Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home રસોઈ

જો આ વસ્તુ દહીંની સાથે ખાશો તો બની જશે તમારા શરીરમાં ઝેર… શું તમે તો આ ભુલ નથી કરી રહ્યાને.. જુઓ અત્યારે જ

Social Gujarati by Social Gujarati
September 24, 2018
Reading Time: 2 mins read
0
જો આ વસ્તુ દહીંની સાથે ખાશો તો બની જશે તમારા શરીરમાં ઝેર… શું તમે તો આ ભુલ નથી કરી રહ્યાને.. જુઓ અત્યારે જ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

🥣 દહીંમાં મીઠું નાખીને સેવન કરવું તે તમારા શરીર માટે છે ધીમું ઝેર.. 🥣

🥣 ક્યારેય દહીંમાં મીઠું ઉમેરી તેનું સેવન ન કરવું જોઈએ. દહીંને હંમેશા મીઠા સ્વાદ વાળી વસ્તુ સાથે ખાવું જોઈએ. જેમ કે દહીંને ખાંડ સાથે ખાવ અથવા તો ગોળ સાથે ખાવું જોઈએ. પરંતુ ક્યારેય મીઠા સાથે ન ખાવું જોઈએ. શા માટે ન ખાવું જોઈએ તેની પાછળ પણ ઘણા બધા કારણો છે. દહીંમાં મીઠું નાખી તેનું સેવન કરવાથી ઘણું નુંકશાન થઇ શકે છે. તે આપણા સ્વાસ્થ્ય અને શરીર બંને માટે ધીમું ઝેર સાબિત થઇ શકે છે.Image Source :

🥣 સામાન્ય રીતે લોકો દહીંમાં મીઠું અને જીરૂ નાખી તેનું સેવન કરતા હોઈ છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય બાદ તે તમારા શરીરને નુંકશાન પહોંચાડી શકે છે. તો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવશું કે શા માટે દહીંમાં મીઠું નાખી તેનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને દહીં ખૂબ જ પસંદ છે તેમજ દહીં સેવન કરતા હોય છે તે લોકો જરૂર આ આર્ટીકલ વાંચે. તો ચાલો જાણીએ કે દહીંમાં મીઠું નાખી તેનું સેવન કરવાથી ક્યાં ક્યાં નુંકશાન થઇ શકે છે આપણા શરીરને.

🥣 મિત્રો દહીંમાં  કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હોય છે અને તે બેક્ટેરિયા જીવિત રહે છે. તે જીવિત બેક્ટેરીયાનું સેવન જ આપણે કરવું જોઈએ. દહીંને આયુર્વૈદિક ભાષામાં જીવાણુઓનું ઘર કહેવામાં આવે છે. તે બેક્ટેરિયા જો જીવિત આપણા શરીરમાં જાય તો જ તે આપણા માટે ફાયદાકારક રહે છે. માટે દહીં આપણે ખાઈએ છીએ તે તેમાં રહેલા જીવિત બેક્ટેરિયા માટે જ આહારમાં લઈએ છીએ.

Image Source :

🥣 એક કપ દહીંમાં લગભગ એક કરોડથી પણ વધારે બેક્ટેરિયા હોય છે. હવે થાય એવું કે જો એક કપ દહીં તમે ખાઈ લીધું અને જીવાણું જીવિત હોય અને ખાધું હોય તો તે દહીં તમારા શરીર માટે કામ આવશે. પરંતુ તે જ એક કપ દહીંમાં જો તમે એક ચપટી પણ મીઠું નાખી દીધું તો એક જ મીનીટમાં બધા જ બેક્ટેરિયા નષ્ટ પામે છે. કારણ કે મીઠામાં રહેલા કેમિકલ્સ બેક્ટેરિયાના દુશ્મન છે માટે એક જ મિનીટમાં બધા બેક્ટેરિયા નષ્ટ પામે છે. હવે તે મીઠા વાળું દહીં ખાવ તો તેનો મતલબ છે કે તમે મરેલા બેક્ટેરીયાનું સેવન કર્યું. માટે તે દહીં તમારા માટે ખાલી નામ પૂરતું ખાવાનું થયું તેનો કોઈ જ લાભ શરીરને મળતો નથી. માટે જ આયુર્વૈદમાં એવું કહેવાયું છે કે દહીંમાં  એવી કોઈ વસ્તુ મિક્સ કરીને ખાવ કે જે દહીંમાં રહેલ બેકટેરિયાને વધારે તેને મારે નહિ. તેથી જ કહેવાય છે કે દહીંમાં સૌથી ઉત્તમ છે ગોળ નાખીને ખાવું કારણ કે દહીંમાં ગોળ નાખવાથી બેક્ટેરિયાની સંખ્યા બમણી થઇ જાય છે. એક કરોડમાંથી બે કરોડ થઇ જાય છે.

