Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home પ્રેરણાત્મક

જો આ ૧૦ ધંધાના સુત્રો યાદ રાખી લેશો તો ક્યારેય મંદી નહિ આવે તમારા ધંધામાં.. યુવાનો માટે જરૂરી.

Social Gujarati by Social Gujarati
December 2, 2022
Reading Time: 1 min read
1
જો આ ૧૦ ધંધાના સુત્રો યાદ રાખી લેશો તો ક્યારેય મંદી નહિ આવે તમારા ધંધામાં.. યુવાનો માટે જરૂરી.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

RELATED POSTS

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👨‍💼 જાણો વેપાર માટે ચાણક્યની ૧૦ નીતિઓ, ક્યારેય નહિ પાછા પડો… 👨‍💼💁‍♂️ મિત્રો ઘણા બધા લોકો પોતાના વેપારમાં અસફળ રહેતા હોય છે અને હારીને પછી પ્રયત્નો છોડી દેતા હોય છે. પણ મિત્રો આજે અમે ચાણક્યની એવી ૧૦ નીતિ જણાવવા જઇ રહ્યા છીએ કે જે તમે જાણી લેશો તો ક્યારેય તમારે વેપારમાં પાછા પડવાનો વારો કદાચ નહિ આવે.

💁‍♂️ મિત્રો ચાણક્યની નીતિઓ એવી હતી કે તે કોઈ દિવસ દુશ્મન ન તો જાણી શકતા ન તો સમજી શકતા. આ કુટિલ ચાલોના કારણે તેમને કૌટિલ્ય કેહવાતા. અર્થશાસ્ત્રમાં પારંગત હોવાના કારણે તેઓ રાજા ચંદ્રગુપ્તના સલાહકાર હતા. અને આજે પણ વેપારના સિદ્ધાંતો ચાણક્યની નીતિઓ સાથે મેચ થાય છે. મિત્રો આજે અમે એવી કંપનીના ઉદાહરણો પણ આપશું કે જાણતા અજાણતા ચાણક્ય નીતિના કારણે સફળ થઈ છે.

🗣 1.મિત્રો ચાણક્યનું માનવું છે કે વેપારનો આધાર વેપારીની બોલી પર નિર્ભર હોય છે. માટે જે વેપારી સારી ભાષાનો ઉપયોગ નથી કરતો તેનો વેપાર બરબાદ થઇ જાય છે. મિત્રો આ વાતને સરળતાથી સમજવા એક વાર્તા સંભાળીએ. એક ગામમાં બે વ્યક્તિઓ મધ વેચી રહ્યા હતા. જેમાં એક વ્યક્તિના મધની ગુણવત્તા ખૂબ જ સારી હતી પરંતુ તેની ભાષા ખૂબ કડવી અને તોછડી હતી. જ્યારે બીજો વ્યક્તિ હતો તેના મધની ગુણવતા ખૂબ સારી ન હતી. પરંતુ તેની ભાષા ખૂબ જ સારી અને મીઠી હતી. આ બંનેમાંથી બીજા વ્યક્તિના મધની ગુણવત્તા સારી ન હતી તો પણ તેનું મધ પેલા વ્યક્તિ કરતા ખૂબ જ વધુ વહેંચાતું હતું. કારણકે તેની ભાષા સારી હતી. માટે હંમેશા સારી અને મીઠી ભાષાનો ઉપયોગ કરવો.📱 2. બીજી નીતિ છે પૈસા કરતા નામને જાળવવી રાખવું. તેના માટે સેમસંગની એક વાત સાંભળીયે તેના પરથી ખૂબ જ સારી રીતે સમજાઈ જશે. મિત્રો સેમસંગ 7 મોડેલની બેટરી બ્લાસ્ટ થવાના કિસ્સાઓ બન્યા હતા. ત્યારે તેને પોતાની બ્રાન્ડની ગુડવિલ એટલે કે નામના જાળવવા માટે તેને પૈસાનું નુકસાન ન વિચારતા તે બધા મોડલ માર્કેટમાંથી પાછા લઇ લીધા. આ રીતે તમારા વેપારમાં ક્યારેય પૈસા અને ગુડવિલ બંનેમાંથી જ્યારે એક વસ્તુ પસંદ કરવાની હોય ત્યારે ગુડવિલને જ પસંદ કરવી.

