Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સાબિત કરી બતાવ્યું કે અર્જુન અને કર્ણ બંને માંથી સૌથી મોટો દાનવીર કોણ.

Social Gujarati by Social Gujarati
August 10, 2022
Reading Time: 1 min read
0
આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સાબિત કરી બતાવ્યું કે અર્જુન અને કર્ણ બંને માંથી સૌથી મોટો દાનવીર કોણ.

શું તમે જાણો છો અર્જુન અને કર્ણ માંથી સૌથી મોટો દાનવીર કોણ હતું… અને શા માટે હતું ? મિત્રો દાન કરવું એ તો પૂજા રૂપ છે. ભૂખ્યાને જમાડે, બીજાના દુઃખ દૂર કરી ખુશ થવું, દાન કરવું તે સૌથી શ્રેષ્ઠ પૂજા છે અને  દુનિયાનું સૌથી મોટુ પુણ્ય છે. દાનની આપણે વાત કરતા હોય ત્યારે કર્ણનું નામ ન આવે, એવું તો બને જ નહિ.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો આજે અમે તમને આ આર્ટિકલમાં શ્રી કૃષ્ણની અને અર્જુનની એક ઘટના વિશે જણાવીશું. જેમાં શ્રી કૃષ્ણએ અર્જુનને પ્રમાણ આપ્યું હતું કે કર્ણ અને અર્જુનમાં  કોણ સૌથી મોટો દાનવીર છે. અર્જુન દાન કરતો હોવા છતાં કેમ દાનવીર કહેવાતો નથી તે પણ જણાવ્યું છે. તો ચાલો જાણીએ તે ઘટના વિશે…

શ્રીકૃષ્ણ અને અર્જુન એક ગામમાંથી નીકળી રહ્યા હતા ત્યાં અર્જુનની સામે શ્રીકૃષ્ણએ દાનવીર કર્ણની પ્રસંશા કરી. આ સાંભળી અર્જુન બોલ્યો કે “કર્ણને જ કેમ દાનવીર કહેવામાં આવે છે ? હું પણ દાન કરું છું તો હું કેમ દાનવીર નહિ ?” આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને તેમની સામેના બે મોટા પર્વતને સોનાના બનાવી દીધા.

ત્યારબાદ શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે “હે, અર્જુન તું આ બંને સોનાના પર્વતને ગામના વચ્ચે દાન કરી દે, પરંતુ એક વાત યાદ રાખજે કે આ બંને સોનાના પર્વતનો દરેક ટુકડો દાનમાં જ જવો જોઈએ. તું પોતાની માટે કંઈ પણ રાખી શકતો નથી.

ત્યાર બાદ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લઇ ગામ વાળા લોકો પાસે ચાલ્યો ગયો અને ત્યાં બધાને ભેગા કર્યા અને  એક પછી એક દરેક વ્યક્તિને અર્જુન સોનું આપવા લાગ્યો. અર્જુનના આ કાર્યની દરેક લોકોએ ખુબ જ પ્રશંસા કરી અને ગામના લોકો અર્જુનની જયજયકાર કરવા લાગ્યા. આમ જયજયકાર સાંભળી અર્જુન ઉત્સાહમાં આવી ગયો.

લોકો સોનું લઇ ઘરે મૂકી આવતા અને ફરી પાછા સોનું લેવા માટે લાઈનમાં લાગી જતા. આમ સતત બે ત્રણ દિવસ ચાલ્યું. પરંતુ તે સોનાના પહાડમાંથી થોડોક પણ હિસ્સો ઓછો થયો નહીં. આમ અર્જુન ખુબ જ થાકી ગયો અને લોકોના જયજયકાર સાંભળી વળી પાછો અર્જુન ઉત્સાહમાં આવી જતો. અર્જુન ફરી પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ પહાડો માથી કંઈ પણ ઘટતું જ ન હતું.

