Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ…. જાણો કઈ છે આ બાબતો.

Social Gujarati by Social Gujarati
May 24, 2021
Reading Time: 2 mins read
0
બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ…. જાણો કઈ છે આ બાબતો.

બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ.

 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આચાર્ય ચાણક્યે પોતાની બુદ્ધિ વડે એક સામાન્ય છોકરાને(ચંદ્ર ગુપ્તને) તમામ પ્રકારની વિદ્યા આપી મગધ દેશનો સમ્રાટ બનાવ્યો તેમજ પોતાની આગવી શૈલીમાં “ચાણક્ય નીતિ” નામનો ગ્રંથ પણ લખ્યો. આ ગ્રંથમાં તમામ લોકોને શીખી શકાય એવી અનેક બાબતો રહેલી છે.

આચાર્ય ચાણક્યે ગ્રંથની લખવાની શરૂઆત કરતા કહ્યું કે, “ત્રણેય લોકના સ્વામી એવા ભગવાન વિષ્ણુને નમન કરીને એક રાજ્ય માટે નીતિ શાસ્ત્રના સિદ્ધાંતો કહી રહ્યો છું. આ સિદ્ધાંતો હું અનેક શાસ્ત્રોનો આધાર લઈને કહી રહ્યો છું.

જે વ્યક્તિ શાસ્ત્રો ના સુત્રોનો અભ્યાસ કરીને જ્ઞાન ગ્રહણ કરશે તેને અત્યંત વૈભવશાળી કર્તવ્યનો સિધ્ધાંત પ્રાપ્ત થશે. તે વ્યક્તિને એ વાતનો પણ ખ્યાલ આવશે કે કઈ વાતોનું અનુચરણ કરવું અને કઈ વાતોનું નહિ.”      

આવી રીતે આચાર્ય ચાણક્ય આપણને તેના ગ્રંથ ચાણક્ય નીતિ દ્વારા કહે છે કે, બુદ્ધિશાળી વ્યક્તિ નીચેની 5 વસ્તુઓનો ક્યારેય ભરોસો નથી કરતો.

તો ચાલો જોઈએ કે આચાર્ય ચાણક્ય દ્વારા કઈ 5 વસ્તુઓ પર વિશ્વાસ ન  કરવા આપણને સમજાવે છે.

(1) નદીઓ

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં કહ્યું છે કે, હંમેશા નદીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહિ હા, નદીઓ આપના માટે માતા સમાન છે, આપણું પોષણ પણ કરે છે તેમજ નદી તેના જળ વડે આપની તરસ પણ છીપાવે છે. પણ યાદ રાખો કે એ જ નદીમાં જયારે પુર આવે છે ત્યારે તમારી બધી જ આજીવિકા, પરિવાર, મિલકત બધું જ તણાઈ જાય છે અને તે જ નદી તમને ડુબાડીને મારી પણ શકે છે.

તેથી નદીઓના પાણી પર તેમજ તેના પુર પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ. બીજી વાત એ પણ છે કે, નદી કિનારાથી બહુ દુર જઈને પણ વસવું નહિ. તેથી એક બુદ્ધિશાળી વ્યક્તિ એ જ કરે છે કે, ના તો નદીઓ થી બહુ દુર રહે છે કે, ના તો નાદીઓથી ખુબ નજીક આવીને વસે છે. નદીઓથી એક યોગ્ય દુરી રાખવી એ જ બુદ્ધિમતા છે.

(2) જે વ્યક્તિઓ પાસે અસ્ત્ર–શસ્ત્ર હોય.

આચાર્ય ચાણક્યે એમ પણ કહ્યું છે કે, જે વ્યક્તિઓ પાસે અસ્ત્ર–શસ્ત્ર હોય તેવા વ્યક્તિઓથી હંમેશા ચેતીને રહેવું. કેમ કે, જો તેને ગુસ્સો આવે તો ક્યારે પણ તે આપના પ્રાણ લઇ શકે છે. તેથી અસ્ત્ર–શસ્ત્ર વાળા વ્યક્તિઓથી હંમેશા દુર જ રહેવું યોગ્ય છે.

ભલે તે વ્યક્તિ પર તમને ભરોસો હોય તો પણ તમે એ નથી જાણી શકતા કે ક્યારે તેનું મન બદલાઈ જાય. જો આવું થાય તો તમારા પ્રાણ ક્યારે પણ જઈ શકે છે. તેથી શાણપણ તેમાં જ છે કે, આવા લોકોથી બને તેટલું દુર રહી શકાય. તેમજ આવા અસ્ત્ર–શસ્ત્ર વાળા લોકોની મિત્રતા પણ બની શકે તો ના કરવી.

(૩) નખ તેમજ શીંગડા વાળા પ્રાણીઓ.

નખ તેમજ શીંગડાવાળા પ્રાણીઓ પર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહિ, ભલે તે ગમે તેટલા પાળેલા કેમ ના હોય પણ તેની વૃતિ હિંસક હોવાથી ગમે ત્યારે તે તમને નુકશાન પહોંચાડી શકે છે. બુદ્ધિમાન વ્યક્તિએ હંમેશા આવા પ્રાણીઓથી દુરી બનાવીને રાખવી જોઈએ.