🤷‍♂️ ૩.જરૂરતથી વધારે પ્રામાણિક ન બનો થોડી ચાલાકી વાપરો. ચાણક્યનું કહેવું છે કે ક્યારેય બધી વાત પ્રમાણિકતાથી બધાને ન કહેવી. મિત્રો તમને ચાણક્ય અપ્રમાણિક થવાનું નથી કેતા પણ વધારે પડતું પ્રામાણિક થવાની નાં પાડે છે. કારણ કે સૌથી વધારે સીધું અને પ્રમાણિક વૃક્ષ સૌથી પહેલા કપાય છે.🙎 4.ક્યારેય તમારા સિક્રેટ કોઈ સાથે શેર ન કરવા. મિત્રો કોકોકોલા કંપની વાળાએ પાણીમાં માત્ર થોડા તત્વો ઉમેરીને તે કોલ્ડ્રીંકસ બનાવી અને તેને વેંચીને ખૂબ જ નફો મેળવ્યો. મિત્રો કોકની સફળતાનું કારણ છે તેની સિક્રેટ ફોર્મ્યુલા જે માત્ર બેજ વ્યક્તિને ખબર છે. ઘણી અન્ય બ્રાન્ડે તેની કોપી કરવાનો પ્રયત્નો કર્યા પરંતુ તે સફળ થયા નહિ. માટે તમારા સિક્રેટને ક્યારેય કોઈને કેહવા નહિ તે તમને તબાહ કરી શકે છે.

🤦‍♂️ 5.દુઃખી લોકોથી દૂર રહો. મિત્રો એક બગડેલું સફરજન આખી ટોકરીના સફરજનને બગાડે છે. તેજ રીતે એક દુઃખી વ્યક્તિ આખી ઓર્ગેનાઈઝેશનના વ્યક્તિના મૂળને ખરાબ કરી નાખે છે. ચાણક્ય એવું નથી કહેતા કે દુઃખી લોકોને મદદ ન કરવી. પરંતુ તેનાથી દૂર રહેવું કારણ કે એક જ્ઞાની વ્યક્તિ પણ જો દુઃખી વ્યક્તિના સંપર્કમાં આવે તો તે તેને પણ દુઃખી કરી શકે છે.👸 6.દુનિયાની સૌથી મોટી તાકાત છે યુવાનો અને સૂંદર સ્ત્રીઓ તેવું ચાણક્યનું માનવું છે. મિત્રો તમે જોયું હશે કે કોઈ રીસેપ્શનીષ્ટ કે ઐર હોસ્ટેસ સૂંદર  હશે અને લોકો યુવાનોને જ પોતાની ઓર્ગેનાઈઝેશનમાં લેશે માત્ર ઊંચા હોદા પર જ અનુભવી અને મોટા વ્યક્તિને રાખશે તો જાણતા અજાણતા આ લોકો પણ ચાણક્ય નીતીને જ અનુસરી રહ્યા છે. તો આ નીતિને ધ્યાનમાં રાખીને લોકો કામ પર રાખવા.