આમ અર્જુન ખુબ જ થાકી ગયો અને તે વિશ્રામ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે, “હે કૃષ્ણ હું થાકી ગયો છું મારે વિશ્રામની જરૂર છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું “હે અર્જુન તારે ખરેખર વિશ્રામની જરૂર છે” ત્યારબાદ તે સમયે શ્રી કૃષ્ણએ કર્ણને બોલાવ્યો તેને પણ એજ વાત કહી કે આ બંને પર્વતને ગામ વાળા વચ્ચે દાન કરી દે. કર્ણએ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા દરેક ગામ વાળાને બોલાવ્યા અને ગામવાળાને કહ્યું કે, “આ બધું સોનુ તમારું છે આમાંથી તમે ગમે તેટલું લઈ લો અને દરેક વચ્ચે વહેંચી દો” આમ કહીને કર્ણ ત્યાંથી ચાલ્યો ગયો.

આ જોઈ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે આવો વિચાર મારા મનમાં કેમ ન આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું કે “હે પાર્થ, સાચી વાત એ છે કે તને આ સોનાનો મોહ થઈ ગયો હતો. તું ન સોનાની ગણતરી કરી રહ્યો હતો કે આ સોનાની કોને કેટલી જરૂર છે અને આમાં ગામ વાળા લોકો તારી જયજયકાર કરતા હતા તો તું ખુદને દાતા સમજી બેઠો હતો.”

તેનાથી  વિરુદ્ધ કર્ણ એ કર્યું, કર્ણ ચાહતો જ ન હતો કે તેની જયજયકાર થાય. કર્ણને એ વાતથી કંઈ ફરક જ નથી પડતો કે લોકો તેની પીઠ પાછળ શું બોલે છે.એટલા માટે કર્ણને મનમાં દાતા હોવાનો ભાવ પણ ઉત્પન્ન થયો નહીં.

કર્ણ દાન કરવા વિશે એવું માને છે કે તે એક માધ્યમ છે જે પરમાત્માએ આપેલી વસ્તુને દરેક વ્યક્તિ પાસે પહોંચાડવાનું. જો આપણે કોઈપણ વસ્તુ દાન કરીએ છીએ તો તેની પાસેથી કંઇ પણ અપેક્ષા રાખવી ન જોઈએ. જેમ કે તે ધન્યવાદ કહે, તેનો ઉપકાર માને તેવી અપેક્ષા ન રાખવી જોઈએ. દાન એ નામ કમાવવા માટે પણ ન કરવું જોઈએ. તો મિત્રો તમારા માટે શું કહેવું છે કર્ણ અને અર્જુન વિશે કોમેન્ટ કરીને જણાવો… જય શ્રી કૃષ્ણ…

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી

Tags: danveer karnakrishnamahabharatShree krishnawho is danveer between arjun and karna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
શિવપૂજા અને અભિષેક કરો ત્યારે ન કરો આ ભૂલો | નહિ તો ભોગવવું પડશે નુકશાન | જાણો લોકો કંઈ ભૂલો કરે છે.

શિવપૂજા અને અભિષેક કરો ત્યારે ન કરો આ ભૂલો | નહિ તો ભોગવવું પડશે નુકશાન | જાણો લોકો કંઈ ભૂલો કરે છે.

આજ સુધી આ વાતથી તમે છો અજાણ…. જાણો આપણને પ્રેમ શા માટે થાય છે ! જાણો તેની પાછળનું કારણ શું છે…..

આજ સુધી આ વાતથી તમે છો અજાણ…. જાણો આપણને પ્રેમ શા માટે થાય છે ! જાણો તેની પાછળનું કારણ શું છે…..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું મૃત્યુ પછી પણ વ્યક્તિ જીવિત થઇ શકે…..? એક વૈજ્ઞાનીકે સાબિત કરી બનાવ્યું…. જાણો કેવી રીતે….

શું મૃત્યુ પછી પણ વ્યક્તિ જીવિત થઇ શકે…..? એક વૈજ્ઞાનીકે સાબિત કરી બનાવ્યું…. જાણો કેવી રીતે….

May 2, 2019
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
રોજ સવારે માત્ર એક વાટકો ખાવાથી આવી જશે ગજબની તાકાત, ડાયાબિટીસ, હૃદય, કબજિયાત, બવાસીર જેવી સમસ્યા થશે મફતમાં ગાયબ…

રોજ સવારે માત્ર એક વાટકો ખાવાથી આવી જશે ગજબની તાકાત, ડાયાબિટીસ, હૃદય, કબજિયાત, બવાસીર જેવી સમસ્યા થશે મફતમાં ગાયબ…

February 22, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.