Image Source :

🥣 માટે દરેક વ્યક્તિ દહીં ખાવાનો આ નિયમ બદલી નાખવો જોઈએ. દહીંમાં ક્યારેય મીઠું નાખીને નહિ પરંતુ ગોળ અથવા તો મિશ્રી જેવી મીઠી વસ્તુ નાખીને ત્યાર બાદ તેનું સેવન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પણ દહીંમાં મિશ્રી નાખીને જ તેનું સેવન કરતા હતા.

🥣 જ્યારે તમે મીઠા વગરનું દહીં ખાવ તો તે જલ્દી પચી  જાય છે તેમજ તેના કારણે અન્ય લાભો મળે છે તે બીજી વસ્તુને પચાવવામાં મદદ કરે છે. જેના કારણે આપણી પાચનશક્તિ સક્રિય બને છે. પરંતુ જો દહીંમાં મીઠું નાખવામાં આવે તો બેક્ટેરિયા આગળ જણાવ્યું તે પ્રમાણે બેક્ટેરિયા મરી જાય છે. તે દહીં ખાધા બાદ દહીં અંદર પચતું નથી જેના કારણે અપચાની સમસ્યા ઉદ્દભવે છે આ ઉપરાંત ગેસ પણ થાય છે. તેમજ હાર્ટબર્ન અને એસીડીટી પણ થઇ શકે છે. માટે દહીંને ક્યારેય પણ મીઠાની સાથે સેવન ન કરવું જોઈએ તેના બદલે તેમાં ખાંડ નાખો અથવા તો ગોળ નાખી તેનું સેવન કરો જેથી તમારા શરીરને નુંકશાન ન થાય અને વધુને વધુ લાભો મળે.

Image Source :

🥣 મિત્રો દૂધ માટે પણ કંઈક આવો જ નિયમ છે કે જ્યારે તમે દૂધ અને દૂધની બનાવેલી વસ્તુનું સેવન કરો છો ત્યારે તમારે તેની સાથે કોઈ પણ મીઠા વાળી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. જેમ કે તમે દૂધમાંથી ખીર બનાવો તો માત્ર ખીરને રોટલી સાથે તેમજ પૂરી સાથે ખાઓ પરંતુ તેની સાથે શાક ન ખાવું. પરંતુ કોઈ કહેશે કે આવું તો શક્ય નથી શાક તો ખાવા જોઈએ જ તો આયુર્વેદમાં તેનો પણ એક રસ્તો છે કે તમે તમારું મીઠું બદલી નાખો. તમે તમારા શાકમાં સિંધાલુણનો ઉપયોગ કરો જેને કોઈ લોકો પાકિસ્તાની અથવા લાહોરી મીઠું પણ કેહતા હોય છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: BABY MILKCURDCURD OR SOLTDAHI OR NAMAKLAUNCHmealMIKLSALT
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
રસોઈ

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
રસોઈ

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

February 9, 2024
ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…
તથ્યો અને હકીકતો

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

July 23, 2024
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
રસોઈ

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

February 14, 2024
હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…
રસોઈ

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

April 26, 2023
જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…
રસોઈ

જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…

February 25, 2025
Next Post
ખુબ પૌરાણિક વાત… એક એવા બાળકની કથા જે જીવતા યમલોકમાં પહોંચી ગયો..

ખુબ પૌરાણિક વાત... એક એવા બાળકની કથા જે જીવતા યમલોકમાં પહોંચી ગયો..

દૂધમાં આ વસ્તુ નાખીને  પીવાથી આ બીમારીઓ ક્યારેય નહિ થાય.. થશે ગજબ ના ફાયદા

દૂધમાં આ વસ્તુ નાખીને  પીવાથી આ બીમારીઓ ક્યારેય નહિ થાય.. થશે ગજબ ના ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

WHO એ આપી દિવસ દરમ્યાન ફક્ત આટલું મીઠું ખાવાની સૂચના… નહીં તો શરીરના આ અંગો થઈ જશે ફેલ

WHO એ આપી દિવસ દરમ્યાન ફક્ત આટલું મીઠું ખાવાની સૂચના… નહીં તો શરીરના આ અંગો થઈ જશે ફેલ

May 10, 2021
દુધમાં આ 5 વસ્તુઓ નાખીને પીવો. વાયરલ ઇન્ફેકશનથી લઈ લોહી, પેટ અને કિડનીના રોગોમાંથી કાયમી મળી જશે છૂટકરો.

દુધમાં આ 5 વસ્તુઓ નાખીને પીવો. વાયરલ ઇન્ફેકશનથી લઈ લોહી, પેટ અને કિડનીના રોગોમાંથી કાયમી મળી જશે છૂટકરો.

October 18, 2022
 કંઈ ધાતુનો રાખવો જોઈએ કાચબો ઘરમાં….નહિ તો ખોટો કાચબો ઘરમાં ખેંચી લાવશે ગરીબી અને કંકાસ.

 કંઈ ધાતુનો રાખવો જોઈએ કાચબો ઘરમાં….નહિ તો ખોટો કાચબો ઘરમાં ખેંચી લાવશે ગરીબી અને કંકાસ.

October 9, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.