Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

બે વર્ષ સુધી મોદી રહ્યા હતા હિમાલયની ગુફાઓમાં…. ત્યાં સાધુએ કહી હતી એક સત્ય વાત, જેના કારણે આજે પ્રધાનમંત્રી બન્યા મોદી….

Social Gujarati by Social Gujarati
September 17, 2022
Reading Time: 1 min read
1
બે વર્ષ સુધી મોદી રહ્યા હતા હિમાલયની ગુફાઓમાં…. ત્યાં સાધુએ કહી હતી એક સત્ય વાત,  જેના કારણે આજે પ્રધાનમંત્રી બન્યા મોદી….

બે વર્ષ સુધી મોદી રહ્યા હતા હિમાલયની ગુફાઓમાં…. ત્યાં સાધુએ કહી હતી એક સત્ય વાત, જેના કારણે આજે પ્રધાનમંત્રી બન્યા મોદી….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આજે નરેન્દ્ર મોદી નામને કોણ નથી ઓળખતું. માત્ર દેશ જ નહિ પરંતુ આખી દુનિયાના લગભગ દરેક લોકો નરેન્દ્ર મોદીને ઓળખતા જ હશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ચા વહેંચવાથી લઈને સીએમ  અને પીએમ કંઈ રીતે બન્યા તે વાત તો બધા લોકો જાણતા હશે. તેમના સંઘર્ષની કથા તો બધા લોકોએ સાંભળી હશે. તો આજે અમે નરેન્દ્ર મોદીના એક એવા રહસ્યની વાત જણાવશું જે જાણીને તમે ખુદ ચોંકી જશો.

ઘણા ઓછા લોકો જાણતા હોય છે નરેન્દ્ર મોદીના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેઓ બે વર્ષ સુધી હિમાલયની ગુફાઓમાં ભટક્યા હતા. ત્યાં હિમાલયમાં તેમને એક સાધુ મળ્યા હતા, એ સાધુએ નરેન્દ્ર મોદીને એક સત્ય જણાવ્યું હતું, અને ત્યાર બાદ જ નરેન્દ્ર મોદીના જીવનમાં ખુબ જ મોટું પરિવર્તન આવ્યું હતું. તો આજે અમે એક એવા રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ખુદ હેરાન રહી જશો. આ લેખમાં અમે તમને જણાવશું કે હિમાલયમાં નરેન્દ્ર મોદી રહ્યા અને એ સાધુએ એ શું કહ્યું હતું તેના વિશે જણાવશું. અને ત્યાર પછી જ નરેન્દ્ર મોદી સફળતા તરફ આગળ વધ્ય હતા. તો ચાલો જાણીએ શું થયું હતું.

મિત્રો નરેન્દ્ર મોદીના માતા હીરાબેને પોતાના 12 વર્ષના દીકરા નરેન્દ્રની કુંડળી એક વડનગરના જ્યોતિષને દેખાડી. નરેન્દ્ર મોદીની કુંડળી જોઇને જ્યોતિષે નરેન્દ્રના માતા હીરાબેનને જણાવ્યું કે તેમનો દીકરાને એક રાજા જેવી જિંદગી મળશે અથવા તે શંકરાચાર્યની જેમ એક મહાન સંત બનશે.

તમને જણાવી દઈએ કે નાનપણમાં જ નરેન્દ્ર મોદી સાધુઓને જોઇને તેમની પાછળ પાછળ જવા લાગતા હતા. તેવામાં નરેન્દ્ર મોદીના માતા પિતાને લાગ્યું કે તેમનો દીકરો ક્યાંક સન્યાસી ન બની જાય. તેથી નરેન્દ્ર મોદીને જણાવ્યા વગર જ નરેન્દ્ર મોદીના લગ્ન  જશોદા નામની એક છોકરી સાથે કરાવી દેવાનું નક્કી કર્યું હતું. એ સમયે બાળ વિવાહની પ્રથા હજુ અમુક જગ્યા પર ચાલતી હતી. માતાપિતાએ પૂછ્યા વગર તેના દીકરાના લગ્ન નક્કી કરી નાખ્યા હતા.

આ વાત સાંભળી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું લગ્નના ચક્કરમાં નથી પાડવા માંગતો અને હિમાલયમાં જઈને સત્યની શોધમાં જવા માંગુ છું. તેમ છતાં પણ નરેન્દ્ર મોદી પર તેમના લગ્ન માટે આખા પરિવારે તેમના પર દબાણ બનાવ્યું અને લગ્ન કરાવ્યા. પરંતુ થોડા સમય પછી આ વાતથી કંટાળીને રાત્રીના અંધકારમાં નરેન્દ્ર મોદી ઘર છોડીને ભાગી ગયા હતા. નરેન્દ્ર મોદી પર લખાયેલી એક પુસ્તકમાં અનુસાર લગભગ બે વર્ષ સુધી નરેન્દ્ર મોદી હિમાલયમાં સાધુઓ સાથે રહ્યા હતા.

