Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

જો જીવનમાં કંઈ કરી બતાવવા માંગો છો તો આ 4 વાત મનમાં બેસારી દો… ક્યારેય કોઈ નહિ અટકાવી શકે.

Social Gujarati by Social Gujarati
June 20, 2019
Reading Time: 1 min read
0
જો જીવનમાં કંઈ કરી બતાવવા માંગો છો તો આ 4 વાત મનમાં બેસારી દો…  ક્યારેય કોઈ નહિ અટકાવી શકે.

જો જીવનમાં કંઈ કરી બતાવવા માંગો છો તો આ 4 વાત મનમાં બેસારી દો… ક્યારેય કોઈ નહિ અટકાવી શકે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો જીવનમાં દરેક વ્યક્તિ કંઈકને કંઈક કરવા માંગતો હોય છે. આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુબ જ સફળ થવા માંગતો હોય છે. સફળ થવા માટે લોકો અથાક પ્રયાસો પણ કરતા હોય છે. પરંતુ અમુક લોકો સફળ થાય છે તો અમુક લોકો પોતાની ઈચ્છા પ્રમાણે સફળ ન પણ થઇ શકે. પરંતુ આજે અમે એવી ચાર નીતિ જણાવશું જે તમને સતત ખુબ જ ઝડપથી પ્રગતિના માર્ગ પર દોરશે અને એક સમયે તમને જીવનમાં ખુબ જ સફળ બનાવશે. તો ચાલો જાણીએ તે અચૂક અને અમુલ્ય નીતિઓ.

આ નીતિમાં જણાવ્યું છે કે હંમેશા બુદ્ધિમાન વ્યક્તિ જ સૌથી વધારે બળવાન હોય છે. એટલે કે જે વ્યક્તિ પાસે બુદ્ધિ વધારે હોય છે એ સૌથી વધારે બળવાન હોય છે. તમે દુનિયાના કોઈ પણ બળવાન વ્યક્તિની વાત કરો હંમેશા તે પોતાની બુદ્ધિથી જ આગળ આવ્યો હશે. તેથી સફળ અને ધનવાન થવા માટે બુદ્ધિ જ વ્યક્તિનું ખરું બળ છે અને જેની પાસે બુદ્ધિ હોય છે તેની આસપાસ બળ પણ રહેતું હોય છે. સૌથી વધારે પૈસા વાળા લોકો ખુબ જ બળવાન હોય એવું લોકો કહેતા હોય છે. પરંતુ તેની પાછળનું સાચું કારણ છે તે વ્યક્તિની બુદ્ધિ. એટલા માટે બુદ્ધિને તેજ અને બળવાન બનાવવામાં આવે તો વ્યક્તિ આપોઆપ બુદ્ધિજીવી અને બળવાન બંને બની જાય છે. પરંતુ હવે પ્રશ્ન આવે કે બુદ્ધિજીવી બળવાન કેવી રીતે બનવું ? તો મિત્રો તેના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પુસ્તક વાંચન. આ ઉપાયથી બુદ્ધિનો વિકાસ ખુબ ઝડપથી થાય છે.

ત્યાર બાદ સફળ થવા માટે ઉત્તમ વ્યક્તિ બનવું ખુબ જ મહત્વનું છે. આ સંસારમાં ખોટા લોકો તેમજ નીચા વિચારો ધરાવતા લોકો જીવનમાં સૌથી વધારે ધનને મહત્વ આપતા હોય છે. આવા લોકોને કોઈ પણ રીતે માત્ર ધન જ મેળવવું હોય છે. તે ધન મેળવવા માટે કોઈ પણ વ્યક્તિને દગો પણ આપી શકે છે. પરંતુ એક ઉત્તમ વ્યક્તિત્વ પોતાના જીવનમાં ધન અને માન સમ્માન બંનેને મહત્વ આપે છે. કારણ કે એક સમયે ધનની કિંમત પણ ઘટી જાય છે પરંતુ માન સમ્માનની કિંમત ક્યારેય ઘટતી નથી. તો મિત્રો જો તમારે પણ જીવનમાં ખુબ જ સફળ થવું છે તો સત્યના માર્ગે ચાલીને સફળતા મેળવવી જોઈએ. જેના કારણે જીવનભર તમે એક સમ્માન ભર્યું જીવન વિતાવી શકો.

