Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રસોડાની આ વસ્તુનો ઉપયોગ કરો, અસ્થમાની પરેશાનીમાંથી રાહત જરૂર મળશે… ગમે તો શેર કરજો.

Social Gujarati by Social Gujarati
July 16, 2018
Reading Time: 12 mins read
0
રસોડાની આ વસ્તુનો ઉપયોગ કરો, અસ્થમાની પરેશાનીમાંથી રાહત જરૂર મળશે… ગમે તો શેર કરજો.

😷 વરસાદમાં અસ્થમાના દર્દીઓ માટે જરૂરી રસોડાની જ આયુર્વેદિક  ટીપ્સ. 😷

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

Image Source :

😷 મિત્રો વરસાદની ઋતુ ચાલુ થઇ ગઈ છે. રીમઝીમ વરસતા વરસાદમાં પાળવાની મજા જ કંઈ અલગ છે. પરંતુ આ વરસતી ઋતુની મજા અસ્થમાના દર્દીઓ માટે બની સજા બની જાય છે.

😷 આ રોગથી પીડિત લોકોને વર્ષા ઋતુમાં અસ્થમાની તકલીફ વધી જતી હોય છે. એટલી વધી જાય કે ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. આજે અમે એવી માહિતી લાવ્યા છીએ. કે જેનું પાલન કરવાથી અસ્થમાના દર્દીઓને પોતાની સમસ્યામાં રાહત મળે છે.

Image Source :

😷 અસ્થમાની વરસાદની ઋતુમાં વધતી સમસ્યાથી બચવા માટે અપનાવો નીચે જણાવેલી સાવધાની.😷

😷 અસ્થમાના દર્દીઓ માટે ટીપ્સ :😷 

😷 જો તમે અસ્થમાના દર્દી છો તો તમારે ખુલી અને તાજી હવામાં વધારે સમય વિતાવવો જોઈએ. તેમજ ભરપુર રોશની પણ મેળવવી જોઈએ. તાજા અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો.

Image Source :

😷 અસ્થમા માટે મધ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. જો અસ્થમાથી પીડિત લોકો એક જગમાં મધ ભરી પછી તેની નજીક જઇને શ્વાસ લે તો શ્વાસની વધતી જતી સમસ્યા દુર થાય છે. પહેલાના વૈધ અસ્થમાના ઈલાજ માટે એ વર્ષો જુના મધનો ઉપયોગ કરવાની સલાહ આપતા મધ તેનો અક્સીર ઈલાજ છે.

Image Source :

😷 આ દર્દીઓ માટે હળદર પણ ખુબ જ સારી રીતે દવા માનવામાં આવે છે. અસ્થમાના દર્દીને દિવસમાં બે થી ત્રણ વખત એક ગ્લાસ દુધમાં એક ચમચી હળદર મિક્સ કરી આપવામાં આવે તો ફાયદો થાય છે. તેનો ઉપયોગ ખાલી પેટે કરવો જેથી વધારે લાભ મેળવી શકાય.

😷 આ સમસ્યાથી પીડિત લોકોએ હળવો આહાર લેવો જોઈએ. કારણ કે, ભારે ખોરાકના સેવનથી શ્વાસ લેવાની સમસ્યા ઉદ્દભવી શકે છે. એક અઠવાડિયામાં એક ઉપવાસ રાખવાથી પણ દર્દીને ફાયદો થાય છે.

Image Source :

😷 અસ્થમાના દર્દીઓએ વધારે પડતો ખોરાક ન લેવો. ભૂખ કરતા હંમેશા ઓછું લેવું તેમજ ખોરાક ધીમે ધીમે ખુબ જ ચાવીને ખાવો. તેમજ દિવસ દરમિયાન વધારે પાણી પીવું. દિવસ દરમીયાન ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ.

😷 અસ્થમા રોગીઓએ એસિડ પેદા કરતા ખોરાકની માત્રા ઓછી કરવી. શરીરમાં એસિડ પેદા કરનાર વસ્તુ જેમ કે કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, પ્રોટીન વગેરેનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.

Image Source :

😷 આદુ અને મધનું સંયોજન અસ્થમા માટે અત્યંત લાભદાયી છે. આદુ અને મધને કાળા મરી સાથે નિયમિત રીતે રોજ સેવન કરવું.

😷  તુલસીના પાંદડા શ્વસન સમસ્યાઓ માટે અક્સીર ઉપાય છે. તેના માટે 10 થી 15 તુલસીના પાંદડાઓ રસ કાઢી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત આ ઉપચારને વધારે અસરકારક બનાવવા માટે તુલસીના રસમાં આદુ અને મધ મિક્સ કરી તેનું સેવન દિવસમાં બે વાર કરવું તેનાથી ખુબ જ ફાયદો થાય થશે.