તે દરમિયાન નરેન્દ્ર મોદીની મુલાકાત એક સાધુ સાથે થઇ, જેમણે નરેન્દ્ર મોદીને હિમાલય આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું ઈશ્વરની ખોજમાં અહીં આવ્યો છું. ત્યારે તે સાધુએ નરેન્દ્ર મોદીને જણાવ્યું કે બેટા તારી ઉંમર હિમાલયમાં ભટકવાની નથી. સમાજ સેવા કરીને પણ ભગવાનની પ્રાપ્તિ કરી શકાય છે.

ત્યારે એ સાધુએ જણાવ્યું હતું કે તારા માટે દેશનું કર્મ મહાન છે. સાધુનું નહિ. એટલા માટે તારે દેશની સેવા કરવાની છે. ત્યાર બાદ નરેન્દ્ર મોદી પોતાના ઘરે પાછા આવ્યા. પરંતુ હવે તેઓ લગ્ન સંબંધમાંથી અલગ રહેવાનો નિર્ણય કરી ચુક્યા હતા.

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી 17 વર્ષની ઉંમરમાં સન્યાસથી પ્રેરિત થઈને વર્ષ 1967 માં કોલકાતાના બેલુર મઠ પણ ગયા હતા અને તેમણે સ્વામી માધવાનંદ સાથે મુલાકાત કરી હતી. તો કંઈક આવી પરિસ્થિતિઓ પણ આવી હતી પ્રધાનમંત્રી નાત્રેન્દ્ર મોદીના જીવનમાં જ્યારે તેમના પરિવાર જનો તેમનાથી પરેશાન હતા અને ખુદ નરેન્દ્ર મોદી પણ પરેશાન હતા અને સન્યાસ લેવાનું વિચાર્યું હતું. પરંતુ કોને ખબર હતી એક સાધારણ વ્યક્તિ એક દિવસ દેશના અસાધારણ પ્રધાનમંત્રી બની જશે.

તો મિત્રો શું કહેવું છે મોદીજી આવતી ચૂંટણીમાં પ્રધાનમંત્રી બનવા જોઈએ કે નહિ ? હા, કે ના ? કોમેન્ટ જરૂર કરજો, અને આ લેખ ગમ્યો હોય તો શેર જરૂર કરજો એટલે વધુને વધુ લોકો આ વિશે જાની શકે. આ લેખ તમને ગમ્યો હોય તો બીજી કોમેન્ટ કરીને PART-2 લખજો એટલે બીજા પુસ્તકોમાંથી બીજી વાત પણ જણાવીએ. 

Tags: MODIMODI IN HIMALAYASADHUમોદીમોદી હિમાલયમાં
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સન્ની લીઓનને કેમ પસંદ કરવું પડ્યું આવું કરિયર, કયું કારણ તેની પાછળ જવાબદાર હતું? જાણો એ વાત જે સામે નથી આવી.

સન્ની લીઓનને કેમ પસંદ કરવું પડ્યું આવું કરિયર, કયું કારણ તેની પાછળ જવાબદાર હતું? જાણો એ વાત જે સામે નથી આવી.

મહાભારતમાં જણાવેલા ધનવાન બનવાના 5 પ્રાચીન રહસ્યો… આજ સુધી ક્યાંય પણ નહિ સાંભળ્યા હોય…

મહાભારતમાં જણાવેલા ધનવાન બનવાના 5 પ્રાચીન રહસ્યો… આજ સુધી ક્યાંય પણ નહિ સાંભળ્યા હોય…

Comments 1

  1. Padam Patel says:
    6 years ago

    Good

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મફતમાં મળતી આ ઔષધી પેટની ચરબી અને કબજિયાત કરી દેશે દુર, જાણો ઉપયોગ કરવાની પેટની બધી ગંદકી થઈ જશે સાફ…

મફતમાં મળતી આ ઔષધી પેટની ચરબી અને કબજિયાત કરી દેશે દુર, જાણો ઉપયોગ કરવાની પેટની બધી ગંદકી થઈ જશે સાફ…

March 29, 2024
એક નાનકડા ગામથી અમદાવાદ આવી 22 વર્ષનો છોકરો એવા ધંધે ચડી ગયો કે, 3 જ વર્ષમાં બની ગયો કરોડ પતિ… અને આખા દેશમાં ચલાવે છે પોતાનો આ ધંધો…

એક નાનકડા ગામથી અમદાવાદ આવી 22 વર્ષનો છોકરો એવા ધંધે ચડી ગયો કે, 3 જ વર્ષમાં બની ગયો કરોડ પતિ… અને આખા દેશમાં ચલાવે છે પોતાનો આ ધંધો…

January 9, 2022
મહામારીના ખરાબ સમયનો આવી જશે અંત ! જાન્યુઆરીથી આપશે વેક્સીન, જાણો કોને અને કેમ મળશે.

મહામારીના ખરાબ સમયનો આવી જશે અંત ! જાન્યુઆરીથી આપશે વેક્સીન, જાણો કોને અને કેમ મળશે.

December 22, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.