Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

Social Gujarati by Social Gujarati
November 8, 2024
Reading Time: 1 min read
1
આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આપણી ગુજરાતની ધરતી સંતો, મહાપુરુષો અને વીર પુરુષોની ધરતી છે. અહિયાં આ ધરતીમાં ઘણા બધા એવા મહાપુરુષો થઇ ગયા જેમના આજે ગુજરાતમાં મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. તો આજે અમે તમને તેવા જ એક મહાપુરુષ અને એક ખુબ જ મોટા સંતની જગ્યા વિશે જણાવશું. જ્યાં ક્યારેય પણ દાન લેવામાં નથી આવતું. છતાં પણ ત્યાં રોજ હજારો અને લાખો લોકો જમે છે. તો ચાલો જાણીએ એ જગ્યા વિષે.

મિત્રો સામાન્ય સામાન્ય રીતે મોટા મોટા મંદિરો અને ધાર્મિક સ્થળો પર પૈસાના દાનને સ્વીકારવા માટે દાન પેટીઓ મુકવામાં આવી હોય છે. પરંતુ આપના ગુજરાતની ધરતી પર એક એવું મંદિર આવેલું છે જ્યાં હાલમાં એક પણ રૂપિયો દાન સ્વીકારવામાં નથી આવતું. અને તેમ છતાં પણ ત્યાં હજારોની સંખ્યામાં રોજ લોકો જમે છે અને ખુબ જ મોટું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. તે મંદિર આજે આખી દુનિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે અને લોકો ત્યાં ખુબ જ દર્શન માટે આવે છે. તો ચાલો જાણીએ તે મંદિર કયું છે અને દાનનો સ્વીકાર કર્યા વગર ત્યાં કેવી રીતે અન્નક્ષેત્ર ચાલે છે. જાણો અને આ લેખને અવશ્ય અંત સુધી વાંચો.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર સંતો અને મહંતોની ભૂમિ છે. તેમાં એક ખુબ જ મહાન સંત પુરુષ થઇ ગયા જલારામ બાપા. જલારામ બાપાનો જન્મ વર્ષ 1856 ની કારતક સુદ સાતમના દિવસે લોહાણા સમાજમાં ઠક્કરપૂર નામના ગામમાં થયો હતો. જલારામ બાપા બાળપણથી જ પ્રભુ ભક્તિમાં રસ ધરાવતા હતા અને તેમાં જ લીન રહેતા હતા. એટલું જ નહિ એક સમયે તેણે પોતાની પત્નીના ઘરેણા વહેંચીને પણ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. આવા મહાન સંત પુરુષ જલારામ બાપાએ વીરપુરમાં એક સદાવ્રત ચાલુ કર્યું હતું. જે આજે અવિરત અને ક્યારેય બંધ ન થાય એ રીતે ચાલુ છે.

જુનાગઢ – રાજકોટ નેશનલ હાઈ-વે પર ગોંડલ અને જેતપુરની વચ્ચે વીરપુર આવેલું છે. ત્યાં આજે એક ખુબ જ મોટું મંદિર છે અને વીરપુર ધામ તરીકે આખા વિશ્વમાં ખુબ જ પ્રખ્યાત છે. ત્યાં કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ જ્ઞાતિના લોકો મંદિરમાં પ્રવેશી શકે છે અને ત્યાં ચાલતા અન્નક્ષેત્રમાં દરેકને સ્વમાન સાથે આવકાર મળે છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ અન્નક્ષેત્ર વિના મુલ્યે પ્રસાદી મેળવી શકે છે.

