Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

દ્રોપદી દ્વારા કહેવાયેલી ચાર વાત… દરેક સ્ત્રી માટે છે ખુબ જ ઉપયોગી….જીવન સાર્થક થઇ જશે.

Social Gujarati by Social Gujarati
February 22, 2019
Reading Time: 2 mins read
0
દ્રોપદી દ્વારા કહેવાયેલી ચાર વાત… દરેક સ્ત્રી માટે છે ખુબ જ ઉપયોગી….જીવન સાર્થક થઇ જશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

💁 દ્રોપદી દ્વારા કહેવાયેલી ચાર વાત… દરેક સ્ત્રી માટે છે ખુબ જ ઉપયોગી….જીવન સાર્થક થઇ જશે.. 💁

👩‍💼 મિત્રો આપણે બધા મહાભારત વિશે તો જાણીએ જ છીએ કે મહાભારતના દરેક પાત્રો કંઈકને કંઈક વિશેષતાઓ ધરાવતા હતા. કોઈ બળવાન હતું, કોઈક બુદ્ધિમાન હતું તો  કોઈક ત્રિકાળજ્ઞાની હતું, તેમ દ્રોપદી પણ ખુબ જ સુંદર હતી. તેના જેવું સુંદર પાત્ર મહાભારત કાળમાં કોઈ ન હતું. તેની સુંદરતાના લીધે અર્જુન મોહિત થઈ ગયો હતો.Image Source :

👸 આમ દ્રોપદીને સુંદર હોવાની સાથે સાથે રહસ્યમય સ્ત્રી પણ માનવામાં આવે છે. દ્રોપદીને પાંચ પતિ હોવા છતાં સંસારની સર્વશ્રેષ્ઠ, ચારિત્રવાન  અને ગુણવંતી પત્ની માનવામાં આવે છે. દ્રોપદીએ સંસારની દરેક મહિલા માટે ચાર બાબતો વિશે જણાવ્યું છે. જે બાબતોનો દરેક સ્ત્રીએ પોતાના જીવન કાળ દરમિયાન અનુસરવી જોઈએ. પરંતુ એ ચાર બાબતો કંઈ છે તેના વિશે કોઈ જાણતું નથી. તો ચાલો આજે અમે તમને દ્રોપદીએ કહેલી આ ચાર બાબતો વિશે જણાવીએ.

Image Source :

👸 દ્રોપદીએ સૌથી પહેલી વાત જણાવી તે સ્ત્રીના વિચારો સંબંધિત છે. દ્રોપદીના કહેવા અનુસાર એક સ્ત્રીએ ક્યારે પણ નાના વિચાર રાખવા જોઈએ નહીં. આના કારણે ઘરમાં બરકત થતી નથી અને ઘરમાં કંકાસ વધે છે. અને સ્ત્રી એ બંને પરિવાર પ્રત્યે  સમાન વ્યવહાર કરવો જોઈએ અને જો સામે વાળી વ્યક્તિ દુર્વ્યવહાર કરે તો પણ સ્ત્રીએ તેનો સ્વભાવ બદલવો જોઇએ નહીં. પરંતુ સ્ત્રીઓનું જો સ્વાભિમાન હણાતું હોય ત્યારે એ બાબતને સહન ન કરાવી જોઈએ.Image Source :

👸 ત્યારબાદ બીજી વાત દ્રૌપદીએ આ રીતે જણાવી છે કે સારા વિચારવાળી, સારા ચરિત્રવાળી અને સારા વ્યવહારવાળી સ્ત્રીઓએ હંમેશા ખરાબ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. જેમ સ્ત્રીઓએ ખરાબ પુરુષોથી દૂર રહેવું જોઈએ તેમ ખરાબ સ્ત્રીઓથી પણ દૂર રહેવું જોઈએ. કારણ કે ખરાબ આચરણવાળી સ્ત્રી  બીજાના ઘરને બરબાદ કરી નાખે છે. એટલા માટે એક સ્ત્રીએ કુલટા નારીની સંગત ન કરવી જોઈએ.