સફળતા મેળવવા માટે ત્રીજી મહત્વની વસ્તુ છે આત્મબળ, એટલે કે વિલપાવર. મિત્રો જીવનમાં સફળ થવા માટે સૌથી મહત્વનું છે આત્મબળ. આત્મબળ વગર વ્યક્તિ ગમે તેટલો બળવાન હોય, તો પણ એ સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. તો બીજી બાજુ જો કોઈ નાનામાં નાનો વ્યક્તિ પણ આત્મબળ દ્વારા સફળ થઇ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ દશરથ માંજી કે જે એક વૃદ્ધ અને સામાન્ય માણસ હતો. પરંતુ તેણે પોતાના દ્રઢ અને અડગ આત્મબળથી માત્ર એક હથોડી અને છીણીની મદદથી પહાડો વચ્ચેથી પણ રસ્તો બનાવ્યો હતો. તેથી મિત્રો તમે જો સફળ થવા માંગો છો તો તમે જે પ્રયત્નો કરી રહ્યા છો, તેના પ્રત્યે તમારામાં ખુબ જ આત્મબળ હોવું જોઈએ. જો આત્મબળ હશે તો કોઈપણ વ્યક્તિ તમને સફળ થતા ક્યારેય પણ અટકાવી નહિ શકે.

ચોથા નિયમમાં જણાવે છે કે આ સમયમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પર અંધવિશ્વાસન કરવો જોઈએ. મિત્રો ઉદાહરણ તરીકે કહીએ તો પહેલા આપણે એવું કહેવામાં આવતું કે હિન્દી-ચીની, ભાઈ-ભાઈ, પરંતુ આઝાદી પછી ભારતે ચીનને પોતાનો મિત્ર દેશ માન્યો, પરંતુ ચીને જ દગાથી વર્ષ 1962 માં ભારત પર વાર કર્યો હતો અને પરિણામે ભારતની અમુક જમીનનો હિસ્સો હજુ પણ ચીનના કબ્જામાં છે. આ બધું બન્યું એક અંધ વિશ્વાસના કારણે. “હિન્દી-ચીની, ભાઈ-ભાઈ” અભિયાનથી ભારતે ચીન પર ખુબ જ ભારોસો કર્યો હતો. તેથી ક્યારેય કોઈ પર અંધ વિશ્વાસ કરીને તેને આપણા રાઝ ન જણાવવા જોઈએ. કારણ કે તે વ્યક્તિ અન્ય વ્યક્તિને પણ આપણા રાઝ જણાવી શકે છે. જો તેને કોઈ લાલચ આપે તો તેની સામે આપણા રાઝ પણ ખોલી શકે છે.

તો મિત્રો તમે જીવનમાં સફળ થવા માટે પ્રયત્નો કરો તેની સાથે સાથે જો આ ચાર નિયમોનું પાલન કરશો તો તમને સફળ થતા કોઈ નહિ અટકાવી શકે.

Tags: AMZINGJIVANkrishnalaxya
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post

શા માટે કરવામાં આવે છે ઉંમરાની પૂજા? જાણો તેનું રહસ્ય? જો તમે ઉંમરાની પૂજા નથી કરતા તો ખાસ જાણો આ માહિતી

સુરતના આ વ્યક્તિના અંગોથી મળ્યું 5 લોકોને નવું જીવન.. દાનવીર કર્ણની યાદ અપાવી આ ભાઈએ, જાણો પૂરી માહિતી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ જેને તમે કચરામાં ફેંકી દો છો, ફાયદા જાણી લેશો તો ફેંકતા પહેલા 100 વાર વિચારશો..

સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ જેને તમે કચરામાં ફેંકી દો છો, ફાયદા જાણી લેશો તો ફેંકતા પહેલા 100 વાર વિચારશો..

July 8, 2024
મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે અપનાવો આ સરળ ટિપ્સ ફક્ત 2 મિનીટમાં જ મળશે છુટકારો.

મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે અપનાવો આ સરળ ટિપ્સ ફક્ત 2 મિનીટમાં જ મળશે છુટકારો.

June 18, 2022
રતન ટાટાનું દિલ આવી ગયું 27 વર્ષના છોકરાના આઈડિયા પર… તેને મળ્યો તાતા સાથે કામ કરવાનો મોકો.

રતન ટાટાનું દિલ આવી ગયું 27 વર્ષના છોકરાના આઈડિયા પર… તેને મળ્યો તાતા સાથે કામ કરવાનો મોકો.

December 10, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.