Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા … અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ..

Social Gujarati by Social Gujarati
September 29, 2018
Reading Time: 2 mins read
1
આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા … અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

🔥 ઘરમાં પ્રગટાવો દિપક…. 🔥

💁 મિત્રો આપણી સંસ્કૃતિમાં રોજ સવારે અને સાંજે પૂજાપાઠ કરવાની પદ્ધતિ ખુબ પૌરાણિક સમયથી ચાલતી આવે છે.  હિંદુ ધર્મ અનુસાર ઘણા લોકો સાંજે અને સવારે આરતી અથવા ઘરમાં રહેલા નાના એવા મંદિરમાં દિપક પ્રગટાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ગાયના ઘીનો દિપક કરવાથી માત્ર મંદિરની જ શોભા નથી વધતી પરંતુ તમે તમારા પરિવારને પણ સ્વસ્થ રાખી શકો છો તે વૈજ્ઞાનિકો એ પણ સાબિત કર્યું છે.Image Source :

💁 મિત્રો હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન દિપક પ્રગટાવવાની પરંપરા છે અને પારંપરિક રીતે માત્ર માટીના દીવામાં દિપક પ્રગટાવવામાં આવે છે. પરંતુ હવે થોડા આધુનિકરણને કારણે લોકો ઘરમાં ધાતુના દીવા પર દિપક પ્રગટાવે છે. દિપક પ્રગટાવવા પાછળ આપણા વડીલો પણ તર્ક આપતા કે દિપક દ્વારા આપણા ઘરનો અંધકાર દુર થાય છે. પરંતુ આપણા વડીલોનું અંધકાર કહેવાનું કારણ એ હતું કે તે બધી પ્રકારનો અંધકારને દુર કરે છે અને એક ખુબ જ સારી ઉર્જા આપે છે.

💁 એટલા માટે તો આપણા વડીલો ખુબ જ તંદુરસ્ત અને સ્વસ્થ રહેતા હતા. જ્યારે આપણી તંદુરસ્તીની વાત કરીએ તો તેના પ્રમાણમાં 5 % પણ ન કહેવાય. તો એટલા માટે તેની પાછળ ખુબ મોટું વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે અને વિજ્ઞાન દ્વારા સાબિત પણ કરવામાં આવ્યું છે કે જો ઘી નો દિપક પ્રગટાવવામાં આવે તો શારીરિક સંતુલન પણ જળવાઈ રહે છે. તો ચાલો જાણીએ આપણે કે દેશી ઘીના દીવા વિશે શું કહે છે વિજ્ઞાન.Image Source :

🔥 દિપકની જ્યોતિનો ધુમાડો એર પ્યુરીફાયરનું કામ કરે છે. એટલે કે તે આપણા ઘરની હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. પરંતુ તેના માટે માત્ર એટલી જ શરત છે કે દિવો દેશી ગાયનું ઘી અથવા સરસવના તેલનો હોવો જોઈએ. ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનીકારક કણોને ઘરની બહાર કાઢે છે. સાથે સાથે દિપકની તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતાને પણ દુર કરે છે અને એનર્જી પ્રદાન કરે છે. તેનાથી તે આપણા મગજ પર સિદ્ધિ અસર કરે છે અને આપણા મગજને તેજ બનાવે છે.  

🔥 માનવામાં આવે છે કે તેલના દિપકની અસર ઓલવાઈ ગયા પછી પણ વાતાવરણમાં અડધા કલાક સુધી રહે છે અને ઘીનો દિપક ઓલવાઈ ગયા પછી પણ વાતાવરણને પુરા 4 કલાક સુધી સાત્વિક બનાવી રાખે છે. આ પ્રયોગથી અસ્થમાના દર્દીને ખુબ જ ફાયદો થાય છે.Image Source :

🔥 દિપક આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિને નાની મોટી બીમારી હોય તો તેને પણ ભગાવે છે. પરંતુ જો દિપકમાં એક લવિંગ નાખીને તેને સળગાવવામાં આવે તો તેની અસર ખુબ જ પ્રભાવશાળી પડે છે. દેશી ગાયના ઘીમાં ચર્મ રોગને દુર કરવાના બધા જ ગુણ રહેલા હોય છે એટલા માટે તેના ધુમાડાનો સ્પર્શ આપણા શરીરને થાય તો તેનાથી આપણી સ્કીન પણ સ્વસ્થ રહે છે.