Image Source :

👰 દ્રૌપદીએ ત્રીજી વાત એ જણાવી છે કે એક સ્ત્રીનો પતિ તેના માટે બધુ જ હોય છે. એક સ્ત્રી માટે પતિ પરમેશ્વર હોવો જોઈએ. અસામાન્ય સંજોગોમાં સ્ત્રીએ કદી પણ ગભરાવું નહીં અને પતિના કદમથી કદમ મેળવીને ચાલવું જોઈએ. કારણ કે લગ્ન બાદ એક સ્ત્રીનો પતિ તેનો સથવારો હોય છે. તેથી સ્ત્રીઓએ પોતાના પતિનું આદર સન્માન કરવું જોઈએ અને સાથે સાથે  સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ.

👰 ચોથી વાત દ્રૌપદીએ જણાવી હતી કે ક્યારે પણ સ્ત્રીઓએ ઘરની ઊંચનીચવાળી બાબતો ત્રીજી વ્યક્તિને ન કહેવી જોઈએ. તેને ઘરની વાતો માત્ર ઘરમાં જ રાખવી જોઈએ. આમ ત્રીજો વ્યક્તિ સ્ત્રીના ઘરની દરેક બાબતો જાણતા હોવાથી તેનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારી કમજોરી જાણતો હોવાથી તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી સ્ત્રીઓ એ ઘરની વાત ઘરમાં જ રાખવી અને બીજાના ઘરની વાતો પોતાના ઘરમાં પણ ન કરવી જોઈએ.

Image Source :

👰 મિત્રો આજના બદલતા સમયમાં કોઈ લોકો આ વાતો પર ખાસ ધ્યાન આપતા નથી તેમજ તેનું પાલન પણ કરતા નથી. તેથી તેમના જીવનમાં માનસિક તણાવ અને દુઃખો અને તકલીફો વધતી જાય છે. પરંતુ મિત્રો દ્રૌપદીએ કહેલી આ ચાર બાબતો ધ્યાનમાં રાખવાથી તમારું જીવન સફળ થઇ જશે અને જો સ્ત્રીઓ આ બાબતનું ધ્યાન રાખે તો તેના પર મુશ્કેલીઓ નથી આવતી અને તેમ છતાં પણ જો કોઈ મુશ્કેલી આવે તો તે સરળતાથી સમાધાન કરી શકે છે.

💁 મિત્રો જો તમે આ બાબત વિશે કોઈ પણ જણાવવા માગતા હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: draupadidraupadi and arjunfive pandavaspandvasvery useful 4 things told by draupadi for every woman
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
રાત્રે સ્નાનના સાત અદ્દભુત અને અસરકારક ફાયદાઓ … શરીરની બધીજ બીમારી થશે ગાયબ

રાત્રે સ્નાનના સાત અદ્દભુત અને અસરકારક ફાયદાઓ ... શરીરની બધીજ બીમારી થશે ગાયબ

આ એક વસ્તુ લગાવીલો  વાળની તમામ સમસ્યાનું સમાધાન  | તમારા વાળ જીવનભર રહેશે સુંદર

આ એક વસ્તુ લગાવીલો વાળની તમામ સમસ્યાનું સમાધાન | તમારા વાળ જીવનભર રહેશે સુંદર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દુનિયાનું સૌથી અજીબ ગામ, જ્યાં દર વર્ષે હજારો પક્ષીઓ આવી કરે છે આપઘાત. | 100 વર્ષથી અકબંધ છે આ રહસ્ય.

દુનિયાનું સૌથી અજીબ ગામ, જ્યાં દર વર્ષે હજારો પક્ષીઓ આવી કરે છે આપઘાત. | 100 વર્ષથી અકબંધ છે આ રહસ્ય.

March 27, 2021
જાણો samsung ‘A’ સિરીઝના મોબાઈલની ખામી અને ખાસિયત ! ફોન લેતા પહેલા જાણો મહત્વની જાણકારી.

જાણો samsung ‘A’ સિરીઝના મોબાઈલની ખામી અને ખાસિયત ! ફોન લેતા પહેલા જાણો મહત્વની જાણકારી.

July 19, 2020

સંપત્તિ મેળવવાનો અચૂક અને નિશ્ચિત રસ્તો છે તુલસી, જે તમારી બધી જ સમસ્યાઓ કરશે દૂર..

November 12, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.