👳 7.વેપારીએ ઘણા પ્રકારના લોકો સાથે સંપર્કમાં રહેવાનું હોય છે. તેનાથી મોટા એટલે કે આર્થિક બાબતે મોટી કંપની અને નાના પણ. જેમ કે એક મોટી કંપનીએ રો મટીરીયલ માટે નાની કંપનીનો સંપર્ક કરવો પડે છે તો ક્યારેય તેની સામે તેને પોતાની કંપનીના ઈશ્યુ ન જણાવવા. એક સાપમાં જેર ન હોયને તોય લોકોને એવુ જ કહેવું કે તે ઝેરીલો સાપ છે.🙅 8.મિત્રો અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ રીતે વર્તવું જોઈએ. કારણ કે કંપનીમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે ખૂશ રાખવાના હોય છે. અને કઈ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો તે વેપારીને ખબર હોવી જોઈએ. ચાણક્યનું તેના પર કેહવું છે કે એક ઘમંડી માણસને તમે માન આપીને દિલ જીતી શકો છો. એક મૂરખ માણસને મૂર્ખતા કરવા દો તે તેમાં ખુશ રહેશે અને એક સાચા વ્યક્તિ સામે સાચું બોલીને જ જીતી શકાય છે આ વાત બરાબર યાદ રાખવી.

🎀 .9 ચાણક્યનું  કહેવું છે કે વેપારમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે  કોઈ મિત્ર ગીફ્ટ આપે તો તેની પાછળ તેનું કોઈને કોઈ સ્વાર્થ રહેલું હોય છે. આ વાત દરેક વેપારીએ સમજી લેવી જોઈએ જેથી કોઈ મિત્રતાની આડમાં તમારો ફાયદો ના ઉઠાવી લે.

💴 10. મિત્રો ચાણક્યનું માનવું છે કે જે વ્યક્તિ આર્થિક વ્યવહાર કરવામાં, જમવામાં અને જ્ઞાન મેળવવામાં શરમાતો નથી તે હંમેશા સુખી રહે છે. તો આ વાત દરેક વેપારીએ પોતાના મગજમાં રાખવી જોઈએ.

💁 તો આ રીતે આ ચાણક્ય નીતિઓને અપનાવીને તમે તમારા વેપારને સફળતા તરફ લઇ જઇ શકો છો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Tags: businesschanakyachanakya nitinew business
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…
ધાર્મિક

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

September 18, 2021
આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…
તથ્યો અને હકીકતો

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

July 17, 2021
આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?
પ્રેરણાત્મક

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

August 6, 2020
જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.
તથ્યો અને હકીકતો

જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

July 23, 2020
દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.
Inspiration

દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

July 15, 2020
ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો,  ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.
BANK AND MONEY

ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો, ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.

June 27, 2020
Next Post
આજે જ વધેલી રોટલીમાંથી ઘરે બનાવતા શીખો ચોકલેટ કેક…. (જાણી લો તેની રેસીપી)

આજે જ વધેલી રોટલીમાંથી ઘરે બનાવતા શીખો ચોકલેટ કેક.... (જાણી લો તેની રેસીપી)

આ વસ્તુનું ફેસવોશ એકવાર લગાવો પછી જુઓ તમારા ચહેરાનો ગ્લો… કેમિકલના ઉપયોગ વગર.

આ વસ્તુનું ફેસવોશ એકવાર લગાવો પછી જુઓ તમારા ચહેરાનો ગ્લો... કેમિકલના ઉપયોગ વગર.

Comments 1

  1. Patel kishan says:
    7 years ago

    Helpful

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શુક્રવારે ભૂલથી પણ ક્યારેય ન કરો આ કામો….. માતા લક્ષ્મી થઇ જશે નારાજ… ભોગવવું પડી શકે છે આ નુકશાન.

શુક્રવારે ભૂલથી પણ ક્યારેય ન કરો આ કામો….. માતા લક્ષ્મી થઇ જશે નારાજ… ભોગવવું પડી શકે છે આ નુકશાન.

March 7, 2019
રાત્રે સ્નાનના સાત અદ્દભુત અને અસરકારક ફાયદાઓ … શરીરની બધીજ બીમારી થશે ગાયબ

રાત્રે સ્નાનના સાત અદ્દભુત અને અસરકારક ફાયદાઓ … શરીરની બધીજ બીમારી થશે ગાયબ

February 22, 2019
ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજા કે પાણી ભરાય તો હોય છે આ ગંભીર કારણો, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય…

ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજા કે પાણી ભરાય તો હોય છે આ ગંભીર કારણો, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય…

February 14, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.