Image Source :

😷 અસ્થમાના ઈલાજ માટે તમે અજમાનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે રોજ અડધી ચમચી અજમા અથવા તેનો પાવડર એક ગ્લાસ છાસમાં સાથે તેનું સેવન કરવું. અજમા શ્વસન માર્ગમાં આવતા અવરોધોને દુર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત અસ્થમાના લક્ષણમાં રાહત મેળવવા માટે તમે થોડા અજમા પીસી તેની પેસ્ટ છાતી પર લગાવી શકો છો.

Image Source :

😷 અંજીર પણ શ્વસન માર્ગમાં આવતા કફને દુર કરે છે. અંજીરમાં શ્વસન તંત્રનું સ્વાસ્થ્ય સુધારવાનો ગુણ રહેલો હોય છે. તેના માટે ૩ થી 4 અંજીર આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરવું. વધારે સારું પરિણામ મેળવવા માટે તેની સાથે તે પાણી પણ પી લેવું.

😷 હિંગનો પ્રયોગ અસ્થમા દરમિયાન શ્વસન વિકારોને દુર કરવા માટે પણ થાય છે. હિંગ કફ ને દુર કરે છે. તેમજ બંધ છાતીને ખોલવામાં સહાય કરે છે. હિંગને પાણી સાથે પીસી તેની પેસ્ટ બનાવી લો. ઉધરસથી છુટકારો મેળવવા તમે છાતી પર લગાવી પણ શકો. આ ઉપરાંત આદુ અને મધ સાથે આ પેસ્ટનું સેવન કરી શકો છો.

Image Source :

😷 અસ્થમાના દર્દીએ હળવો ખોરાક લેવો જેમ કે મગની દાળ, અડદની દાળ, તુવેર વગેરે જેવી વસ્તુનું સેવન કરવું. બપોરે તથા રાત્રે જમવામાં કાચા શાકભાજી જેવા કે કાકડી, ટમેટા, ગાજર વગેરે ઉપયોગી છે.

😷 યોગ અને પ્રાણાયામ અસ્થમાના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેને નિયમિત રૂપે કરવાથી ઘણો લાભ મેળવી શકાય છે.

Image Source :

😷  રાત્રે સુતી વખતે રોજ માતા નીચે એકથી વધારે તકીયાનો ઉપયોગ કરવો. તેનાથી અસ્થમામાં ફાયદો થાય છે.

😷 આ ઉપરાંત ધૂળ, ધુમાડો અને અન્ય એલર્જી પેદા કરતા કીટાણુંઓથી બચવું દર્દીએ બચવું જોઈએ. એલર્જીક ખોરાકનો ઉપયોગ કરવામાં પરેજી રાખવી. સાથે માનસિક તણાવથી બચવું જોઈએ.

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

 

Tags: AAYURVEDASTHMABEST TIPShome solutionsKITCHEN
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ ઘરેલું વસ્તુથી તમારા મોં ના ચાંદા ફટાફટ મટી જશે… એકવાર  જરૂર અપનાવજો દવાનો ખર્ચ બચી જશે.

આ ઘરેલું વસ્તુથી તમારા મોં ના ચાંદા ફટાફટ મટી જશે... એકવાર જરૂર અપનાવજો દવાનો ખર્ચ બચી જશે.

ઈન્સ્ટન્ટ ૫ મીનીટમાં જ બનાવો રવાની આ બે બેસ્ટ વાનગી, રવા ટોસ્ટ અને રવા વડા… ગમે તો શેર જરૂર કરજો.

ઈન્સ્ટન્ટ ૫ મીનીટમાં જ બનાવો રવાની આ બે બેસ્ટ વાનગી, રવા ટોસ્ટ અને રવા વડા... ગમે તો શેર જરૂર કરજો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમે જાણો છો કે વકીલો શા માટે હંમેશા કાળો કોટ જ પહેરે છે ? આ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે.

શું તમે જાણો છો કે વકીલો શા માટે હંમેશા કાળો કોટ જ પહેરે છે ? આ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે.

October 6, 2018
સમજ્યા વિના હળદર ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન…..

સમજ્યા વિના હળદર ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન…..

October 2, 2021
આ 5 વસ્તુ થી ખબર પડશે તમારા પાર્ટનર તમારા થી હજુ ઇનસિક્યોર છે … જાણો એ સમયે શું કરવું.. કપલ્સ માટે ખુબ જરૂરી માહિતી

આ 5 વસ્તુ થી ખબર પડશે તમારા પાર્ટનર તમારા થી હજુ ઇનસિક્યોર છે … જાણો એ સમયે શું કરવું.. કપલ્સ માટે ખુબ જરૂરી માહિતી

December 13, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.