચન સંબંધી સમસ્યાઓ અને હાથ પગ ઠંડા હોવાનો અહેસાસ જેવા લક્ષણો જોવા મળે છે.

લોહીનો પ્રવાહ વધારવાના ઉપાય કયા છે?:- લોહીનો પ્રવાહ વધારવા માટે કોઈ ને કોઈ ફિઝિકલ એક્ટિવિટી ને સામેલ કરવી જરૂરી છે. જોકે કેટલાક ખાદ્ય પદાર્થો પણ છે જેનું નિયમિત સેવન કરવાથી તમારી નસોને સ્વસ્થ અને મજબૂત બનાવીને બ્લડ સર્ક્યુલેશન માં સુધારો કરવામાં મદદ મળે છે.લાલ મરચું:- એક સંશોધન પ્રમાણે લાલ મરચા નો તીખો સ્વાદ કેપ્સાઈસિન નામના ફાઈટોકેમિકલ ના કારણે હોય છે. આ તત્વ બ્લડ પ્રેશરને ઘટાડીને પેશીઓમાં રક્ત પ્રવાહને પ્રોત્સાહન આપે છે. આમાં કેટલાક એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે રક્તવાહિકાઓની દિવાલોમાં પ્રાપ્ત થતી નાની માસ પેશીઓને આરામ આપે છે અને તમારી નસો અને ધમનીઓ ના માધ્યમથી લોહીને વધારે સરળતાથી વહેવા દે છે.

દાડમ:- દાડમમાં પોલીફેનોલ એન્ટીઑકિસડન્ટ અને નાઈટ્રેટ્સ ઉપલબ્ધ  હોય છે, જે શક્તિશાળી વાસોડિલેટર છે.  દાડમ ખાવાથી અથવા તેનો રસ પીવાથી રક્ત પ્રવાહ અને માસપેશીઓના ઓક્સિકરણ માં સુધારો થાય છે. પાછલા વર્ષોમાં થયેલા એક અધ્યયન પ્રમાણે કસરત કરવાથી 30 મિનિટ પહેલા 1000 મિલિગ્રામ દાડમ નો રસ પીવાથી લોહીનો પ્રવાહ રક્તવાહિકા નો વ્યાસ અને વ્યાયામ પ્રદર્શનમાં વધારો થાય છે.ડુંગળી:- ડુંગળી ફ્લેવોનોઈડ એન્ટીઓક્સિડન્ટ નો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે.જે હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ શાક લોહીના પ્રવાહને વધારવામાં તમારી ધમનીઓ અને નસોને પહોળી કરવામાં મદદ કરે છે અને લોહીના પરીસંચરણમાં સુધારો કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું કે દરરોજ 4.3 ગ્રામ ડુંગળીનો રસ પીવાથી લોહીના પ્રવાહમાં સુધારો થયો અને ભોજન બાદ ધમનીનો ફેલાવો થયો. ડુંગળીમાં પણ એન્ટી ઇન્ફ્લિમેન્ટરી ગુણ હોય છે જે નસો અને ધમનીઓમાં સોજા ને ઘટાડીને રક્ત પ્રવાહ અને હૃદયના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.

તજ:- તજ એક ગરમ મસાલો છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ છે. તેના લાભોમાં લોહી નો પ્રવાહ પણ સામેલ છે. એક અધ્યયન પ્રમાણે તજમાં કોરોનરી ધમનીમાં રક્તવાહિકાનો ફેલાવો અને લોહીના પ્રવાહમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે. બીજા અન્ય અધ્યયનમાં જાણવા મળ્યું કે તજનું સેવન કરવાથી વજન ઘટાડવામાં અને લોહીના પ્રવાહમાં સુધારો કરવામાં મદદ મળે છે.લસણ:- લસણ લોહીના પ્રવાહમાં સુધારો કરીને હૃદયના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. સંશોધનો દ્વારા જાણવા મળે છે કે લસણમાં સલ્ફર યોગીક હોય છે, ખાસ કરીને એલિસિન સૌથી શક્તિશાળી છે. આ લોહીનો પ્રવાહ વધારે છે અને બ્લડ પ્રેશર ઘટાડીને રક્તવાહિકાઓને આરામ આપે છે.

બીટ:- બીટમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે હોય છે, જેને તમારું શરીર નાઈટ્રિક ઓક્સાઇડ માં બદલી દે છે. નાઈટ્રિક ઓક્સાઇડ રક્તવાહિકાઓને આરામ આપે છે અને માસ પેશીઓના ઉતકોમાં લોહીના પ્રવાહને વધારે છે. બીટ નો રસ માસ પેશીઓના ઉત્તકોમાં ઓક્સિજનના પ્રવાહમાં સુધારો કરે છે. લોહીનો પ્રવાહ અને નાઈટ્રિક ઓક્સાઇડ લેવલને વધારે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Blood circulationDigestive problemsgarlicHeart diseasesImproving blood flowonionPomegranateRed chilliVeins and arteries
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
કોઈ પણ દવા કે નુસ્ખા વગર જ સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર, માથાનો એક એક વાળ ચમકવા લાગશે… જાણો આ 10 વસ્તુ વિશે…

કોઈ પણ દવા કે નુસ્ખા વગર જ સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર, માથાનો એક એક વાળ ચમકવા લાગશે... જાણો આ 10 વસ્તુ વિશે...

આ લીલી ઔષધી શરીર માટે છે 100% ચમત્કારિક, પેટ, પાચન અને શરીરને સાફ કરી, હૃદય અને ત્વચાને રાખશે સાફ… શરીરના ઝેરી તત્વો નીકળી જશે બહાર….

આ લીલી ઔષધી શરીર માટે છે 100% ચમત્કારિક, પેટ, પાચન અને શરીરને સાફ કરી, હૃદય અને ત્વચાને રાખશે સાફ... શરીરના ઝેરી તત્વો નીકળી જશે બહાર....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પીએમ મોદી પહોંચ્યા જવાનો સાથે દિવાળી મનાવવા ! કહ્યું, તમે છો તો દેશ છે, દેશના તહેવાર છે….

પીએમ મોદી પહોંચ્યા જવાનો સાથે દિવાળી મનાવવા ! કહ્યું, તમે છો તો દેશ છે, દેશના તહેવાર છે….

November 14, 2020
હવે વજન ઘટાડવા માટે કસરત કે ડાયટની પણ જરૂર નહિ પડે…. કરો આ ટીપ્સ માત્ર સાત જ દિવસમાં થઇ જશો પાતળા….

હવે વજન ઘટાડવા માટે કસરત કે ડાયટની પણ જરૂર નહિ પડે…. કરો આ ટીપ્સ માત્ર સાત જ દિવસમાં થઇ જશો પાતળા….

July 29, 2022
હોળી પર 499 વર્ષ પછી બની રહ્યો છે અદ્દભુત મહાસંયોગ, ન્યાયના દેવતા શનિદેવ પણ થશે મહેરબાન..

હોળી પર 499 વર્ષ પછી બની રહ્યો છે અદ્દભુત મહાસંયોગ, ન્યાયના દેવતા શનિદેવ પણ થશે મહેરબાન..

March 17, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.