Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

Social Gujarati by Social Gujarati
August 6, 2020
Reading Time: 1 min read
0
રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

રામ મંદિરને લઇને સમગ્ર દેશમાં આનંદની લહેર ઉઠી છે. તે જ રીતે જે લોકો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તેવું ઇચ્છતા હતા, ઘણા લોકોએ આ મંદિરના નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો. તે સફળ હવે પૂર્ણ થયો છે. અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. અહીં વડાપ્રધાન સહિત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર રહ્યાં હતા. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે પણ ભૂમિપૂજનમાં ભાગ લીધા બાદ સંબોધન કર્યું હતું. તે દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, આજે આખો દેશમાં આનંદ છવાયેલો છે. આજે આપણી પ્રતિજ્ઞા પૂરી થાય છે. આ સમય દરમિયાન રામ મંદિર માટે બલિદાન આપનારા સંઘના લોકોને યાદ કર્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી.

આ પ્રસંગે મોહન ભાગવતે ભારતની પ્રાચીન પરંપરા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, `આપણો દેશ ‘વસુધૈવ કુટુંબકમ્’ એટલે કે વિશ્વ આપણા માટે એક પરિવાર છે. અમે દરેકને સાથે રાખવામાં વિશ્વાસ રાખીએ છીએ.’ ભાગવતે કહ્યું કે, `આજે નવા ભારતની નવી શરૂઆત છે.’

મંદિર માટે અનેક લોકોએ આપ્યું બલિદાન: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પર પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું કે, આ આનંદની ક્ષણ છે. તેમણે કહ્યું કે,`ઘણી રીતે આપણે પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ મને યાદ છે ત્યારે આપણા સંઘના સંઘચાલક બાલા સાહેબ દેવરાસજીએ આગળ પગલું ભરતા પહેલા આ વાતની યાદ અપાવી હતી.’ તેમણે કહ્યું કે,` 30 વર્ષ કામ કરવું પડશે, ત્યારે આ કામ પૂર્ણ થશે. આજે અમે તે સંકલ્પ પૂરો કર્યો. તમે આ સંકલ્પની પરિપૂર્ણતાનો આનંદ માણી રહ્યા છો. તેમણે એમ પણ કહ્યું કે, ઘણા લોકોએ રામ મંદિર માટે બલિદાન આપ્યું છે અને તે અહીં એક સૂક્ષ્મ સ્વરૂપમાં હાજર છે.’

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, `હવે અમારે અયોધ્યાની સજાવટ કરવી છે, જો આપણે આખા વિશ્વને સુખ અને શાંતિ આપે તેવા ભારતનું નિર્માણ કરી શકીએ તો આપણે લડવૈયા બનવું પડશે. આ મંદિર પૂર્ણ થતાં પહેલાં, અમારું મન એક મંદિર તરીકે તૈયાર હોવું જોઈએ, તે વધુ જરૂરી છે.’ ભાગવતે કહ્યું કે,`રામ આપણા હૃદયમાં પણ વસવા જોઈએ.’

Tags: mohan bhagvatram mandir ayodhyaram mandir mohan bhagvat speechrss mohan bhagvat sambodhan
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સંભાજી ભીડેએ માંગ કરી કે શ્રીરામની મૂર્તિ મૂછો વાળી હોવી જોઈએ… વાંચો સંપૂર્ણ અહેવાલ

સંભાજી ભીડેએ માંગ કરી કે શ્રીરામની મૂર્તિ મૂછો વાળી હોવી જોઈએ... વાંચો સંપૂર્ણ અહેવાલ

કમાણી ની બાબતમાં રોનાલ્ડોએ સર્જ્યો ઈતિહાસ, કમાણી જાણી ને ચોંકી જશો

કમાણી ની બાબતમાં રોનાલ્ડોએ સર્જ્યો ઈતિહાસ, કમાણી જાણી ને ચોંકી જશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લીલા મરચા અને લસણની આ ચટણી શરીરને આટલી બીમારીથી રાખશે કાયમી દુર, જાણો આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ચટણી બનાવવાની રેસિપી અને ફાયદા…

લીલા મરચા અને લસણની આ ચટણી શરીરને આટલી બીમારીથી રાખશે કાયમી દુર, જાણો આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ચટણી બનાવવાની રેસિપી અને ફાયદા…

March 3, 2025
જાણો ડાયાબિટીસ દર્દીએ ચણાના લોટની વાનગીઓ ખાવી જોઈએ કે નહિ ?? મોટાભાગના લોકો નથી તેની સાચી હકીકત વિશે… વાંચો અને બધા સાથે કરો આ જાણકારી…

જાણો ડાયાબિટીસ દર્દીએ ચણાના લોટની વાનગીઓ ખાવી જોઈએ કે નહિ ?? મોટાભાગના લોકો નથી તેની સાચી હકીકત વિશે… વાંચો અને બધા સાથે કરો આ જાણકારી…

October 20, 2022
ન્હાતા પહેલા લગાવી ઘરમાં રહેલી આ 1 વસ્તુ, ફક્ત 1 જ અઠવાડિયામાં હાથ અને પગના કાળા દાગ દુર કરી ત્વચા કરી દેશે એકદમ સુંદર અને સાફ…

ન્હાતા પહેલા લગાવી ઘરમાં રહેલી આ 1 વસ્તુ, ફક્ત 1 જ અઠવાડિયામાં હાથ અને પગના કાળા દાગ દુર કરી ત્વચા કરી દેશે એકદમ સુંદર અને સાફ…

June 11, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.