Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ છે અનિંદ્રા, કોલેસ્ટ્રોલ, સોજા, આંખ અને ટ્યુમર જેવી ગંભીર બીમારીને રોકવાનો 100% ઈલાજ, શારીરિક અને માનસિક બંને બીમારીઓમાં છે અસરદાર…

Social Gujarati by Social Gujarati
December 29, 2021
Reading Time: 1 min read
0
આ છે અનિંદ્રા, કોલેસ્ટ્રોલ, સોજા, આંખ અને ટ્યુમર જેવી ગંભીર બીમારીને રોકવાનો 100% ઈલાજ, શારીરિક અને માનસિક બંને બીમારીઓમાં છે અસરદાર…

મિત્રો તમે કદાચ અશ્વગંધાના ફાયદાઓ વિશે જાણતા હશો, તેમજ તમે ક્યારેક તેનું સેવન પણ કર્યું હશે. જો કે તમે અશ્વગંધાને બીજી અન્ય વસ્તુઓમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. જેમ કે દુધમાં ઉકાળીને તેનું સેવન કરી શકાય છે. આ સિવાય તમે મધ સાથે મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો. આમ મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી અનેક ફાયદાઓ તમને થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અશ્વગંધા જેને અમુક લોકો અસગંધના નામથી પણ ઓળખે છે, સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ઔષધિ ગણવામાં આવે છે. આયુર્વેદમાં અશ્વગંધાને ખુબ જ ફાયદાકારક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. અશ્વગંધામાં શરીર માટે લાભદાયી ન્યૂરોપ્રોટેક્ટિવ અને એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે શરીરની ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક ગણવામાં આવે છે.

માનસિક અને શારીરિક સમસ્યાઓ માટે અશ્વગંધાનું સેવન ખુબ જ લાભદાયી છે. ઘણા લોકોનો એ સવાલ છે કે, અશ્વગંધા અને મધનું એક સાથે સેવન કરવાથી શું ફાયદો થાય છે ? વાસ્તવમાં અશ્વગંધા અને મધનું એક સાથે સેવન શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. મધમાં ઘણા ઔષધિય ગુણ જોવા મળે છે અને તેનું સેવન શિયાળાની ઋતુમાં ઘણી સમસ્યાઓથી બચાવે છે. આવો જાણીએ અશ્વગંધા અને મધના ફાયદાઓ વિશે.

અશ્વગંધા અને મધનું એકસાથે સેવન કરવાથી થતાં ફાયદાઓ : અશ્વગંધા અને મધનું એક સાથે સેવન કરવાથી શરીરની માનસિક અને શારીરિક સમસ્યાઓમાં ફાયદો મળે છે. શરીરમાં ઇન્ફેકશન થવા પર અને સોજાની સમસ્યામાં અશ્વગંધા અને મધનું સેવન ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે. તેના સેવનથી છાતી અને પાસળીઓના દુખાવાની સમસ્યામાં પણ આરામ મળે છે. આવો જાણીએ અશ્વગંધા અને મધના ફાયદા વિશે.

1 ) અશ્વગંધામાં એન્ટિ ટયૂમરના ગુણ જોવા મળે છે અને મધ સાથે તેનું સેવન કરવાથી તમારા શરીરમાં ટ્યુમર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે. તમે દરરોજ નિશ્ચિત માત્રામાં અશ્વગંધા સાથે મધનું સેવન કરી શકો છો.

2 ) જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે તેમના માટે અશ્વગંધાનું સેવન ખુબ જ લાભકારી છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પણ અશ્વગંધા સાથે મધનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. અશ્વગંધા અને મધનું કોમ્બીનેશન ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે.

3 ) તમારા શરીરમાં સોજાની તકલીફ હોય તો તમારે મધ અને અશ્વગંધાનું સેવન જરૂર કરવું જોઈએ. શરીરમાં સોજાની સમસ્યા થાય ત્યારે અશ્વગંધાની સાથે મધનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. અશ્વગંધામાં સોજો ઓછો કરવાના ગુણ જોવા મળે છે.

