Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગુજરાતના આ શહેરોમાં નહિ ઉજવાય ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટીઓ ! નિયમો તોડશો તો તમને…..

Social Gujarati by Social Gujarati
December 16, 2020
Reading Time: 1 min read
0
ગુજરાતના આ શહેરોમાં નહિ ઉજવાય ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટીઓ ! નિયમો તોડશો તો તમને…..

મિત્રો ગુજરાતમાં આ વર્ષે ક્રિસમસ અને અંગ્રેજી નવા વર્ષની ઉજવણી કરવામાં નહિ આવે. કેમ કે ગુજરાતના મુખ્ય શહેરોમાં રાત્રીના સમયે કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. જેના કારણે સરકારે ખાસ નિર્ણય લીધા છે. જેને ધ્યાનમાં લઈને ક્રિસમસ અને અંગ્રેજી નવા વર્ષની ઉજવણી નહિ થાય. જાણો તેના વિશે વિશેષ માહિતી.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. તો હવે 25 ડિસેમ્બરે ક્રિસમસ આવશે, જ્યારે વર્ષનો છેલ્લો દિવસ 31 ડીસેમ્બર પણ લોકો ઉજવે છે અને બીજા દિવસે અંગ્રેજી નવું વર્ષ પણ ઉજવે છે. આ સમય દરમિયાન ઘણી જગ્યાઓ પર પાર્ટીઓનું  આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન લોકો ખુબ જ મોજ મસ્તી સાથે આ તહેવાર પણ ઉજવે છે. પરંતુ હાલ કોરોનાને ચાલતા રાજ્યમાં ઘણા શહેરોમાં રાત્રી કર્ફ્યુંનો માહોલ જોવા મળી રહ્યો છે. તેથી આ વર્ષે ક્રિસમસ અને ન્યુ યરમાં પાર્ટી નહિ કરી શકાય છે. તો શા માટે નહિ ઉજવી શકાય એ જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

અમદાવાદમાં હાલ રાત્રી કર્ફ્યુનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આગામી દિવસોમાં પણ આ કર્ફ્યુંનો અમલ કરવામાં આવશે. જેને કારણે લોકો ક્રિસમસ કે ન્યુ યરની ઉજવણી નહિ શકે. પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુનો ખુબ જ કડકાઈથી પાલન કરવવામાં આવી રહ્યું છે. જ્યારે જે લોકો તેનું ઉલંઘન કરશે તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વર્ષે લોકો કોરોના સંક્રમણથી બચી શકે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ પોલીસ કંટ્રોલના ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદમાં જ્યારથી રાત્રી કર્ફ્યું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારથી આ નિયમને તોડવા પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 31 ડિસેમ્બરે પણ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે અન્ય કાર્યક્રમ માટે બહાર જાય છે. પરંતુ આ વર્ષે કર્ફ્યુંને કારણે લોકો ક્રિસમસ કે 31 ડિસેમ્બરે ઉજવી નહિ શકે. ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં નાઈટ કર્ફ્યું લાગેલો છે.

જ્યારે કોરોનાની વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થતો જાય છે. છેલ્લા સાત દિવસોમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લગભગ 25 દિવસો પછી પ્રદેશમાં સોમવારે 1200 થી ઓછા એટલે કે 1165 કોરોના દર્દી આવ્યા છે. આ પહેલા 17 નવેમ્બર 1125 કોરોનાના કેસ આવ્યા હતા. હાલ સંક્રમિતોની કુલ સંખ્યા 2,27,683 છે. આમ કેસ ઓછા અને રિકવરી વધુ હોવાથી રિકવરી રેટ પણ 92.૩૩% સુધી પહોંચી ગયો છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AhmedabadCelebrationChristmasCoronaCurfew at nightDCP Harshad PatelDecemberNew Year partiesRajkotRecovery rateSocial distanceStrict actionsuratVadodara
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો…..

મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો.....

અનુષ્કા શર્માએ પ્રેગનેન્સી પહેલાનો ફોટો શેર કર્યો, જુઓ કેવી દેખાતી અને હવે કેવી દેખાય છે…..

અનુષ્કા શર્માએ પ્રેગનેન્સી પહેલાનો ફોટો શેર કર્યો, જુઓ કેવી દેખાતી અને હવે કેવી દેખાય છે.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું સુસાઇડ,   જાણો શું છે આત્મહત્યા પાછળ કારણ.

બોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું સુસાઇડ, જાણો શું છે આત્મહત્યા પાછળ કારણ.

June 14, 2020
દાંતમાં આવા દાગ કે સંકેતો દેખાત તો થઇ જજો સાવધાન, નહિ તો જલ્દી આવી જશે હાર્ટએટેક… જાણો આજીવન હૃદયને સ્વસ્થ રાખવાની સરળ ટીપ્સ….

દાંતમાં આવા દાગ કે સંકેતો દેખાત તો થઇ જજો સાવધાન, નહિ તો જલ્દી આવી જશે હાર્ટએટેક… જાણો આજીવન હૃદયને સ્વસ્થ રાખવાની સરળ ટીપ્સ….

December 9, 2022
માં એક સમયે સલમાન ખાનની હિરોઈન હતી,   હવે તેની દીકરી લાગે છે આવી રૂપવાન અપ્સરા.

માં એક સમયે સલમાન ખાનની હિરોઈન હતી, હવે તેની દીકરી લાગે છે આવી રૂપવાન અપ્સરા.

May 23, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.