વાઘ, સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ તેમજ આંખલો, પાડો જેવા શીંગડાવાળા પ્રાણીઓથી દુર  રહેવામાં જ મનુષ્યની ભલાઈ છે. બુદ્ધિમાન મનુષ્ય ક્યારેય પણ આવા પ્રાણીઓની સાથે નિકટતા વધારતો નથી.

(૪) સ્ત્રી. (કે જે ખાલી દેખાવે ભોળી હોય છે એવી સ્ત્રી)

બુદ્ધિમાન મનુષ્યએ ક્યારેય સ્ત્રી પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહિ. હંમેશા તમારા અમુક રહસ્યો સ્ત્રીને ક્યારેય કેવા જોઈ નહિ, જેમ કે ( ધંધાની સફળતાનું રહસ્ય, ભૂતકાળ વિશેની કોઈ ખરાબ બાબત, વગેરે) કેમ કે આચાર્ય ચાણક્યના કહેવા અનુસાર દેખાવે ભોળી હોય તેવી સ્ત્રીઓ તક મળે ત્યારે તમને દગો દઈને આ બાબત અન્યને કહી શકે છે.

માટે જે સ્ત્રીઓ દેખાવે ભોળી હોય છે તેવી સ્ત્રીઓના દેખાવ પર જઈને ક્યારેય તમારા પોતાની કોઈ રહસ્ય વળી વાત ના કહો. અન્યથા તમારે ગમે ત્યારે પસ્તાવાનો વારો આવી શકે છે.

(5) રાજા કે રાજઘરાનાના લોકો.

હંમેશા રાજા કે રાજઘરાનાના લોકો પર પણ ક્યારેય આંધળો વિશ્વાસ મુકવો નહિ, તે લોકો ગમે ત્યારે આજ્ઞા કરીને તમારો કોઈ ગુનો ના હોવા છતાં કારાગ્રહમાં પુરાવી શકે છે કે મૃત્યુ દંડ પણ અપાવી શકે છે.

તેથી હંમેશા એક વાત યાદ રાખો કે, રાજા તેમજ રાજઘરાનાના લોકોથી થોડી દુરી અવશ્ય રાખવી. જેથી સંકટ સમયે ત્યાંથી છટકી શકાય. બુદ્ધિશાળી લોકોએ હંમેશા એવા રાજા જોડે રહેવું નહિ કે જે પોતે ગુસ્સાવાળો પણ હોય તેને શાસ્ત્રનું પણ કોઈ જ્ઞાન ન હોય આવા રાજા થી દુર રહેવું જ ઉચિત છે.

આમ આચાર્ય ચાણક્યએ આવી રીતે પોતાના ગ્રંથ ચાણક્ય નીતિમાં કહ્યું છે કે, બુદ્ધિશાળી લોકોએ આ 5 બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ. જો આ બાબત અનુસરો તો તમારા પર ક્યારેય જીવનું જોખમ આવતું નથી.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro          

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.    

                                    મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

Tags: animalschanakyachanakya nitiriverwise man
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
રોજ પીઓ આ સમયે ગરમ પાણી, તમામ બીમારીઓમાં અમૃત સમાન..  ફાયદા થશે અદભૂત….

રોજ પીઓ આ સમયે ગરમ પાણી, તમામ બીમારીઓમાં અમૃત સમાન.. ફાયદા થશે અદભૂત....

આયુર્વેદ અનુસાર આ ચીજો ભૂલથી પણ એકસાથે ન ખાવી- એકસાથે ખાવાથી થશે ગંભીર બીમારીઓ

આયુર્વેદ અનુસાર આ ચીજો ભૂલથી પણ એકસાથે ન ખાવી- એકસાથે ખાવાથી થશે ગંભીર બીમારીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બજરંગબલીની કૃપા થશે આ રાશિના જાતકો પર, તેમની દરેક સમસ્યાઓનો આવશે અંત.

બજરંગબલીની કૃપા થશે આ રાશિના જાતકો પર, તેમની દરેક સમસ્યાઓનો આવશે અંત.

September 1, 2019
60 વર્ષથી વધુ ઉંમર વાળા લોકો માટે ચા નું સેવન છે ઝેર સમાન, સમય પહેલા થઈ જ થઈ શકે છે આવી બીમારીઓ… જાણો ચા પીવાના ફાયદા અને ઘાતક નુકશાન…

60 વર્ષથી વધુ ઉંમર વાળા લોકો માટે ચા નું સેવન છે ઝેર સમાન, સમય પહેલા થઈ જ થઈ શકે છે આવી બીમારીઓ… જાણો ચા પીવાના ફાયદા અને ઘાતક નુકશાન…

May 1, 2022
શિયાળાની ઠંડીમાં દૂધ સાથે દરરોજ કરો આનું સેવન, ગાયબ કરી દેશે પેટ, કબજિયાત, બવાસીર અને ડાયાબિટીસની સમસ્યા…

શિયાળાની ઠંડીમાં દૂધ સાથે દરરોજ કરો આનું સેવન, ગાયબ કરી દેશે પેટ, કબજિયાત, બવાસીર અને ડાયાબિટીસની સમસ્યા…

October 27, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.