Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

અમૃત સમાન છે તાંબાના રાખેલ પાણી…જાણો આ પાણી શરીરમાં કેવા કેવા ફેરફારો થાય છે…અને શેર પણ કરો

Social Gujarati by Social Gujarati
June 11, 2018
Reading Time: 2 mins read
2
copper

🏆 સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ ખુબ સારી અને મહત્વની બાબત છે. સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ દિવસ દરમીયાન ઓછામાં ઓછુ ૩ લીટર પાણી પીવું આવશ્યક છે. આયુર્વેદ દ્વારા કહેવામાં આવ્યું છે કે. brass🏆 સવારે તાંબાના વાસણમાં પાણી પીવાથી વધારે લાભ થાય છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરના ઘણા રોગો દવા વદર માટી શકે. આ ઉપરાંત પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. brass🏆 રાત્રે તાંબાના વાસણમાં  સંગ્રહિત કરેલા પાણીને તમ્રાજળના નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ એ વાત ધ્યાનમાં રાખવી કે તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક  સુધી રાખેલું પાણી પીવાથી જ લાભ મળે છે. brass🏆 જે લોકોને કફની સમસ્યા હોય છે તેવા લોકોએ તેમાં તુલસીના પાંદ નાખીને પીવું જોઈએ. ઘણા ઓછા લોકો જનતા હોય છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે.
જે આજે અમે તમને જણાવવા જી રહ્યા છીએ. જે જાણીને તમે થોડી વાર દ્વિધામાં પડી જશો કે, માત્ર પાણી પીવાથી આટલા બધા ફાયદાઓ થઇ શકે છે.brass🏆 કહેવામાં આવ્યું છે કે, જે વધારે માત્રામાં પાણી પીવે છે, તેની ઉમર વધવાથી કરચલીઓ નથી પડતી. આ વાત એક દમ સચોટ છે. પરંતુ તમે જનો છો કે, તાંબાના વાસણનું પાણી પીવાથી ત્વચાની કરચલીઓની સમસ્યા તો નથી થતી પરંતુ તેની સાથે ડેડ સ્કીન નીકળી જાય છે અને ચહેરો હંમેશા ચમકતો રહે છે.brass🏆 મિત્રો આજ કાલ થાઈરોઈડની સમસ્યાનું પ્રમાણ વધતું આવે છે. તો તેને પહોન્ચીવાલવાનો સૌથી સરળ ઉપાય છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી થાયરેક્સીન હોર્મોનના અસંતુલનના કારણે થાઈરોઈડની બીમારી થાય છે. તેના મુખ્ય લક્ષણો છે, ઝડપ થી વજન ઘટવું કે વધવું,વધારે થાકનો અનુભવ થવો, વગેરે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

🏆 થાઈરોઈડ એક્સપર્ટનું એવું માનવું છે કે,તાંબાના સ્પર્શનું પાણી પીવાથી શરીરમાં થાયરેક્સીન હોર્મોન્સનું બેલેન્સ જળવાય રહે છે. brass🏆 આ પાણી થાઈરોઈડગ્રંથોની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરે છે. તેથી તાંબાનું પાણી પીવાથી આ રોગને અંકુશમાં લાવી શકાય છે.