🔥 એટલા માટે માનવામાં આવે છે કે ઘીનો દિપક પ્રગટાવવાથી ઘરના રોગો દુર ભાગી જાય છે. સાથે સાથે ઘરમાં બધી જ પ્રકારનું દુષણ અને પ્રદુષણ હોય છે તે પણ શુદ્ધ થઇ જાય છે.Image Source :

🔥 ઘીનો દિપક પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો થાય છે. કોઈ પણ વ્યક્તિ ભલે પૂજા સમયે તેમાં ભાગીદાર ન હોય પરંતુ દિપકમાં રહેલું ઘી અથવા તેનો ધુમાડો તમારા સંપર્કમાં આવે છે તો ઘી વાતાવરણને પવિત્ર બનાવી નાખે છે.

🔥 આજ સુધી આખી દુનિયામાં બે જ વસ્તુ ઓક્સીજન બનાવે છે એક તો વનસ્પતિઓ અને બીજું છે ગાયના ધી નો દિપકમાંથી જે ધુમાડો નીકળે છે તે ઓક્સીજન બની જાય. આખી પૃથ્વી પર એક જ ધુમાડો એવો છે જે ઓક્સીજન બને છે. તો મિત્રો હવે રોજ મંદિરમાં એક સવારે અને એક સાંજે ઘી અથવા સરસવના તેલનો દિપક પ્રગટાવો અને સ્વાસ્થ્યને પહોંચાડો લાભ ક્યારેય દવાખાને નહિ જવું પડે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: home lamp benefitslaxmi karipasoil lampsoil lamp benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
વેસેલીનના ઉપયોગથી તમારા વાળ એટલા ગ્રો થશે કે તમને ખુદ વિશ્વાસ નહિ આવે.. ખુબ અસરકારક ઉપાય

વેસેલીનના ઉપયોગથી તમારા વાળ એટલા ગ્રો થશે કે તમને ખુદ વિશ્વાસ નહિ આવે.. ખુબ અસરકારક ઉપાય

પોષકતત્વોનો ભંડાર માત્ર આ 4 દાણ નું સેવન.. યાદશક્તિ વધારી શરીરીની અસંખ્ય બીમારીઓને કરી દેશે દૂર, જાણો ક્યારેય અને કઈ રીતે ખાવા

પોષકતત્વોનો ભંડાર માત્ર આ 4 દાણ નું સેવન.. યાદશક્તિ વધારી શરીરીની અસંખ્ય બીમારીઓને કરી દેશે દૂર, જાણો ક્યારેય અને કઈ રીતે ખાવા

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    Funny about this article.
    In India, they prefer Buffelo (Bhens) milk products. And then they promote , appreciate and expend the Bhens Dairy products.
    Even they made cows are wondering in the streets where the Bhens are kept in royalty.
    But when it comes to puja etc, they want Desi Gaii Ghee.!!!
    When will the Hindus ever realise their religious real values?????

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આંખ, પેટ, માથા અને શરીરના દુઃખાવા દૂર કરી 10 ગણી બનાવી દેશે યાદશક્તિ, જાણો યોગ્ય સેવનની રીત…

આંખ, પેટ, માથા અને શરીરના દુઃખાવા દૂર કરી 10 ગણી બનાવી દેશે યાદશક્તિ, જાણો યોગ્ય સેવનની રીત…

June 18, 2024
પુરુષો થઈ જાવ સાવધાન ! ટાલ પડતા પહેલા શરૂ કરી દો આ કામ… નહિ તો ખરી જશે માથાના તમામ વાળ… જાણો આજીવન ઘાટા વાળ રાખવાનો ઉપાય…

પુરુષો થઈ જાવ સાવધાન ! ટાલ પડતા પહેલા શરૂ કરી દો આ કામ… નહિ તો ખરી જશે માથાના તમામ વાળ… જાણો આજીવન ઘાટા વાળ રાખવાનો ઉપાય…

October 2, 2022
તારક મહેતામાં ‘દયાબેન’ ની વાપસી પર અંજલિભાભી એ તોડી ચુપ્પી, જણાવી સાચી હકીકત…

તારક મહેતામાં ‘દયાબેન’ ની વાપસી પર અંજલિભાભી એ તોડી ચુપ્પી, જણાવી સાચી હકીકત…

March 4, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.