પરંતુ આજે હાલ વીરપુર જલારામ બાપાની જગ્યામાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. તેમ છતાં ત્યાં લોકોને ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. આખા વિશ્વનું આ એક માત્ર એવું મંદિર છે જ્યાં એક રૂપિયાનું પણ દાન સ્વીકારવામાં આવતું નથી. તો આપણા મનમાં સવાલ થાય કે આખરે કોઈ પણ દાન મેળવ્યા વગર તે અન્નક્ષેત્ર કંઈ રીતે ચાલે છે.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં આ મંદિરમાં એટલું બધું દાન આપવામાં આવ્યું હતું કે 9 ફેબ્રુઆરી 2002 પછી કોઈપણ ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. પહેલા મંદિરમાં દાન અને અનાજ સ્વીકારવામાં આવતું હતું. પરંતુ પછી જણાવવામાં આવ્યું કે મંદિર એટલું દાન આવી ગયું છે કે જેના દ્વારા પુરા 100 વર્ષ સદાવ્રત આરામથી ચાલી જશે. જેના કારણે ત્યાના ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ભક્તોના સમ્માનને ઠેંસ ન પહોંચે માટે વિનમ્રતાથી દાન સ્વીકારવાની નાં પાડી દેવામાં આવી હતી.અહીં 24 કલાક સદાવ્રત ચાલે છે અને કહેવાય છે કે જે પણ લોકો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી વીરપુર જલારામ બાપાની જગ્યા પર આવે છે તેની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. પરંતુ તમે જો ત્યાં એક રૂપિયાનું પણ દાન કરો તો ટ્રસ્ટ ખુબ જ વિનમ્રતાથી એ દાનને જલારામ બાપાના શરણે મુકીને પરત કરી દે છે. મિત્રો જલારામ બાપના પર્ચાઓના કારણે આ મંદિર આખી દુનિયામાં પ્રખ્યાત છે અને દિવસે દિવસે આ મંદિરની મુલાકાત લેતા ભક્તોની સંખ્યા વધી રહી છે.

જો મિત્રો તમે પણ ક્યારેય વીરપુર જલારામ બાપાની જગ્યાએ ગયા હોવ અને ત્યાંનો પ્રસાદ લીધો હોય તો તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો અને કોમેન્ટમાં…. જય જલારામ બાપા અવશ્ય લખજો.

Tags: JALARAM BAPAJAY JALARAMVIRPURજલારામ બાપાજલારામ મંદિર વીરપુર
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
શુક્ર સ્થાન બદલી રહ્યો છે મેષ રાશિમાં….. આ સાત રાશિના જાતકોનું થશે પરિવર્તન અને ખુલી જશે ભાગ્યોદય

શુક્ર સ્થાન બદલી રહ્યો છે મેષ રાશિમાં….. આ સાત રાશિના જાતકોનું થશે પરિવર્તન અને ખુલી જશે ભાગ્યોદય

રાખો ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર….  આ રીતે દુર કરશે તમારા ગંભીર દોષને… જાણો કોને કેવું ચિત્ર રાખવું જોઈએ.

રાખો ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર….  આ રીતે દુર કરશે તમારા ગંભીર દોષને… જાણો કોને કેવું ચિત્ર રાખવું જોઈએ.

Comments 1

  1. Arvind Parmar says:
    6 years ago

    JAY JALARAM BAPA

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે ભારતના બીજા નરેન્દ્ર મોદી…… તેને કર્યુ છે આવું કામ, જાણીને તમે પણ કહેશો એને બીજા મોદી.

આ છે ભારતના બીજા નરેન્દ્ર મોદી…… તેને કર્યુ છે આવું કામ, જાણીને તમે પણ કહેશો એને બીજા મોદી.

May 28, 2019
આ. ટુકડો શરીરને ૭૦ બીમારીઓ થી બચાવે છે | જાણો તેનો ઉપયોગ કરવાની રીત

આ. ટુકડો શરીરને ૭૦ બીમારીઓ થી બચાવે છે | જાણો તેનો ઉપયોગ કરવાની રીત

February 8, 2021
જાણો કંઈ દિશમાં રાખવા જોઈએ પિતૃઓના ફોટા… પછી ક્યારેય નહી લાગે દોષ…

જાણો કંઈ દિશમાં રાખવા જોઈએ પિતૃઓના ફોટા… પછી ક્યારેય નહી લાગે દોષ…

November 20, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.