Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સામાન્ય માણસ પર આફત : શાકભાજી બાદ હવે આ કારણે દાળ પણ થઈ મોંઘી, જાણો શા માટે થાય છે આવું.

Social Gujarati by Social Gujarati
September 29, 2020
Reading Time: 1 min read
1
સામાન્ય માણસ પર આફત : શાકભાજી બાદ હવે આ કારણે દાળ પણ થઈ મોંઘી, જાણો શા માટે થાય છે આવું.

મિત્રો જેમ તમે જાણો છો તેમ, થોડા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દિવસે દિવસે શાક મોઘું થતું જાય છે. તેવા સમયે મધ્યમ વર્ગ અને ગરીબ માણસોની હવે એક વધુ મુશ્કેલીમાં વધારો થયો છે. અને તે છે હવે દાળના ભાવોમાં વધારો થયો છે. જેના કારણે ગરીબ માણસોને ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે શાકભાજીની જેમ બધી દાળના ભાવ  શમે માટે વધી રહ્યા છે. માટે આ લેખ અંત સુધી અવંચો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કોરોના જેવી મહામારીના સમયે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થતો જાય છે. એક તરફ છેલ્લા બે મહિનાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી બાજુ દાળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી સહીત ઘણા રાજ્યોમાં દાળના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે ચણાની દાળની કિંમત 70 થી 80 રૂપિયા હતી, જ્યારે આ વર્ષે તેનો ભાવ 100 રૂપિયા થઈ ગયો છે. જ્યારે અડદની દાળનો ભાવ 115 રૂપિયા પ્રતિ કિલો છે.

જ્યારે બીજી બાજુ ધંધાદારીઓની માંગ છે કે, સરકારી એજન્સી નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશનને સપ્લાઈમાં વધારો કરવા માટે પોતાનો સ્ટોક રિલીઝ કરવો જોઈએ. જ્યારે સપ્લાઈમાં ગિરાવટ આવી છે. જ્યારે તેની માંગ સતત વધી રહી છે. આમ ધંધાદારીઓની માંગ વધી રહી છે કે, 2020-21 માટે આયાત કોટા જાહેર કરવામાં આવે. જો કે સરકારનું માનવું એવું છે કે, આપૂર્તિની સ્થિતિ બરાબર છે અને આવતા ત્રણ મહિનામાં ખરીફ સિઝનની ફસલ બજારમાં આવી જશે. આ વર્ષે ઉત્પાદનમાં વધારાનું અનુમાન છે.આ સિવાય તમને જણાવી દઈએ કે, કૃષિ આયુક્ત એસ.કે. મલ્હોત્રાએ ઇન્ડિયન પલ્સેસ એન્ડ ગ્રેન્સ એસોસિએશન દ્વારા આયોજિત એક વેબીનારમાં જણાવ્યું હતું કે, ભારતને ઉમ્મીદ છે કે, ખરીફ સિઝનમાં દાળનું કુલ ઉત્પાદન 93 લાખ ટન થશે. અડદનું ઉત્પાદન ગયા વર્ષે 38.3 લાખ ટનની સરખામણીએ આ વર્ષે 40 લાખ ટન થવાનું અનુમાન છે.

આ ઉપરાંત ધંધાદારીઓનું કહેવું એવું છે કે, લોકડાઉન દરમિયાન તુવેરની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી વધી ગઈ હતી. જે ત્યાર પછી 82 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી. જો કે હવે ફરીથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. તહેવારની સિઝનમાં માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આમ વેપારીઓને ડર છે કે કર્ણાટકમાં અડદની ફસલને વધારે પડતા વરસાદને કારણે નુકસાન થઈ શકે છે. જ્યારે ઉત્પાદનમાં 10% જેટલું નુકસાન થઈ શકે છે. તેથી એવી ઉમ્મીદ છે કે, હજુ નવો પાક નહિ આવ્યો હોય. ત્યાં સુધી કિંમતમાં વધારો થઈ શકે છે.

આ સિવાય આયાતમાં 2020-21 માટે તુવેરમાં આયાત કોટા જાહેર કરવાની માંગ છે. સરકારે એપ્રિલમાં 4 લાખ ટન તુવેરના આયાત કોટાની ઘોષણા કરી છે. જેને હજુ સુધી સાચું નથી માનવામાં આવતું. આમાં 2 લાખ ટન તુવેર મોજમ્બીકથી આવી હતી. આયાત કોટા હવે જાહેર કરવાનો હતો, જેથી કરીને આયાત થઈ શકે. દુનિયાની બજારમાં તુવેરનું ઓછું ઉત્પાદન છે. કારણ કે ભારતના ઘરેલું તુવેરની વૃદ્ધિ પછી આંતરરાષ્ટ્રીય ખેડૂતોએ અડદથી બીજી ફસલ તરફ ધ્યાન આપ્યું છે.

Tags: BusinessesChickpeasCommissioner of AgricultureCropDelhiExpensiveGovernment agencyLentilsNational Agriculture Co-operative Marketing FederationPrices of vegetablesS.K. MalhotraSupplyTrouble poor men
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
અમિતાભ બચ્ચને કર્યું એક મોટું એલાન, કરશે ખુદની આ ખાસ વસ્તુનું દાન ! જાણો એવું તો શું છે….

અમિતાભ બચ્ચને કર્યું એક મોટું એલાન, કરશે ખુદની આ ખાસ વસ્તુનું દાન ! જાણો એવું તો શું છે....

નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપન કરો આ સમયે, કેટલા વાગ્યાનું છે શુભ મુહુર્ત અને તેનું મહત્વ.

નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપન કરો આ સમયે, કેટલા વાગ્યાનું છે શુભ મુહુર્ત અને તેનું મહત્વ.

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    Well, any worldly resident knows the effects of Corona Virus. Hence this is a world issue that has many many problems where everyone is effected to handle difficulties. India have silly politicians who does ignore the COVID19-20 effects and argues regardless. May there be some understanding some day. Lets hope for the best.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ઔષધી હૃદય, પાચન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોને રાખશે દુર, સ્ત્રીઓની અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં 100% કારગર…

આ ઔષધી હૃદય, પાચન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોને રાખશે દુર, સ્ત્રીઓની અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં 100% કારગર…

March 5, 2022
છોકરાઓ કરે જો આવી હરકત….. કોઈ પણ છોકરી કરી શકે છે પોલીસને ફરિયાદ… જાણો તેના નિયમો મળી શકે છે તેને ગંભીર સજાઓ….

છોકરાઓ કરે જો આવી હરકત….. કોઈ પણ છોકરી કરી શકે છે પોલીસને ફરિયાદ… જાણો તેના નિયમો મળી શકે છે તેને ગંભીર સજાઓ….

May 2, 2019
ભોજનમાં ઉપરથી મીઠું નાખતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, ઘર અને શરીર પર પડે છે ગંભીર અસરો…. જાણો મીઠા સાથે જોડાયેલી આ ખાસ વાસ્તુ ટીપ્સ…

ભોજનમાં ઉપરથી મીઠું નાખતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, ઘર અને શરીર પર પડે છે ગંભીર અસરો…. જાણો મીઠા સાથે જોડાયેલી આ ખાસ વાસ્તુ ટીપ્સ…

October 16, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.