4 ) શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે પણ તમે અશ્વગંધા અને મધનું એક સાથે સેવન કરી શકો છો. શરીરમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલને વધારવામાં અશ્વગંધાનું સેવન ઉપયોગી ગણવામાં આવે છે.

5 ) ઊંઘથી જોડાયેલી સમસ્યાઓ માટે પણ અશ્વગંધા અને મધનું સેવન ઉપયોગી ગણવામાં આવે છે. તણાવ કે અનિંદ્રાની સમસ્યામાં તેનું સેવન કરી શકાય છે.

6 ) આંખની સમસ્યામાં પણ અશ્વગંધા અને મધનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું એક સાથે સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. તેના માટે નિયમિત એક્સપર્ટની સલાહથી તેનું સેવન કરવું જોઈએ.

કેવી રીતે કરવું અશ્વગંધા અને મધનું એકસાથે સેવન : અશ્વગંધા અને મધનું એકસાથે સેવન કરતાં પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તેનું એક સાથે સેવન ઘણા પ્રકારે કરી શકાય છે. અશ્વગંધા પાવડરમાં મધ મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકાય છે. નિયમિત રૂપથી અશ્વગંધાની ચા બનાવીને તેમાં મધનો ઉપયોગ કરી શકાય છે. તેનું નિશ્ચિત માત્રા કરતાં વધુ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AshwagandhaAshwagandha and honey for healthAshwagandha benefitsAshwagandha in sleephoney with Ashwagandhahoney with Ashwagandha eating
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
માત્ર 9 જ મહિનામાં 1 લાખ બની ગયા 58 લાખથી વધુ રૂપિયા, આ સ્ટોક ફક્ત રૂ.140 થી પહોંચી ગયો સીધો 8,168 રૂપિયા પાર… જાણો કંઈ કંપનીએ આપ્યું જંગી વળતર..

માત્ર 9 જ મહિનામાં 1 લાખ બની ગયા 58 લાખથી વધુ રૂપિયા, આ સ્ટોક ફક્ત રૂ.140 થી પહોંચી ગયો સીધો 8,168 રૂપિયા પાર... જાણો કંઈ કંપનીએ આપ્યું જંગી વળતર..

કોરોનાથી બચવું હોય તો ઘરમાં કરો આ વસ્તુનો ધુમાડો, ખુદ સરકારે જ બતાવ્યો આ મફત ઉપાય…

કોરોનાથી બચવું હોય તો ઘરમાં કરો આ વસ્તુનો ધુમાડો, ખુદ સરકારે જ બતાવ્યો આ મફત ઉપાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આવી રીતે જ કરજો દિવાળીની તૈયારી ! તહેવારો પહેલા જ જાણી લો આ ખાસ વાત.

આવી રીતે જ કરજો દિવાળીની તૈયારી ! તહેવારો પહેલા જ જાણી લો આ ખાસ વાત.

November 3, 2023
PM Kisan Samman Nidhi : આ રાજ્યમાં 70 લાખ ખેડૂતોને મળશે 18 હજાર રૂપિયા, અમિત શાહે કર્યું એલાન

PM Kisan Samman Nidhi : આ રાજ્યમાં 70 લાખ ખેડૂતોને મળશે 18 હજાર રૂપિયા, અમિત શાહે કર્યું એલાન

February 15, 2021
આ પાંદના ફક્ત 50 છોડથી કરી શકો છો 2.50 લાખ સુધીની કમાણી, ઓછા રોકાણમાં થશે વધુ નફો.. સરકાર પણ કરશે મદદ…

આ પાંદના ફક્ત 50 છોડથી કરી શકો છો 2.50 લાખ સુધીની કમાણી, ઓછા રોકાણમાં થશે વધુ નફો.. સરકાર પણ કરશે મદદ…

October 25, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.