🏆 વધારે પડતા લોકો સ્વસ્થ ત્વચા માટે અલગ અલગ કોસ્મેટીક નો ઉપયોગ કરતા હોય છે. તે લોકોનું એવું માનવું છે કે,સારી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. પરંતુ હકીકતમાં તો સૌથી વધારે પ્રભાવ તો તમારી દિનચર્યા તેમજ ખાનપાન પર રહેલો છે. સ્વસ્થ ત્વચામાંતે રાત્રે તાંબાના વાસણમાં રાખેલું પાણી સવરે પી જવું. નિયમિત આ રીતે કરવાથી ત્વચા ગ્લો કરશે અને સ્વસ્થ લાગશે.brass🏆 આજ કાળના ઝડપના યુગમાં  લગભગ બધાલોકો કોઈને કોઈ રીતે તણાવનો ભોગ બતા હોય છે. તેથી હૃદય રોગ તેમજ તનાવ સંબધી પીડિત લોકોની સંખ્યા ઝડપ થી વધી રહી છે. જો તમારી સાથે આ સમસ્યા છે તો તાંબાના વાસણમાં રાત્રે રાખેલું પાણી સવારે ઉઠીને પી જવું. તેનાથી આખા શરીરમાં રક્તનું સંસાર વ્યવાથીત થાય છે. અને હૃદય સંબંધિત બીમારી દુર થાય છે.brass🏆 એનેમિયા તેમજ લોહીની ઉણપ એક એવી સમસ્યા છે. જેનાથી 30 થી વધારે ઉમરની ભારતીય મહિલાઓની ખાસ સમસ્યા છે. પરંતુ આ પાણી આવશ્યક પોષક તત્વોને અવશોષિત કરવાનું કામ કરે છે. તેથી તેનાથી લોહીની ઉણપ દુર થાય છે.brass🏆 ઓછી ઉમરમાં જ વધારે વજન આજકાલ એક સામાન્ય સમસ્યા છે. જો કોઈ વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે. તો તેને એક્સેસાઈઝની સાથે આ પાણી પીવું જોઈએ તે આપના શરીરમાં રહેલ વધારની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે તેમજ કોઈ પણ નબળાઈ પણ નથી આવતી.brass🏆 એસીડીટી ગેસ તેમજ પેટની અન્ય સમસ્યા માટે તાંબાના વાસણનું પાણી અમૃત જેવું કામ કરે છે આયુર્વેદમાં કહ્યા પ્રમાણે આઠ કલાક તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના વિષાણુજન્ય તત્વો બહાર નીકળી જાય છે. તેનાથી પાચન તંત્ર સારું બને છે.brass🏆 તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરમાં રહેલ હાનીકારક તત્વો નષ્ટ થાય છે. તેનાથી ડાયરિયા, કમળો, તેમજ અન્ય રોગોના કીટાણુ મારી જાય છે. પરંતુ આ પાને એકદમ ચોખ્ખું હોવું જોઈએ.

🏆 આજ કાલ ઉમર વધવાની સાથે સંધિવાના તેમજ સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. તેના માટે આ પાણી પીવાથી શરીરમાં રહેલ યુરિક એસીડનું પરમન ઘટે છે. તેથી સાંધાના દુખાવામાં રજત મળે છે.brass

🏆 તો મિત્રો આટલા બધા ફાયદા છે તાંબાના વાસણમાં પાણી પીવાના. તમે પણ તમારી દિનચર્યામાં  તાંબાના વાસણમાં પાણીનો સમાવેશ કરો અને નીરોગી રહો અને તંદુરસ્ત બનો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Tags: benifitscopperhealthtambuWater
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ચંદ્રશેખર આઝાદ – અંગ્રેજોના હાથે પકડાવાના બદલે પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…. મિત્રો જરૂર શેર કરો આ શહીદીની કહાની.

ચંદ્રશેખર આઝાદ - અંગ્રેજોના હાથે પકડાવાના બદલે પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા.... મિત્રો જરૂર શેર કરો આ શહીદીની કહાની.

water

વારંવાર થાક લાગતો હોય તો તમને પણ હોઈ શકે છે "બોડી ડિહાઈડ્રેશન"ની સમસ્યા.... જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો.

Comments 2

  1. rajnikant shah says:
    7 years ago

    HOW T OPRINT THIS DOCUMENTS

    Reply
  2. Mr T Chauhan says:
    5 years ago

    Good informative article.
    Now the problem is HOW TO PRINT THIS INFORMATION SO AS TO FORWARD IT TO TOSE WHO MAY BENEFIT.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

June 25, 2019
પિતાની સાથે કાર રેસિંગ જોવા ગયેલ એક છોકરો બન્યો ફેરારી મોટર નો માલિક જાણો તેનો ઈતિહાસ

પિતાની સાથે કાર રેસિંગ જોવા ગયેલ એક છોકરો બન્યો ફેરારી મોટર નો માલિક જાણો તેનો ઈતિહાસ

September 17, 2018
રસોઈની આ 10 સમસ્યાનું નિવારણ થઈ જશે ચપટી વગાડતા જ, ઉમેરીદો એમાં આ એક વસ્તુ.. જાણીલો આ સરળ ટિપ્સ

રસોઈની આ 10 સમસ્યાનું નિવારણ થઈ જશે ચપટી વગાડતા જ, ઉમેરીદો એમાં આ એક વસ્તુ.. જાણીલો આ સરળ ટિપ્સ

April 11, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.